Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 43 of 313
  • આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન મળ્યા ઉદ્ધવને

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈ (રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયા)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન બુધવારે શિવસેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળવા માટે ગયા હતા. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા પર આની…

  • જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની મોટી જીત

    ૩૧ વર્ષ બાદ વ્યાસજીના ભોંયરામાં પૂજા- પાઠની મંજૂરી વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીની જિલ્લા અદાલતે બુધવારે જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો હતો. હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે કહ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશ અજય…

  • ગુજરાતને મળ્યું ત્રીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ

    સુરત એરપોર્ટને સરકારી ગેઝેટમાં કેન્દ્રએ ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યું (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત એરપોર્ટના રૂપે ગુજરાતને ત્રીજુ ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું હતું. સુરત એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ઉડાનો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ…

  • હેમંત સોરેને આપ્યું રાજીનામું: ઇડીની કસ્ટડીમાં

    રાંચી: હેમંત સોરેને ઝારખંડના મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતુ. રાજીનામા બાદ મની લોન્ડરિંગ કેસમાં આરોપી હેમંત સોરેનની ઇડીએ કસ્ટડીમાં લીધા હતા. એક રિપોર્ટ અનુસાર, લગભગ સાત કલાકની લાંબી પૂછપરછ બાદ ઇડીની ટીમે…

  • રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત

    નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંન્ને ગૃહના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ ૧૭મી લોકસભાનું અંતિમ સત્ર છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં રામમંદિર, કલમ…

  • બારામુલ્લાના ઉરી વિસ્તારમાં વાહન ખીણમાં ખાબકતાં સાતનાં મૃત્યુ

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: બારામુલ્લા જિલ્લાના ઉરીમાં એક વાહન બરફાચ્છાદિત રસ્તા પરથી સરકીને ખાઈમાં પડી જતાં સાત જણાનાં મૃત્યુ થયા હતા અને બીજા આઠ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતમાં મૃતકોની સંખ્યામાં…

  • આરબીઆઈનો પેટીએમને ઝટકો ૨૯ ફેબ્રુ. પછી બૅંકિંગ સર્વિસ નહીં આપી શકે

    નવી દિલ્હી: રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બુધવારે આદેશ જારી કર્યો છે કે ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની પેટીએમની બૅકિંગ શાખાપેમેન્ટ બૅન્કને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક પીપીબીએલમાં જોડાઈ…

  • ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ: બીજીએ સરકારનું બજેટ રજૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારની ૧૫મી વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી એટલે કે, તા. પહેલી ફેબ્રુઆરી ૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. જેમાં તા. બીજી ફેબ્રુઆરીના બજેટ રજૂ થશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ…

  • ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ભાજપના રાષ્ટ્રીય પરિષદના સભ્યોની નિયુક્તિ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ભાજપે ગુજરાતમાં મોટા નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ૨૬ લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે. ૨૬ રાષ્ટ્રીય…

  • પારસી મરણ

    આલુ જીવનજી સીધવા તે મરહુમો ઓસ્તી દીના તથા એરવદ જીવનજી સીધવાના દીકરી. તે મરહુમો એરવદ રૂસી જે. સીધવા તથા નરગીશ ૨. મોવદાવાલાના બહેન. તે મરહુમ રૂસ્તમ તી. મોવદાવાલાના સાલીજી. તે પરસીસ પરસી બાતલીવાલા તથા યઝદી આર. મોવદાવાલાના માસીજી. તે પરસી…

Back to top button