Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 4 of 313
  • વેપાર

    ફેડરલ રિઝર્વ જૂનથી વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદે વૈશ્વિક સોનું બે મહિનાની ટોચે

    સ્થાનિકમાં સોનું રૂ. 664 ઉછળીને રૂ. 63,000ની પાર, ચાંદી રૂ. 879 ચમકી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગત શુક્રવારે ન્યૂ યોર્ક…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના સુધારા સાથે 82.91ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ભારે ચંચળતા…

  • મોરબીમાં 1.50 કરોડનું નશાકારક સિરપ ઝડપાયું: ત્રણની ધરપકડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મોરબી જિલ્લાના રંગપર નજીક પોલીસે ગોડાઉન પર દરોડો પાડીને રૂ. દોઢ કરોડની કિમતની 90 હજાર બોટલ સિરપનો જથ્થો જપ્ત કરીને ત્રણ શખસોની ધરપકડ કરી હતી. તપાસમાં ત્રિપુરાથી નશાકારક સિરપ મંગાવવામાં આવી હતી. આ અંગે પોલીસે એનડીપીએસ એકટ…

  • રાદડિયાના ગઢમાં માંડવિયા: ભાવનગર છોડીને પોરબંદર બેઠક પર પસંદગી

    કિરીટ ઉપાધ્યાય દ્વારાઅમદાવાદ:કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ગુજરાત પ્રદેશ સંગઠનમાં વર્ષો સુધી સેવા આપીને આખરે રાજ્યસભામાં ચૂંટાઇને કેન્દ્રીય પ્રધાન પદે પહોંચેલા ડૉ. મનસુખ માંડવિયા ભાવનગર કે અમરેલીમાં લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે એવી અટકળો કે વિશ્લેષણો પર ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી…

  • ભારત જોડો યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત જોડો ન્યાય યાત્રા' 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3-00 કલાકે પ્રવેશ કરશે.ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ગુજરાત કૉંગ્રેસના…

  • કચ્છમાં માર્ચ મહિનામાં પણ વિક્રમજનક ઠંડી

    નલિયા નવ ડિગ્રી રાજ્યનું સૌથી ઠંડું મથક (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદ અને દેશના પહાડી વિસ્તારોમાં થયેલા અતિભારે બરફવર્ષાને લઈને સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી કચ્છમાં હાડ થીજાવતી ભારે ટાઢક પ્રસરી છે અને કચ્છમાં મહત્તમ અને…

  • પારસી મરણ

    મીનુ જમશેદ ઇરાની તે ગુલશન મીનુ ઇરાનીના ખાવીંદ તે મરહુમો પેરીન તથા જમશેદ ઇરાનીના દીકરા. તે ઝરાસ્પ, નીલુફર ઝરીર તંમબોલી તથા અરનાવાઝ મીનોચેર મહેતાના બાવાજી. તે રોકસાન, ઝરીર તથા મીનોચેરનાં સસરાજી. તે મરહુમો દારાયસ, અસ્પંદીયાર, સાયરસ, તથા દીનશાહના ભાઇ. તે…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ સરીબુજરંગ (અમલસાડ)ના સ્વ. રામજીભાઈ ધનજીભાઈ પટેલનાં ધર્મપત્ની પાર્વતીબેનનું અવસાન તારીખ શનિવાર, તા. 2-3-2024ના દિને થયું છે. તે બકુલભાઈ, સરોજબેન, રેખાબેન, વર્ષાબેન, દક્ષાબેન, નયનાબેનનાં માતુશ્રી. તે દિપીકાબેનનાં સાસુ તથા મોહિનીનાં દાદી. એમનુ બંને પક્ષનું બેસણું બુધવાર. તા. 6-3-24ના રોજ…

  • જૈન મરણ

    જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈનપડધરી નિવાસી હાલ મુંબઇ સ્વ. સાકરચંદ જેચંદ પટેલના સુપુત્ર જયંતીલાલના ધર્મપત્ની અ. સૌ. લીલાવંતીબેન (ઉં. વ. 90) તે મોરબી નિવાસી સ્વ. દોશી પ્રભુદાસ વીરપાળના સુપુત્રી. તે રેખા, શ્વેતા અને રાજીવના માતુશ્રી. તે અ. સૌ. કલ્પના, ચંદ્રેશકુમાર…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 5-3-2024,શ્રી રામદાસ નવમી, સ્વામી દયાનંદ સરસ્વતી જયંતીભારતીય દિનાંક 15, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ વદ-9જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ વદ-9પારસી શહેનશાહી રોજ 23મો દએપદીન, માહે…

Back to top button