Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વિકસિત ભારતના વિઝનને નવો વેગ આપનારું બજેટ છે: મુખ્ય પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યકત કર્યો છે. લોકસભામાં રજૂ થયેલું આ વચગાળાનું…

  • ભાજપની સરકારનું વચગાળાનું બજેટ કોઈપણ પ્રકારની રાહત આપનારું નથી: કૉંગ્રેસ

    (અમારા પ્રતિનિધિ તરફથી)દેશની સૌથી મોટી બે સમસ્યા મોંઘવારી અને બેરોજગારી બંને બાબતો માટે આ બજેટમાં કોઈ નક્કર આયોજન જોવા મળતું નથી.ચૂંટણી આવતી હોય ત્યારે કોઈપણ સરકારનું છેલ્લું બજેટ લોકોને રાહતો અને આકાંક્ષાઓ પૂરી કરતું હોય પરંતુ, ભાજપની સરકારનું વચગાળાનું બજેટ…

  • ગાંધીધામના સોલ્ટ અન રોડલાઇન્સ સહિત ૨૬થી વધુ સ્થળોએ આવકવેરાના વ્યાપક દરોડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ થયેલા બજેટ પર ઉદ્યોગ જગત મીટ માંડીને બેઠું હતું તેવામાં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની છલાંગ લગાવનારા સરહદી જિલ્લા કચ્છમાં આયકર વિભાગે ત્રીજું નેત્ર ખોલીને સર્વે કામગીરી હાથ ધરી છે જેમાં…

  • વડોદરા બોટ દુર્ઘટના હરણી તળાવના બોટકાંડનો મુદ્દો વિધાનસભામાં ગાજશે: જાણો કૉંગ્રસનો સરકારને ઘેરવાનો પ્લાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરૂવારથી પ્રારંભ થયો હતો. જોકે હાલમાં જ વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત ૧૪ લોકોના થયા હતા ત્યારે આ વિધાનસભા સત્રમાં કૉંગ્રેસ…

  • દેડિયા પાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમુક્ત થયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત આમ આદમી પાર્ટી નેતા અને દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ ગુરૂવારે જેલમાંથી બહાર આવ્યા હતા. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણ આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ…

  • જૂનાગઢ તોડકાંડ: પી.આઇ. તરલ ભટ્ટના ઘરે દરોડા પડ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસએ તપાસની કાર્યવાહી તેજ થઇ છે. જેમાં એટીએસએ અમદાવાદમાં આરોપી પીઆઈ તરલ ભટ્ટના ઘરે દરોડા પડતા હતા. તેમજ તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ પોલીસ તોડકાંડના…

  • પારસી મરણ

    દોસુ ફરામરોઝ ખાદીવાલા તે મરહુમ હીલ્લા દોસુ ખાદીવાલાનાં ખાવીંદ. તે મરહુમો ફરામરોઝ તથા પીરોજબાઈ ખાદીવાલાનાં દીકરા. તે મરહુમ આબાન ખાદીવાલા તથા કેશમીરા દેબુનાં બાવાજી. તે મીનોચેર દેબુનાં સસરાજી. તે દોલત ચોકસી તથા મરહુમો નોશીર તથા નરગીશ ખાદીવાલાનાં ભાઈ. તે ખુશનાઝ…

  • હિન્દુ મરણ

    દશા સોરઠીયા વણિકસતાપર નિવાસી હાલ દહીસર દામજીભાઇના પુત્ર મનસુખભાઇ ધાબલીયા (ઉં. વ. ૭૨) તા. ૩૧-૧-૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે અનસુયાબેનના પતિ અને સૂરજ, જતીનના પિતાશ્રી. કાજલ, શ્રુતિના સસરા. તે કંચનબેન, રમેશભાઇ, સ્વ. બટુકભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. મંજુલાબેન, સ્વ. રમાબેન,…

  • જૈન મરણ

    આગલોડ નિવાસી હાલ કાંદિવલી (પશ્ર્ચિમ) જીતેન્દ્રભાઈ અમૃતલાલ શાહ (ઉં. વ. ૬૮), સ્મિતાબેનના પતિ. તા. ૧/૨/૨૪ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. નીતિન, વિનીત, બીજલના પિતા. નેહલ અને જલકના સસરા. સ્વ-સુરેશભાઈ, સ્વ- પ્રવીણભાઈ, પ્રકાશભાઈ શાહના ભાઈ અને શાંતિલાલ કોઠારીના જમાઈ. હેત, નીશી, પુષ્ટી,…

  • શેર બજાર

    બજેટ શૅરબજારને ઉલ્લાસિત કરવામાં નિષ્ફળ: સેન્સેક્સ, નિફ્ટી બંને નેગેટિવ ઝોનમાં સરક્યા, બૅન્ક શેરોમાં ચમકારો

    મુંબઈ: સરકારના તદ્દન કશ વિહોણા અને નિરસ અંદાજપત્રની રજૂઆતથી નિરાશ થયેલા રોકાણકારોએ ખાસ કરીને કેપિટલ ગૂડસ, મેટલ અને રિઅલ્ટી શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ કય્રું હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં સરકી ગયાં હતાં. અમેરિકાની ફેડરલ બેન્કે વ્યાજદરમાં કોઇ…

Back to top button