“મેરા ભારત, મેરા પરિવાર,”: મોદીનો વિપક્ષને જવાબ
આદિલાબાદ: વિરોધ પક્ષો પર વળતો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે “મેરા ભારત, મેરા પરિવાર” કહ્યું હતું કે સમગ્ર ભારત તેમનો પરિવાર છે અને તેમનું જીવન “ખુલ્લી પુસ્તક” જેવું છે.દેશના લોકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે,…
ગૃહમાં મત અને બોલવા માટે લાંચ લેતા વિધાનસભ્યો-સાંસદોને રાહત નહીં: સુપ્રીમ
નવી દિલ્હી: સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે ગૃહમાં મત આપવા અને પ્રશ્નોની રજૂઆત કરવા માટે લાંચ લેતા વિધાનસભ્યો-સાંસદોને કેસની કાર્યવાહીમાંથી કોઈ રાહત મળી શકે નહીં.સર્વાનુમતીથી અપાયેલા આ ચુકાદાએ આવા વિધાનસભ્યો-સાંસદોને કેસની કાર્યવાહીમાંથી કોઈ રાહત આપતા વર્ષ…
બેંગલૂરુના કાફે બ્લાસ્ટની તપાસ એનઆઇએને સોંપાઇ
નવી દિલ્હી: બેંગલૂરુમાં એક કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)ને સોંપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પૂર્વ બેંગલૂરુમાં બ્રુકફિલ્ડમાં રામેશ્વરમ કેફેમાં પહેલી માર્ચના રોજ થયેલા બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટની તપાસ એનઆઇએને સોંપવામાં આવી…
મેંગલૂરુ નજીક એસિડ એટેકમાં ત્રણ વિદ્યાર્થિનીના ચહેરા ગંભીર રીતે દાઝ્યા
મેંગલૂરુ: દક્ષિણ ક્નનડ જિલ્લાના કડાબાના તાલુકા મુખ્ય મથક શહેરની સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજમાં સોમવારે એક યુવકે એસિડ ફેંક્યા બાદ ત્રણ વિદ્યાર્થિનીઓના ચહેરા પર થર્ડ ડિગ્રી બર્ન ઇજાઓ પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું.એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના પછી વિદ્યાર્થિનીઓને ખાનગી…
અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શનથી હૉસ્પિટલમાં દર્દી ઊભરાયા: 15 દિવસમાં ત્રણ હજાર દર્દી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી બેવડી ઋતુના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેકશન ફેલાયું છે. ખાસ કરીને અમદાવાદની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં તાવ, શરદી અને ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. શહેરની સોલા સિવિલ હૉસ્પિટલમાં જ 15…
- શેર બજાર
સતત ચોથા દિવસની આગેકૂચમાં બેન્ચમાર્ક નવા શિખરે, સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયન માર્કેટની તેજી પાછળ સોમવારે સત્રની શરૂઆત જોરદાર તેજી સાથે થઇ હતી અને સતત ચોથા દિવસની આગેકૂચ સાથે બેન્ચમાર્કે નવી ઇન્ટ્રા-ડે હાઇ સપાટી બનાવી હતી અને સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો હતો. જોકે તે આ સપાટી…
- વેપાર
ફેડરલ રિઝર્વ જૂનથી વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદે વૈશ્વિક સોનું બે મહિનાની ટોચે
સ્થાનિકમાં સોનું રૂ. 664 ઉછળીને રૂ. 63,000ની પાર, ચાંદી રૂ. 879 ચમકી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગત શુક્રવારે ન્યૂ યોર્ક…
ભારત જોડો યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત જોડો ન્યાય યાત્રા' 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3-00 કલાકે પ્રવેશ કરશે.ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ગુજરાત કૉંગ્રેસના…
પારસી મરણ
મીનુ જમશેદ ઇરાની તે ગુલશન મીનુ ઇરાનીના ખાવીંદ તે મરહુમો પેરીન તથા જમશેદ ઇરાનીના દીકરા. તે ઝરાસ્પ, નીલુફર ઝરીર તંમબોલી તથા અરનાવાઝ મીનોચેર મહેતાના બાવાજી. તે રોકસાન, ઝરીર તથા મીનોચેરનાં સસરાજી. તે મરહુમો દારાયસ, અસ્પંદીયાર, સાયરસ, તથા દીનશાહના ભાઇ. તે…
હિન્દુ મરણ
કોળી પટેલગામ સરીબુજરંગ (અમલસાડ)ના સ્વ. રામજીભાઈ ધનજીભાઈ પટેલનાં ધર્મપત્ની પાર્વતીબેનનું અવસાન તારીખ શનિવાર, તા. 2-3-2024ના દિને થયું છે. તે બકુલભાઈ, સરોજબેન, રેખાબેન, વર્ષાબેન, દક્ષાબેન, નયનાબેનનાં માતુશ્રી. તે દિપીકાબેનનાં સાસુ તથા મોહિનીનાં દાદી. એમનુ બંને પક્ષનું બેસણું બુધવાર. તા. 6-3-24ના રોજ…