Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 40 of 316
  • પેપરલેસ બજેટ રજૂ કરવા સીતારમણ ટેબ્લેટ લઇને સંસદભવન પહોંચ્યાં

    નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ગુરુવારે ફરી એકવાર ટેબ્લેટને પરંપરાગત ‘ખાતાવહી’ની જેમ થેલીમાં મૂકીને વચગાળાનું બજેટ ૨૦૨૪-૨૫ રજૂ કરવા સંસદમાં પહોંચ્યા હતા. તેઓ છેલ્લા ત્રણ વર્ષની જેમ પેપરલેસ ફોર્મેટમાં બજેટ લઇને સંસદ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિને મળવા જતા પહેલા તેમણે…

  • દેશ અને મહારાષ્ટ્રને વિકાસની તરફ લઇ જતું બજેટ

    મુંબઈ: ખેડૂતો, શ્રમજીવીઓ અને મધ્યમવર્ગીય નોકરીયાત વર્ગનું હિત જાળવતું તેમ જ દેશ ઉપરાંત મહારાષ્ટ્રને વિકાસ તરફ અગ્રેસર કરતું આ આ બજેટ છે. વિકસિત ભારતનો પાયો નાખતું અને દેશવાસીઓનું દિલ જીતનારું આ બજેટ છે. આ બજેટે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર…

  • મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો સામે પીઆઈએલ: છ ફેબ્રુઆરીએ હાઈ કોર્ટમાં સુનાવણી થશે

    મુંબઈ: નવેમ્બર ૨૦૨૩થી મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવાના મહારાષ્ટ્ર સરકારના પગલાને પડકારતી અરજી પર સુનાવણી માટે અરજદારે થોડા દિવસ રાહ જોવી પડશે એમ બોમ્બે હાઈ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું. ’ઓબીસી વેલ્ફેર ફાઉન્ડેશન’ના ચેરમેન મંગેશ સસાણેએ આ સપ્તાહની શરૂઆતમાં દાખલ કરેલી જાહેર…

  • મુંબઈમાં ઠંડીનું જોર વધશે મહાબળેશ્ર્વર ટાઢુંબોળ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં થોડા દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. જોકે દિવસના સમયમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસમાં મુંબઈમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આ દરમિયાન હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર ટાઢુંબોળ થઈ…

  • આમચી મુંબઈ

    સિગ્નેચર લક્ઝરી એન્ડ વેડિંગ એક્સ્પો

    મુંબઈમાં સિઝનના સૌથી મોટા બ્રાઈડલ અને ફેશન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તમને મંત્રમુગ્ધ બનાવે એવા એક્સ્પોમાં આવો અને અસાધારણ ડિઝાઈનનું કલેક્શન પણ પસંદ કરી શકો છો. આ વેડિંગ એક્સ્પોમાં બ્રાઈડ, બ્રાઈડમેઈડ્સ અને લગ્નપ્રસંગમાં હાજરી આપવા જનારા મહેમાનો માટે પણ…

  • પારસી મરણ

    દોસુ ફરામરોઝ ખાદીવાલા તે મરહુમ હીલ્લા દોસુ ખાદીવાલાનાં ખાવીંદ. તે મરહુમો ફરામરોઝ તથા પીરોજબાઈ ખાદીવાલાનાં દીકરા. તે મરહુમ આબાન ખાદીવાલા તથા કેશમીરા દેબુનાં બાવાજી. તે મીનોચેર દેબુનાં સસરાજી. તે દોલત ચોકસી તથા મરહુમો નોશીર તથા નરગીશ ખાદીવાલાનાં ભાઈ. તે ખુશનાઝ…

  • જૈન મરણ

    આગલોડ નિવાસી હાલ કાંદિવલી (પશ્ર્ચિમ) જીતેન્દ્રભાઈ અમૃતલાલ શાહ (ઉં. વ. ૬૮), સ્મિતાબેનના પતિ. તા. ૧/૨/૨૪ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. નીતિન, વિનીત, બીજલના પિતા. નેહલ અને જલકના સસરા. સ્વ-સુરેશભાઈ, સ્વ- પ્રવીણભાઈ, પ્રકાશભાઈ શાહના ભાઈ અને શાંતિલાલ કોઠારીના જમાઈ. હેત, નીશી, પુષ્ટી,…

  • ગાંધીધામના સોલ્ટ અન રોડલાઇન્સ સહિત ૨૬થી વધુ સ્થળોએ આવકવેરાના વ્યાપક દરોડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ થયેલા બજેટ પર ઉદ્યોગ જગત મીટ માંડીને બેઠું હતું તેવામાં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની છલાંગ લગાવનારા સરહદી જિલ્લા કચ્છમાં આયકર વિભાગે ત્રીજું નેત્ર ખોલીને સર્વે કામગીરી હાથ ધરી છે જેમાં…

  • વિકસિત ભારતના વિઝનને નવો વેગ આપનારું બજેટ છે: મુખ્ય પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યકત કર્યો છે. લોકસભામાં રજૂ થયેલું આ વચગાળાનું…

  • હિન્દુ મરણ

    દશા સોરઠીયા વણિકસતાપર નિવાસી હાલ દહીસર દામજીભાઇના પુત્ર મનસુખભાઇ ધાબલીયા (ઉં. વ. ૭૨) તા. ૩૧-૧-૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે અનસુયાબેનના પતિ અને સૂરજ, જતીનના પિતાશ્રી. કાજલ, શ્રુતિના સસરા. તે કંચનબેન, રમેશભાઇ, સ્વ. બટુકભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. મંજુલાબેન, સ્વ. રમાબેન,…

Back to top button