Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 40 of 316
  • દેશ અને મહારાષ્ટ્રને વિકાસની તરફ લઇ જતું બજેટ

    મુંબઈ: ખેડૂતો, શ્રમજીવીઓ અને મધ્યમવર્ગીય નોકરીયાત વર્ગનું હિત જાળવતું તેમ જ દેશ ઉપરાંત મહારાષ્ટ્રને વિકાસ તરફ અગ્રેસર કરતું આ આ બજેટ છે. વિકસિત ભારતનો પાયો નાખતું અને દેશવાસીઓનું દિલ જીતનારું આ બજેટ છે. આ બજેટે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર…

  • પેપરલેસ બજેટ રજૂ કરવા સીતારમણ ટેબ્લેટ લઇને સંસદભવન પહોંચ્યાં

    નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ગુરુવારે ફરી એકવાર ટેબ્લેટને પરંપરાગત ‘ખાતાવહી’ની જેમ થેલીમાં મૂકીને વચગાળાનું બજેટ ૨૦૨૪-૨૫ રજૂ કરવા સંસદમાં પહોંચ્યા હતા. તેઓ છેલ્લા ત્રણ વર્ષની જેમ પેપરલેસ ફોર્મેટમાં બજેટ લઇને સંસદ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિને મળવા જતા પહેલા તેમણે…

  • આજે ગુજરાત સરકારનું અંદાજપત્ર રજૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત વિધાનસભા બજેટ સત્રની આજે ગુરૂવારથી રાજ્યપાલના સંબોધન સાથે શરૂઆત થઇ હતી. તેમજ ૩૬ મિનિટ રાજ્યપાલનું ભાષણ ચાલ્યું હતું. વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સખાવતી સંસ્થાઓ માટેના જમીનની બિનખેતીની પરવાનગીઓ સહિતની મુશ્કેરીઓ દૂર કરવા માટેના સુધારા કાયદામાં કરવામાં…

  • સ્થાનિક પ્રવાસ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે

    નવી દિલ્હી:કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં રજૂ કરેલા વચગાળાના બજેટમાં લક્ષદ્વીપ સહિત દેશના ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને અન્ય સુવિધાઓ માટેના પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી. નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર, પ્રવાસનને પ્રોત્સાહન આપવાથી આ વિસ્તારોમાં રોજગારી વધારવામાં પણ…

  • મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના

    નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય ચૂંટણી અગાઉ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું જેમાં મધ્યમ વર્ગને આકર્ષિત કરીને ભાડાનાં મકાનો અથવા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ખરીદવામાં મદદ કરવા માટે એક યોજનાની જાહેરાત કરી છે. તેમણે પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ…

  • વિકસિત ભારતના વિઝનને નવો વેગ આપનારું બજેટ છે: મુખ્ય પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યકત કર્યો છે. લોકસભામાં રજૂ થયેલું આ વચગાળાનું…

  • ગાંધીધામના સોલ્ટ અન રોડલાઇન્સ સહિત ૨૬થી વધુ સ્થળોએ આવકવેરાના વ્યાપક દરોડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ થયેલા બજેટ પર ઉદ્યોગ જગત મીટ માંડીને બેઠું હતું તેવામાં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની છલાંગ લગાવનારા સરહદી જિલ્લા કચ્છમાં આયકર વિભાગે ત્રીજું નેત્ર ખોલીને સર્વે કામગીરી હાથ ધરી છે જેમાં…

  • પાયદસ્ત

    હોમી સોરાબજી પટેલ તે હોમાય હોમી પટેલનાં ખાવીંદ, તે મરહુમો તેહમીના તથા સોરાબજી પટેલનાં દીકરા. તે યઝદ તથા જેસ્મીનનાં બાવાજી. તે શાહનાઝ તથા ફરહાદનાં સસરાજી. તે પોરસના બપાવાજી. તે શીરાઝ તથા યાશનાનાં મમાવાજી. (ઉં.વ. ૮૪) રહેઠાણ: ૧લે માલે, દીનબઈ પીટીટ…

  • પારસી મરણ

    દોસુ ફરામરોઝ ખાદીવાલા તે મરહુમ હીલ્લા દોસુ ખાદીવાલાનાં ખાવીંદ. તે મરહુમો ફરામરોઝ તથા પીરોજબાઈ ખાદીવાલાનાં દીકરા. તે મરહુમ આબાન ખાદીવાલા તથા કેશમીરા દેબુનાં બાવાજી. તે મીનોચેર દેબુનાં સસરાજી. તે દોલત ચોકસી તથા મરહુમો નોશીર તથા નરગીશ ખાદીવાલાનાં ભાઈ. તે ખુશનાઝ…

  • હિન્દુ મરણ

    દશા સોરઠીયા વણિકસતાપર નિવાસી હાલ દહીસર દામજીભાઇના પુત્ર મનસુખભાઇ ધાબલીયા (ઉં. વ. ૭૨) તા. ૩૧-૧-૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે અનસુયાબેનના પતિ અને સૂરજ, જતીનના પિતાશ્રી. કાજલ, શ્રુતિના સસરા. તે કંચનબેન, રમેશભાઇ, સ્વ. બટુકભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. મંજુલાબેન, સ્વ. રમાબેન,…

Back to top button