હિન્દુ મરણ
કપોળનાગેશ્રીવાળા હાલ નાલાસોપારા સ્વ. હિંમતભાઇ ગંગાદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. જસવંતીબેન (ઉં. વ. ૮૬) તે મહેન્દ્ર, દિલીપ, ભરત, હિના જયંતકુમાર મહેતા તથા કલ્પના સંદીપકુમાર મહેતાના માતુશ્રી. રશ્મિ, કિશોરી તથા દીપ્તિના સાસુ. ટીંબીવાળા ગોકળદાસ વિરજી સંઘવીના દીકરી. દિશા પંક્તિ દોશી, માનસી,…
જૈન મરણ
કાળધર્મ પામેલ છેશ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયનાં વર્તમાન આચાર્ય ભોળીયા ભગવાન બા.બ્ર. પૂ. ભાઇચંદ્રજી મ.સા. કાળધર્મ પામેલ છે. ગામ : લુણી, તા. મુંદ્રા, સંસારી નામ : ધનજીભાઇ, માતા: ખીમઇબાઇ રાજપાર દેઢીયા, પિતા: રાજપાર હેમરાજ દેઢીયા, ગુરૂ : પૂ.…
સફળતા માટે નસીબ નહીં આવડત જરૂરી છે
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આપણે રોજબરોજની જિંદગીમાં અનુભવ્યું છે કે જ્યારે પણ કોઇ વ્યક્તિની સફળતા અંગે લોકો વાતો કરતા હોય છે ત્યારે તેનો શ્રેય તેના નસીબ, ફેમિલી બેકગ્રાઉન્ડ, તેને કોઇએ કરેલી સહાયતા, રાઇટર ટાઇમે રાઇટ એન્ટ્રી, લાગવગ વગેરેને આપીને…
- વેપાર
સપ્તાહના અંતે અમેરિકાના જોબ ડેટા અપેક્ષાથી મજબૂત આવતા વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ
કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વની ગત ૩૦-૩૧ જાન્યુઆરીના રોજ સમાપન થયેલી નીતિવિષયક બેઠકના અંતે અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવાની સાથે વર્તમાન વ્યાજદરની સપાટી લાંબા સમયગાળા સુધી જાળવી રાખવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતના બજાર વર્તુળોના આશાવાદ…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),રવિવાર, તા. ૪-૨-૨૦૨૫, વિંછુડો, ભદ્રા પ્રારંભ ભારતીય દિનાંક ૧૫, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી કદમી…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૪-૨-૨૦૨૪ થી તા. ૧૦-૨-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મકર રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મકર રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મકર રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર ધનુમાંથી તા. ૧૨મીએ…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૪-૨-૨૦૨૪ થી તા. ૧૦-૨-૨૦૨૪ રવિવાર, પોષ વદ-૯, વિ. સં. ૨૦૮૦, તા. ૪થી ફેબ્રુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર વિશાખા સવારે ક. ૦૭-૨૦ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૩ સુધી પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિંછુડો, ભદ્રા પ્રારંભ…
- ઉત્સવ
ગુજરાતીઓ ધનનું દાન પણ એટલી જ ઉદારતાથી કરી જાણતા હતા
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા ઓગણીસમી સદીના આરંભથી તે અંત સુધી મુંબઈના શાહ સોદાગારો ગુજરાતી ભણતા હતા અને તેઓ માત્ર ધન એકત્ર કરવામાં જ માનતા નહિ, પરંતુ ધનનું દાન પણ એટલી જ ઉદારતાથી કરી જાણતા હતા. સર જમશેદજી જીજીભાઈ હૉસ્પિટલ,…
- ઉત્સવ
વેલેન્ટાઇન્સ ડેટોકન ઓફ લવ, ટ્રેઝર ઓફ પ્લેઝર
કેન્વાસ -અભિમન્યુ મોદી વેલેન્ટાઇન્સ ડે. ઠુઠવી નાખતી ઠંડી ગઈ અને સેન્સુઅસ સ્પ્રીંગ સજીધજીને આવી. વસંત. તહેવારોની ઋતુ અને ઋતુઓનો તહેવાર. વસંતોત્સવ. વસંતપંચમી. વેલેન્ટાઇન્સ ડે. ફાગ-હોળી-ધુળેટી. પ્રેમ, લાગણી, રોમાન્સના ઘૂંટડા પીવડાવતી ઋતુ. ફેબ્યુલસ ફેબ્રુઆરી. વેલેન્ટાઇન્સ ડે એટલે મલ્ટી લેયર્ડ તહેવાર. એક…
- ઉત્સવ
રામરાજ્યમાં કરવેરા પદ્ધતિ કેવી હતી?
સીતારમનનું બજેટ તો આવી ગયું, હવે શ્રીરામના યુગમાં કરવેરા પદ્ધતિ કેવી હતી એ જોઇએ વિશેષ -મુકેશ પંડયા ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં બાળક રામ સ્થાપિત થયા પછી વડા પ્રધાને તેમના પ્રવચનમાં કહ્યું હતું કે રામમંદિરમાં રામલલા બિરાજમાન થઇ ગયા પણ હવે શું?…