મેંગલૂરુ નજીક એસિડ એટેકમાં ત્રણ વિદ્યાર્થિનીના ચહેરા ગંભીર રીતે દાઝ્યા
મેંગલૂરુ: દક્ષિણ ક્નનડ જિલ્લાના કડાબાના તાલુકા મુખ્ય મથક શહેરની સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજમાં સોમવારે એક યુવકે એસિડ ફેંક્યા બાદ ત્રણ વિદ્યાર્થિનીઓના ચહેરા પર થર્ડ ડિગ્રી બર્ન ઇજાઓ પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું.એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના પછી વિદ્યાર્થિનીઓને ખાનગી…
અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શનથી હૉસ્પિટલમાં દર્દી ઊભરાયા: 15 દિવસમાં ત્રણ હજાર દર્દી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી બેવડી ઋતુના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેકશન ફેલાયું છે. ખાસ કરીને અમદાવાદની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં તાવ, શરદી અને ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. શહેરની સોલા સિવિલ હૉસ્પિટલમાં જ 15…
- શેર બજાર
સતત ચોથા દિવસની આગેકૂચમાં બેન્ચમાર્ક નવા શિખરે, સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયન માર્કેટની તેજી પાછળ સોમવારે સત્રની શરૂઆત જોરદાર તેજી સાથે થઇ હતી અને સતત ચોથા દિવસની આગેકૂચ સાથે બેન્ચમાર્કે નવી ઇન્ટ્રા-ડે હાઇ સપાટી બનાવી હતી અને સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો હતો. જોકે તે આ સપાટી…
- વેપાર
ફેડરલ રિઝર્વ જૂનથી વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદે વૈશ્વિક સોનું બે મહિનાની ટોચે
સ્થાનિકમાં સોનું રૂ. 664 ઉછળીને રૂ. 63,000ની પાર, ચાંદી રૂ. 879 ચમકી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગત શુક્રવારે ન્યૂ યોર્ક…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના સુધારા સાથે 82.91ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ભારે ચંચળતા…
મોરબીમાં 1.50 કરોડનું નશાકારક સિરપ ઝડપાયું: ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મોરબી જિલ્લાના રંગપર નજીક પોલીસે ગોડાઉન પર દરોડો પાડીને રૂ. દોઢ કરોડની કિમતની 90 હજાર બોટલ સિરપનો જથ્થો જપ્ત કરીને ત્રણ શખસોની ધરપકડ કરી હતી. તપાસમાં ત્રિપુરાથી નશાકારક સિરપ મંગાવવામાં આવી હતી. આ અંગે પોલીસે એનડીપીએસ એકટ…
રાદડિયાના ગઢમાં માંડવિયા: ભાવનગર છોડીને પોરબંદર બેઠક પર પસંદગી
કિરીટ ઉપાધ્યાય દ્વારાઅમદાવાદ:કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ગુજરાત પ્રદેશ સંગઠનમાં વર્ષો સુધી સેવા આપીને આખરે રાજ્યસભામાં ચૂંટાઇને કેન્દ્રીય પ્રધાન પદે પહોંચેલા ડૉ. મનસુખ માંડવિયા ભાવનગર કે અમરેલીમાં લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે એવી અટકળો કે વિશ્લેષણો પર ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી…
ભારત જોડો યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત જોડો ન્યાય યાત્રા' 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3-00 કલાકે પ્રવેશ કરશે.ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ગુજરાત કૉંગ્રેસના…
પારસી મરણ
મીનુ જમશેદ ઇરાની તે ગુલશન મીનુ ઇરાનીના ખાવીંદ તે મરહુમો પેરીન તથા જમશેદ ઇરાનીના દીકરા. તે ઝરાસ્પ, નીલુફર ઝરીર તંમબોલી તથા અરનાવાઝ મીનોચેર મહેતાના બાવાજી. તે રોકસાન, ઝરીર તથા મીનોચેરનાં સસરાજી. તે મરહુમો દારાયસ, અસ્પંદીયાર, સાયરસ, તથા દીનશાહના ભાઇ. તે…
હિન્દુ મરણ
કોળી પટેલગામ સરીબુજરંગ (અમલસાડ)ના સ્વ. રામજીભાઈ ધનજીભાઈ પટેલનાં ધર્મપત્ની પાર્વતીબેનનું અવસાન તારીખ શનિવાર, તા. 2-3-2024ના દિને થયું છે. તે બકુલભાઈ, સરોજબેન, રેખાબેન, વર્ષાબેન, દક્ષાબેન, નયનાબેનનાં માતુશ્રી. તે દિપીકાબેનનાં સાસુ તથા મોહિનીનાં દાદી. એમનુ બંને પક્ષનું બેસણું બુધવાર. તા. 6-3-24ના રોજ…