આજે ગુજરાત સરકારનું અંદાજપત્ર રજૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત વિધાનસભા બજેટ સત્રની આજે ગુરૂવારથી રાજ્યપાલના સંબોધન સાથે શરૂઆત થઇ હતી. તેમજ ૩૬ મિનિટ રાજ્યપાલનું ભાષણ ચાલ્યું હતું. વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સખાવતી સંસ્થાઓ માટેના જમીનની બિનખેતીની પરવાનગીઓ સહિતની મુશ્કેરીઓ દૂર કરવા માટેના સુધારા કાયદામાં કરવામાં…
સ્થાનિક પ્રવાસ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે
નવી દિલ્હી:કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં રજૂ કરેલા વચગાળાના બજેટમાં લક્ષદ્વીપ સહિત દેશના ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને અન્ય સુવિધાઓ માટેના પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી. નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર, પ્રવાસનને પ્રોત્સાહન આપવાથી આ વિસ્તારોમાં રોજગારી વધારવામાં પણ…
મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના
નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય ચૂંટણી અગાઉ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું જેમાં મધ્યમ વર્ગને આકર્ષિત કરીને ભાડાનાં મકાનો અથવા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ખરીદવામાં મદદ કરવા માટે એક યોજનાની જાહેરાત કરી છે. તેમણે પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ…
વિકસિત ભારતના વિઝનને નવો વેગ આપનારું બજેટ છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યકત કર્યો છે. લોકસભામાં રજૂ થયેલું આ વચગાળાનું…
ભાજપની સરકારનું વચગાળાનું બજેટ કોઈપણ પ્રકારની રાહત આપનારું નથી: કૉંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)દેશની સૌથી મોટી બે સમસ્યા મોંઘવારી અને બેરોજગારી બંને બાબતો માટે આ બજેટમાં કોઈ નક્કર આયોજન જોવા મળતું નથી.ચૂંટણી આવતી હોય ત્યારે કોઈપણ સરકારનું છેલ્લું બજેટ લોકોને રાહતો અને આકાંક્ષાઓ પૂરી કરતું હોય પરંતુ, ભાજપની સરકારનું વચગાળાનું બજેટ…
ગાંધીધામના સોલ્ટ અન રોડલાઇન્સ સહિત ૨૬થી વધુ સ્થળોએ આવકવેરાના વ્યાપક દરોડા
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ થયેલા બજેટ પર ઉદ્યોગ જગત મીટ માંડીને બેઠું હતું તેવામાં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની છલાંગ લગાવનારા સરહદી જિલ્લા કચ્છમાં આયકર વિભાગે ત્રીજું નેત્ર ખોલીને સર્વે કામગીરી હાથ ધરી છે જેમાં…
વડોદરા બોટ દુર્ઘટના હરણી તળાવના બોટકાંડનો મુદ્દો વિધાનસભામાં ગાજશે: જાણો કૉંગ્રસનો સરકારને ઘેરવાનો પ્લાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરૂવારથી પ્રારંભ થયો હતો. જોકે હાલમાં જ વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત ૧૪ લોકોના થયા હતા ત્યારે આ વિધાનસભા સત્રમાં કૉંગ્રેસ…
દેડિયા પાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમુક્ત થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત આમ આદમી પાર્ટી નેતા અને દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ ગુરૂવારે જેલમાંથી બહાર આવ્યા હતા. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણ આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ…
જૂનાગઢ તોડકાંડ: પી.આઇ. તરલ ભટ્ટના ઘરે દરોડા પડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસએ તપાસની કાર્યવાહી તેજ થઇ છે. જેમાં એટીએસએ અમદાવાદમાં આરોપી પીઆઈ તરલ ભટ્ટના ઘરે દરોડા પડતા હતા. તેમજ તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ પોલીસ તોડકાંડના…
જૈન મરણ
આગલોડ નિવાસી હાલ કાંદિવલી (પશ્ર્ચિમ) જીતેન્દ્રભાઈ અમૃતલાલ શાહ (ઉં. વ. ૬૮), સ્મિતાબેનના પતિ. તા. ૧/૨/૨૪ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. નીતિન, વિનીત, બીજલના પિતા. નેહલ અને જલકના સસરા. સ્વ-સુરેશભાઈ, સ્વ- પ્રવીણભાઈ, પ્રકાશભાઈ શાહના ભાઈ અને શાંતિલાલ કોઠારીના જમાઈ. હેત, નીશી, પુષ્ટી,…