- વેપાર
પાંખાં કામકાજ વચ્ચે સોનામાં ₹ ૭૫નો સુધારો, ચાંદીમાં ₹ ૭૪ની પીછેહઠ
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે એક તબક્કે સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી ઔંસદીઠ ૨૦૪૮.૧૨ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે અમેરિકી ફેડરસ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે લંડન ખાતે…
ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ ૧૧૫ કરોડનું હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત રાજ્યનું બજેટ તા.૨જી ફેબ્રુઆરીએ રજૂ થશે. લોકસભા ચુંટણી પહેલા રાજ્યનું બજેટ રજૂ થશે. જેમાં તા.૧લી ફેબ્રુઆરીથી તા.૨૯મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યનું બજેટ સત્ર ચાલશે. ગુજરાત સરકાર દ્વારા ત્રણ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. એટલે કે ૧૧૫…
અમદાવાદ મનપાનું ₹ ૧૦,૮૦૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું: વિકાસ માટે આ પાંચ બાબતો પર ફોકસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપાનું બુધવારે ડ્રાફ્ટ બજેટ મનપા કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને પાંચ મહત્ત્વની બાબત પર બજેટમાં ફોકસ કરવામાં આવ્યું છે. જેમાં વિકસિત અમદાવાદ-૨૦૪૭, નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેસીલીયન્ટ અને સસ્ટેનેબલ,…
ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ભાજપના રાષ્ટ્રીય પરિષદના સભ્યોની નિયુક્તિ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ભાજપે ગુજરાતમાં મોટા નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ૨૬ લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે. ૨૬ રાષ્ટ્રીય…
ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ: બીજીએ સરકારનું બજેટ રજૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારની ૧૫મી વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી એટલે કે, તા. પહેલી ફેબ્રુઆરી ૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. જેમાં તા. બીજી ફેબ્રુઆરીના બજેટ રજૂ થશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ…
મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરાશબ્બીરભાઈ તાહેરઅલી સુરતી (નવાસા) લુણાવાડાવાલા તે દુરરીયાબાઈ, રશીદાબાઈ, સલમાબાઈ, ફરીદાબાઈ, ફાતેમાબાઈ (યાસ્મીનબાઈ)ના ભાઈ ૨૧-૧-૨૪ના રવિવાર, પુના મુકામે ગુજરી ગયા છે.
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ નવાગામ (છોટાપર)ના સ્વ. કુ.પૂજા ભૂપેન્દ્ર (મુન્ના) નાથા ગાલા- ઝાલાવાણી (ઉં.વ.૩૩) મુંબઈ મધ્યે તા. ૨૯-૧-૨૪ના અવસાન પામેલ છે. હીમાબેન નાથાની પરપૌત્રી. ધનજી નાથાની સુપૌત્રી. અ.સૌ. નીતાબેન ભુપેન્દ્રની સુપુત્રી, ખુશ્બુ છેડા, પ્રિયંકા દેઢિયા, વિનાયકના મોટાબેન. ગાગોદરના સ્વ. ગૌરીબેન…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૧-૨-૨૦૨૪,ભદ્રા ,બુધ મકરમાંભારતીય દિનાંક ૧૨, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પોષ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે પોષ, તિથિ વદ-૬પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૬ઠ્ઠો શહેરેવર,…
ઈન્સાનની બાહ્ય અને આંતરિક રચના: વાહરે કુદરત, તુને કિયા કમાલ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી સૃષ્ટિના મહાન સર્જનહાર એવા વણદેખા રબે માણસના શરીરની અદ્ભુત રચના કરી છે. શરીરના આંતરિક અંગ-ઉપાંગો દિવસ-રાત અવિરત વિવિધ કામગીરી બજાવતા રહે છે અને અવયવોની આ કામગીરીને લીધે જ માણસ તંદુરસ્ત રહે છે. આ ૨૪ કલાક ચાલતા…
- એકસ્ટ્રા અફેર
વારાણસીની મસ્જિદ પર પણ મંદિર બની જશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સુખરૂપ રીતે સંપન્ન થયા પછી હવે હિંદુવાદીઓના એજન્ડા પર કાશી અને મથુરાનાં મંદિરો છે ત્યારે વારાણસીની કોર્ટે બહુ મહત્ત્વનો આદેશ આપ્યો છે. વારાણસી કોર્ટે જ્ઞાનવ્યાપી મંદિરનું ગર્ભગૃહ મનાતા વ્યાસભોંયરામાં…