ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ભાજપના રાષ્ટ્રીય પરિષદના સભ્યોની નિયુક્તિ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ભાજપે ગુજરાતમાં મોટા નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ૨૬ લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે. ૨૬ રાષ્ટ્રીય…
ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ ૧૧૫ કરોડનું હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત રાજ્યનું બજેટ તા.૨જી ફેબ્રુઆરીએ રજૂ થશે. લોકસભા ચુંટણી પહેલા રાજ્યનું બજેટ રજૂ થશે. જેમાં તા.૧લી ફેબ્રુઆરીથી તા.૨૯મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યનું બજેટ સત્ર ચાલશે. ગુજરાત સરકાર દ્વારા ત્રણ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. એટલે કે ૧૧૫…
હિન્દુ મરણ
લોહાણા મૂળ ગામ કલાણા હાલ ડોંબીવલી સ્વ. રામજીભાઈ ગોકળદાસ રાજાના પત્ની ગં.સ્વ. લીલાવતીબેન (ઉં.વ.૯૦) તે સ્વ. કેશવજી ઓધવજી ઠકરારની દિકરી તા.૨૯-૧-૨૪.ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ઓધવજીભાઈ, સ્વ. મગનભાઈ, ડાયાભાઈ, ગં.સ્વ. ગંગાબેન, રમાબેન, ગં.સ્વ. સવિતાબેનના ભાભી. મોહનભાઈ, ભરતભાઈ, હસમુખભાઈ, દિનેશભાઈ, ધમિષ્ઠા…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો
મુંબઈ: આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેના વચગાળાના અંદાજપત્રની રજૂઆત પૂર્વે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ટ્રેડરોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું. વધુમાં આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ફેડરલની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના…
વડોદરામાં મનપાની ચૂંટાયેલી પાંખ અને ભાજપ વચ્ચે કલહ: પાટીલનું પદાધિકારીઓને સુરતનું તેડું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા શહેર ભાજપમાં કકળાટ એટલો વધી ગયો છે કે ખુદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે દરમિયાનગીરી કરવી પડી છે. વડોદરામાં ભાજપમાં વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મનપાના સત્તાધીશો વચ્ચેની ખેંચતાણને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ અકળાયા અને…
ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ: બીજીએ સરકારનું બજેટ રજૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારની ૧૫મી વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી એટલે કે, તા. પહેલી ફેબ્રુઆરી ૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. જેમાં તા. બીજી ફેબ્રુઆરીના બજેટ રજૂ થશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ…
મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરાશબ્બીરભાઈ તાહેરઅલી સુરતી (નવાસા) લુણાવાડાવાલા તે દુરરીયાબાઈ, રશીદાબાઈ, સલમાબાઈ, ફરીદાબાઈ, ફાતેમાબાઈ (યાસ્મીનબાઈ)ના ભાઈ ૨૧-૧-૨૪ના રવિવાર, પુના મુકામે ગુજરી ગયા છે.
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ નવાગામ (છોટાપર)ના સ્વ. કુ.પૂજા ભૂપેન્દ્ર (મુન્ના) નાથા ગાલા- ઝાલાવાણી (ઉં.વ.૩૩) મુંબઈ મધ્યે તા. ૨૯-૧-૨૪ના અવસાન પામેલ છે. હીમાબેન નાથાની પરપૌત્રી. ધનજી નાથાની સુપૌત્રી. અ.સૌ. નીતાબેન ભુપેન્દ્રની સુપુત્રી, ખુશ્બુ છેડા, પ્રિયંકા દેઢિયા, વિનાયકના મોટાબેન. ગાગોદરના સ્વ. ગૌરીબેન…
ઈન્સાનની બાહ્ય અને આંતરિક રચના: વાહરે કુદરત, તુને કિયા કમાલ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી સૃષ્ટિના મહાન સર્જનહાર એવા વણદેખા રબે માણસના શરીરની અદ્ભુત રચના કરી છે. શરીરના આંતરિક અંગ-ઉપાંગો દિવસ-રાત અવિરત વિવિધ કામગીરી બજાવતા રહે છે અને અવયવોની આ કામગીરીને લીધે જ માણસ તંદુરસ્ત રહે છે. આ ૨૪ કલાક ચાલતા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૧-૨-૨૦૨૪,ભદ્રા ,બુધ મકરમાંભારતીય દિનાંક ૧૨, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પોષ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે પોષ, તિથિ વદ-૬પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૬ઠ્ઠો શહેરેવર,…