Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • સરદાર સરોવર યોજના માટે ₹ ૪૭૯૮ કરોડ વપરાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનારી નર્મદા યોજના માટે ૪૭૯૮ કરોડની જોગવાઈ ગુજરાત સરકારના બજેટમાં કરવામાં આવી છે.કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે ૭૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા યોજનાના કમાન્ડ…

  • સરકારના બજેટમાં પાણી માટેની પાણીદાર યોજનાઓ પાછળ ₹ ૧૧,૫૩૫ કરોડની જોગવાઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રજૂ કરાયેલા બજેટમાં છેવાડાના માનવીને પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૧,૫૩૫ કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં…

  • પારસી મરણ

    ગુલુ દાદી કોલાહ. તે મરહુમ દાદી કોલાહના વીધવા. તે મરહુમો હીલ્લા તથા ફ્રામરોઝ દમનીયાના દીકરા. તે નોશીર કોલાહ તથા નીલુફર રવારીના માતા. તે જમશીદ રવારી તથા અનાહીતા કોલાહના સાસુજી. તે મેગી ઈરાનીના બહેન. તે આરયાના તથા કીમીયાના મમઈજી. (ઉં.વ. ૯૨)…

  • હિન્દુ મરણ

    નવાગામ વિસાનાગર વણિકમૂળ ગામ ચરાડા, હાલ કાંદિવલી નવનીતલાલ તુલસીદાસ શાહ (ઉં.વ. ૮૫) તા. ૧-૨-૨૪, ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે સુભદ્રાબેનના પતિ. ચેતન, શરદ, આશિષના િ૫તા. કેતકી, મનીષા, સેજલના સસરા. હર્ષિલ, નિધિ, ધ્વનિલ, ઉમા, રોનક, સલોની, પાર્થ, હેતા, હિમાના દાદા. સ્વ.…

  • જૈન મરણ

    જામનગર વિશા ઓશવાલ જ્ઞાતિ જૈનહાલ-ચેમ્બુર, મુંબઈ રવીન્દ્ર ફતેહચંદ ઝવેરી, (ઉં.વ. ૮૯) તે સ્વ. તારામતીના પતિ. ડૉ. મેહુલ તથા સંગીતાના પિતા. ડૉ. નમિતાના સસરા. ડૉ. મીતિકા તથા ડૉ. નિશીતાના દાદા તથા ડૉ. સાગરના દાદા-સસરા તા. ૩૧-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર…

  • શેર બજાર

    સેન્સેક્સે ૧૪૦૦ પોઇન્ટની છલાંગ પછી ૪૪૦ પોઇન્ટનોસુધારો નોંધાવ્યો, નિફ્ટી નવા ઓલટાઇમ હાઇ સ્તરને સ્પર્શ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના સુધારા પાછળ સ્થાનિક શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. રિલાયન્સ, ઇન્ફોસિસ અને ટીસીએસની આગેવાનીએ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીકળેલી જોરદાર તેજીને આધારે સેન્સેક્સે ૧૪૦૦ પોઇન્ટની છલાંગ હતી અને અંતે ૪૪૦ પોઇન્ટનો સુધારા સાથે સ્થિર થયો હતો, જ્યારે…

  • વેપાર

    શુદ્ધ સોનું રૂ. ૫૪૩ ઝળકીને ₹ ૬૩,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૦૩૦ ચમકી

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ નોંધાતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં બે ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. તેમ જ આજે અત્યાર સુધીમાં વૈશ્ર્વિક સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે નવ સપ્તાહમાં પહેલી…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મક્કમ વલણ અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાત પૈસાના સુધારા સાથે ૮૨.૯૧ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે નાણાં પ્રધાને રજૂ…

  • એકસ્ટ્રા અફેર

    કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ૧૯૪૦ના દાયકામાં સ્થગિત

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ પાકિસ્તાનમાં ગમે તે રાજકારણી હોય કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલો માણસ હોય , ભારત વિરોધી માનસિકતા છોડી શકતો નથી તેથી જમ્મુ અને કાશ્મીર મુદ્દે હળાહળ જુઠાણાં ચલાવીને ભારતને બદનામ કરવાની કોઈ તક જવા દેતો નથી. પાકિસ્તાનમાં…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શનિવાર, તા. ૩-૨-૨૦૨૪વિંછુડો પ્રારંભ) ભારતીય દિનાંક ૧૪, માહે માઘ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પોષ વદ-૮) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પોષ, તિથિ વદ-૮) પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ,માહે…

Back to top button