- વેપાર
સોનામાં ₹ ૯૫નો અને ચાંદીમાં ₹ ૩૭૧નો સુધારો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો સાવચેતીનો અભિગમ હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં નરમાઈનું…
ગાંધીનગરમાં જ ગાંધીજી ભુલાયા!
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે શહીદ દિન તરીકે ઉજવાય છે ૧૦ ને ૫૯ મિનિટે સાયરન વગાડવામાં આવે છે અને બે મિનિટનું મૌન પાળવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં મુકાયેલી સાયરન…
- શેર બજાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બેન્ચમાર્કને ૭૧,૧૫૦ની નીચે ધકેલ્યો, બજારમાં સાવચેતીનું માનસ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં વચગાળાના અંદાજપત્રની રજૂઆત અને અમેરિકાની ફેડરલ રિઝર્વની જાહેરાત અગાુ સાવચેતીનું માનસ જામ્યુ છે. મંગળવારવા સત્રમાં ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને બજાજ ફાઇનાન્સ જેવા હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ વધતા બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા. નોંધવું…
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક પર ભાજપ નવા ચહેરા ઉતારશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની ચાર સહિત દેશભરમાં જુદાં જુદાં રાજ્યોની મળી રાજ્યસભાની ૫૬ બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાના કાર્યક્રમની જાહેરાત કરી છે. એપ્રિલ ૨૦૨૪માં ટર્મ પૂરી થાય છે એમાં ભાજપના સભ્યો એવા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવિયા…
પારસી મરણ
સૂન્નુ પરવેઝ મેહતા તે મરહુમ પરવેઝ હોરમસજી મેહતાના ધણીયાણી. તે મરહુમો બાનુબઈ તથા રૂસ્તમજી વાડીગરના દીકરી. ફ્રેડી પરવેઝ મેહતાના માતાજી. તે વીરા નોશીર હાડવૈદ તથા મરહુમ અરનાવાઝ રૂસ્તમજી વાડીગરના બેન. તે સાયરસના માસીજી. ગેેવ તથા હોશંગના ફુઈજી. તે શાહઝાદ રોહન…
હિન્દુ મરણ
હાલાઇ લોહાણાકરાચીવાળા હાલ ઘાટકોપર કેશવજી દેવજી ગણાત્રાના પુત્ર મનહર ગણાત્રા (ઉં. વ. ૮૪) ગં. સ્વ. રમાબહેનના પતિ. જતીન અને જયદીપના પિતા. ફાલ્ગુની જતીન ગણાત્રાના સસરા. કેશવજી ઘેલાણીના જમાઇ. લલિતભાઇ સુંદરજી આડઠક્કરના વેવાઇ. હેમિશ અને ફોરમના દાદા. તા. ૨૯-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા…
ગુજરાતનો ટેબ્લો પિપલ્સ ચોઇસ એવૉર્ડમાં પ્રથમ: જ્યૂરી ચોઇસમાં બીજા ક્રમે
અમદાવાદ: ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માન ધોરડો વર્લ્ડ ટૂરિઝમ વિલેજ-યુએડબલ્યુટીઓ’ની થીમ આધારિત ઝાંખી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી. ૭૫મા પ્રજાસત્તાક પર્વની આ…
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર ત્રણ વિધેયક લાવવાની તૈયારીમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર ત્રણ જેટલા વિધેયક લાવવાની તૈયારીમાં હોય તેવા સંકેત મળી રહ્યા છે. બજેટ સત્ર દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક લાવવાની તૈયારી કરી હોવાના સંકેત…
અમદાવાદના પ્રભારી પ્રધાન લાલઘૂમ:ભાજપના આગેવાનનો રીતસર ઉધડો લીધો
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. હાલમાં રાજ્યભરમાં પ્રભારીઓ સાથેની બેઠકો થઈ રહી છે. આ બેઠકોમાં માઈક્રો પ્લાનિંગ કરાઈ રહ્યું છે. ભાજપે ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાના પ્લાનિંગ સાથે આયોજન કર્યું છે . પાર્ટીએ દરેક બેઠક માટે પાંચ…
પ્રજામત
હિટ એન્ડ રનહિટ એન્ડ રન અંગેનો નવો કાયદો ત્યારે લાગુ પડવો જ જોઇએ. સરકારે ટ્રક ડ્રાઇવરોની દાદાગીરી સામે ઝૂકવું ન જોઇએ. ટ્રક ડ્રાઇવરો બેફામ ટ્રકો ચલાવે છે. જેના પરિણામે દર વર્ષે લાખો નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જૈન સાધુ-સાધ્વીઓ…