ઇડી દ્વારા જપ્ત કરાયેલી પ્રોપર્ટી લૉ ટ્રિબ્યુનલ મુક્ત કરી શકે: હાઇ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે કહ્યું છે કે જો ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016માં દર્શાવેલ શરતો પૂરી થાય તો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જોડાયેલ મિલકતોને મુક્ત કરી શકે છે. એનસીએલટીને કોર્પોરેટ દેવાદાર સામે કાર્યવાહીનો અંત કરવાની…
- આમચી મુંબઈ

જય મહાદેવ…:
શિવરાત્રી નજીક આવી છે ત્યારે ઘાટકોપરના જંગલેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શંકરની 18 ફૂટની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (અમય ખરાડે)
વસઈ-વિરાર વિકાસ યોજનાની પ્રક્રિયા શરૂ
વસઈ: વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 20 વર્ષ માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે 45 લાખની વસ્તીને ધારીને આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ વિકાસ કામો માટે નવુ રિઝર્વેશન કરવામાં આવશે. ડેવલપમેન્ટ પ્લાન નવેમ્બર…
15 વર્ષ અગાઉ બળાત્કાર ગુજારવા પ્રકરણે બૉયફ્રેન્ડ સામે ગુનો
થાણે: જાલના શહેરમાં 15 વર્ષ અગાઉ બૉયફ્રેન્ડે બળાત્કાર ગુજાર્યો હોવાનો દાવો 31 વર્ષની પરિણીત મહિલાએ કરતાં નવી મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપીના ભાઈએ ગર્ભપાત માટે દબાણ કરી પરિવારજનોને ધમકી આપી હોવાનો આક્ષેપ પણ મહિલાએ કર્યો હતો.ખાંદેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ…
મૂડીઝે વર્ષ 2024નાં ભારતના વિકાસ દરનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો
નવી દિલ્હી: વૈશ્વિક અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝ આજે વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ પડકારજનક રહી હોવા છતાં ભારતની મજબૂત આર્થિક કામગીરીને ધ્યાનમાં લેતાં વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2024 માટે દેશનાં આર્થિક વિકાસદરનો અંદાજ જે અગાઉ 6.1 ટકા મૂક્યો હતો તે વધારીને…
હિમાચલમાં ભેખડો ધસી પડવાથી એકનું મોત ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
સિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના પગલે સ્પિતિ ખીણ વિસ્તારમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા બાદ 81 કરતા પણ વધુ ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે સોમવારે કહ્યું હતું. હિમાચલ પ્રદેશમાં ભેખડો ધસી પડવાની બનેલી ઘટનામાં એક જણનું મોત થયું…
ગુજરાતમાં રાહુલની યાત્રા પહેલા કૉંગ્રેસ કડડડભૂસ સિનિયર ધારાસભ્ય મોઢવાડિયાનું રાજીનામું
કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરિષ ડેરે પણ કૉંગ્રેસ છોડી (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના 7મી માર્ચના રોજ પ્રવેશ થાય તે પહેલા જ કૉંગ્રેસના માજી ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓઓનું ભાજપ જોડો અભિયાન શરૂ થયું હોય તેમ કૉંગ્રેસ નવા સિનિયર…
- નેશનલ

મોદીની સાતમી માર્ચની શ્રીનગરની રૅલીની તડામાર તૈયારી
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાતમી માર્ચની શ્રીનગરની રૅલી અંગે પ્રદેશમાં ભાજપના કાર્યકર્તા અને નેતા ઉત્સાહિત છે. આ જ રીતે કાશ્મીરી તેમની રૅલી અંગે ઘણી આશા લગાડીને બેસ્યા છે. પદેશ ભાજપે એક લાખની ભીડ બક્ષી સ્ટેડિયમમાં લાવવાનું…
“મેરા ભારત, મેરા પરિવાર,”: મોદીનો વિપક્ષને જવાબ
આદિલાબાદ: વિરોધ પક્ષો પર વળતો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે “મેરા ભારત, મેરા પરિવાર” કહ્યું હતું કે સમગ્ર ભારત તેમનો પરિવાર છે અને તેમનું જીવન “ખુલ્લી પુસ્તક” જેવું છે.દેશના લોકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે,…
બેંગલૂરુના કાફે બ્લાસ્ટની તપાસ એનઆઇએને સોંપાઇ
નવી દિલ્હી: બેંગલૂરુમાં એક કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)ને સોંપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પૂર્વ બેંગલૂરુમાં બ્રુકફિલ્ડમાં રામેશ્વરમ કેફેમાં પહેલી માર્ચના રોજ થયેલા બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટની તપાસ એનઆઇએને સોંપવામાં આવી…

