Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 4 of 316
  • જૈન મરણ

    જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈનપડધરી નિવાસી હાલ મુંબઇ સ્વ. સાકરચંદ જેચંદ પટેલના સુપુત્ર જયંતીલાલના ધર્મપત્ની અ. સૌ. લીલાવંતીબેન (ઉં. વ. 90) તે મોરબી નિવાસી સ્વ. દોશી પ્રભુદાસ વીરપાળના સુપુત્રી. તે રેખા, શ્વેતા અને રાજીવના માતુશ્રી. તે અ. સૌ. કલ્પના, ચંદ્રેશકુમાર…

  • અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શનથી હૉસ્પિટલમાં દર્દી ઊભરાયા: 15 દિવસમાં ત્રણ હજાર દર્દી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી બેવડી ઋતુના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેકશન ફેલાયું છે. ખાસ કરીને અમદાવાદની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં તાવ, શરદી અને ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. શહેરની સોલા સિવિલ હૉસ્પિટલમાં જ 15…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ સરીબુજરંગ (અમલસાડ)ના સ્વ. રામજીભાઈ ધનજીભાઈ પટેલનાં ધર્મપત્ની પાર્વતીબેનનું અવસાન તારીખ શનિવાર, તા. 2-3-2024ના દિને થયું છે. તે બકુલભાઈ, સરોજબેન, રેખાબેન, વર્ષાબેન, દક્ષાબેન, નયનાબેનનાં માતુશ્રી. તે દિપીકાબેનનાં સાસુ તથા મોહિનીનાં દાદી. એમનુ બંને પક્ષનું બેસણું બુધવાર. તા. 6-3-24ના રોજ…

  • ભારત જોડો યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત જોડો ન્યાય યાત્રા' 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3-00 કલાકે પ્રવેશ કરશે.ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ગુજરાત કૉંગ્રેસના…

  • પારસી મરણ

    મીનુ જમશેદ ઇરાની તે ગુલશન મીનુ ઇરાનીના ખાવીંદ તે મરહુમો પેરીન તથા જમશેદ ઇરાનીના દીકરા. તે ઝરાસ્પ, નીલુફર ઝરીર તંમબોલી તથા અરનાવાઝ મીનોચેર મહેતાના બાવાજી. તે રોકસાન, ઝરીર તથા મીનોચેરનાં સસરાજી. તે મરહુમો દારાયસ, અસ્પંદીયાર, સાયરસ, તથા દીનશાહના ભાઇ. તે…

  • શેર બજાર

    સતત ચોથા દિવસની આગેકૂચમાં બેન્ચમાર્ક નવા શિખરે, સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયન માર્કેટની તેજી પાછળ સોમવારે સત્રની શરૂઆત જોરદાર તેજી સાથે થઇ હતી અને સતત ચોથા દિવસની આગેકૂચ સાથે બેન્ચમાર્કે નવી ઇન્ટ્રા-ડે હાઇ સપાટી બનાવી હતી અને સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો હતો. જોકે તે આ સપાટી…

  • કચ્છમાં માર્ચ મહિનામાં પણ વિક્રમજનક ઠંડી

    નલિયા નવ ડિગ્રી રાજ્યનું સૌથી ઠંડું મથક (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદ અને દેશના પહાડી વિસ્તારોમાં થયેલા અતિભારે બરફવર્ષાને લઈને સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી કચ્છમાં હાડ થીજાવતી ભારે ટાઢક પ્રસરી છે અને કચ્છમાં મહત્તમ અને…

  • રાદડિયાના ગઢમાં માંડવિયા: ભાવનગર છોડીને પોરબંદર બેઠક પર પસંદગી

    કિરીટ ઉપાધ્યાય દ્વારાઅમદાવાદ:કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ગુજરાત પ્રદેશ સંગઠનમાં વર્ષો સુધી સેવા આપીને આખરે રાજ્યસભામાં ચૂંટાઇને કેન્દ્રીય પ્રધાન પદે પહોંચેલા ડૉ. મનસુખ માંડવિયા ભાવનગર કે અમરેલીમાં લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે એવી અટકળો કે વિશ્લેષણો પર ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 5-3-2024,શ્રી રામદાસ નવમી, સ્વામી દયાનંદ સરસ્વતી જયંતીભારતીય દિનાંક 15, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ વદ-9જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ વદ-9પારસી શહેનશાહી રોજ 23મો દએપદીન, માહે…

  • એકસ્ટ્રા અફેર

    ભોજપુરી સ્ટાર્સને ભાજપ કેમ પોષે છે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભાજપમાંથી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે લોકો પડાપડી કરતા હોય છે ત્યારે ભોજપુરી ગાયક પવન સિંહે ભાજપની ટિકિટને નકારી દઈને આશ્ચર્ય સર્જ્યું છે. ભાજપે શનિવારે સાંજે 2024ની લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની યાદી જાહેર…

Back to top button