• મુંબઈગરાઓને હાશકારો ટાટા પાવર વીજદરમાં વધારો નહીં કરે

    મુંબઈ: ટાટા પાવર તરફથી વીજળીના દરમાં ધરખમ વધારો કરવાનો પ્રસ્તાવ રાજ્ય વીજ નિયામક આયોગ સમક્ષ મૂક્યો હતો. જો વીજદરમાં વધારો માન્ય થાય તો સામાન્ય નાગરિકોને તેની માઠી અસર થાય એમ હોઇ, ભાજપના વિધાનસભ્ય મનીસા ચૌધરીએ ટાટા પાવર કંપનીના અધિકારીને પત્ર…

  • આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન મળ્યા ઉદ્ધવને

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈ (રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયા)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન બુધવારે શિવસેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળવા માટે ગયા હતા. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા પર આની…

  • હેમંત સોરેને આપ્યું રાજીનામું: ઇડીની કસ્ટડીમાં

    રાંચી: હેમંત સોરેને ઝારખંડના મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતુ. રાજીનામા બાદ મની લોન્ડરિંગ કેસમાં આરોપી હેમંત સોરેનની ઇડીએ કસ્ટડીમાં લીધા હતા. એક રિપોર્ટ અનુસાર, લગભગ સાત કલાકની લાંબી પૂછપરછ બાદ ઇડીની ટીમે…

  • રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત

    નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંન્ને ગૃહના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ ૧૭મી લોકસભાનું અંતિમ સત્ર છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં રામમંદિર, કલમ…

  • ૪૦ બેઠક પર મહાવિકાસ આઘાડીની બેઠકની વહેંચણી ફાઈનલ

    વિવાદમાં રહેલી આઠ બેઠકમાં મુંબઈની બે બેઠકનો સમાવેશ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઘણા વખતથી પડતર છે અને તેને કારણે ત્રણેય પક્ષો વચ્ચે બધું આલબેલ ન હોવાની અને મહાવિકાસ આઘાડી તૂટી પડવાની શક્યતા હોવાની ચર્ચાઓ ચાલી રહી…

  • બારામુલ્લાના ઉરી વિસ્તારમાં વાહન ખીણમાં ખાબકતાં સાતનાં મૃત્યુ

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: બારામુલ્લા જિલ્લાના ઉરીમાં એક વાહન બરફાચ્છાદિત રસ્તા પરથી સરકીને ખાઈમાં પડી જતાં સાત જણાનાં મૃત્યુ થયા હતા અને બીજા આઠ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતમાં મૃતકોની સંખ્યામાં…

  • આઈઆઈટી-મુંબઈ ગાર્ગઈ પાણી પ્રોજેક્ટમાં એન્વાયરમેન્ટલ સ્ટડી કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાની પાણીની માગણી સામે પ્રતિદિન કરવામાં આવતો પાણીપુરવઠો અપૂરતો છે. તેથી ફરી એક વખત ગાર્ગઈ પ્રોજેક્ટ પર મુંબઈ મહાનગરપાલિકા કામ કરી રહી છે. આ પ્રોજેક્ટને કારણે અસર થનારા ઝાડ બાબતે પર્યાવરણનો અભ્યાસ કરવા માટે પાલિકાએ આઈઆઈટી મુંબઈને…

  • ‘વંચિત’નો મહાવિકાસ આઘાડીમાં સમાવેશ નથી થયો

    મુંબઈ: વંચિત બહુજન મોરચાનો સમાવેશ મહા વિકાસ આઘાડી (મવિઆ)માં કરવામાં આવ્યા હોવાના સમાચાર મંગળવારે વહેતા થયા હતા. ૩૦ જાન્યુઆરી, મંગળવારે મુંબઈની ટ્રાયડન્ટ હોટેલમાં મળેલી મહા વિકાસ આઘાડીની બેઠકમાં ‘વંચિત’નો સમાવેશ મવિઆ કરવામાં આવ્યો હોવાનો દાવો કરતા સમાચાર અનેક ટીવી ચેનલ…

  • બોરીવલીમાં જાહેર સ્થળોએ કાટમાળ ફેંકનારાઓ પર સીસીટીવીની રહેશે નજર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાર્વજનિક સ્થળોએ કાટમાળ ફેંકીને કાયદાનું ઉલ્લંઘન કરવાની સાથે જ ગંદકી વધારનારાઓ પકડી પાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૩૦ સ્થળોએ ૪૯ સીસીટીવી કેમેરા બેસાડવાની યોજના બનાવી છે, જેમાં પ્રાયોગિક ધોરણે બોરીવલી, ગોરાઈ અને માગાથાણે વિસ્તારમાં પાંચ સીસીટીવી કેમેરા બેસાડવાની…

  • ‘ફેક ન્યૂઝ’ અંગે આઈટીના નિયમો બોમ્બે હાઈ કોર્ટની ખંડપીઠનો બેતરફી ચુકાદો

    સુનાવણી નવેસરથી ત્રીજા ન્યાયમૂર્તિ સમક્ષ થશે મુંબઈ: સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં રજૂ થતા બનાવટી – નકલી સમાચાર સંદર્ભના સુધારીત ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) નિયમોને પડકારતી કેટલીક અરજીઓ અંગે બોમ્બે હાઈ કોર્ટે બુધવારે બે તરફી ચુકાદો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અરજદારના…

Back to top button