આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),રવિવાર, તા. ૪-૨-૨૦૨૫, વિંછુડો, ભદ્રા પ્રારંભ ભારતીય દિનાંક ૧૫, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી કદમી…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૪-૨-૨૦૨૪ થી તા. ૧૦-૨-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મકર રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મકર રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મકર રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર ધનુમાંથી તા. ૧૨મીએ…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૪-૨-૨૦૨૪ થી તા. ૧૦-૨-૨૦૨૪ રવિવાર, પોષ વદ-૯, વિ. સં. ૨૦૮૦, તા. ૪થી ફેબ્રુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર વિશાખા સવારે ક. ૦૭-૨૦ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૩ સુધી પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિંછુડો, ભદ્રા પ્રારંભ…
- ઉત્સવ
ગુજરાતીઓ ધનનું દાન પણ એટલી જ ઉદારતાથી કરી જાણતા હતા
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા ઓગણીસમી સદીના આરંભથી તે અંત સુધી મુંબઈના શાહ સોદાગારો ગુજરાતી ભણતા હતા અને તેઓ માત્ર ધન એકત્ર કરવામાં જ માનતા નહિ, પરંતુ ધનનું દાન પણ એટલી જ ઉદારતાથી કરી જાણતા હતા. સર જમશેદજી જીજીભાઈ હૉસ્પિટલ,…
- ઉત્સવ
સિનેમાની સફ્રર (ભાગ બીજો)
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ શિર્ષકના વિભિન્ન પ્રકારફિલ્મના નામને શિર્ષક કહેવામાં આવે છે, જેવી રીતે માણસને માટે તેનું નામ અત્યંત આવશ્યક હોય છે તેવી જ રીતે ફિલ્મ માટે શિર્ષક આવશ્યક હોય છે. માણસ પહેલાં જન્મે છે, પછી તેનું નામ…
- ઉત્સવ
હિન્દી ફિલ્મોમાં માનસિક દર્દીનું યોગ્ય નિરુપણ કેમ થતું નથી?
આસિત સેન જેવા સક્ષમ દિગ્દર્શકો પણ માનસિક રોગથી પીડિત પાત્રને યર્થાત દર્શાવવામાં નિષ્ફળ રહ્યા છે! ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ જ્યારથી ફિલ્મો બનવાની શરૂઆત થઈ ત્યારથી જ કેટલીક ફિલ્મોમાં પાગલ વ્યક્તિઓનાં પાત્ર આપણે જોતા રહીએ છીએ. હોલિવુડની ફિલ્મ ‘વન્સ ફ્લ્યૂ…
- ઉત્સવ
ડિવાઈન લાઈટ
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે ડિવાઈન લાઈટ સેન્ટરના ગુરુ, મોટિવેશનલ સ્પીકર અને ફિલોસોફીના પ્રોફેસર ડો.મનોહર શુકલે અધ્યાત્મિક ક્ષેત્રે ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ૭૦વર્ષીય આ ગુરૂજી ખાસ કરીને યુવાવર્ગને મેડિટેશનની તાલીમ આપે છે. આજે ગુરૂજી મુંબઈની એક મલ્ટિકેર હૉસ્પિટલમાં…
રૉલર કૉસ્ટર રાઇડ જેવું પળે પળેરોમાંચનો અનુભવ કરાવતું એક નાટક
રંગભૂમિ -જે.ડી. મજિઠિયા કોવિડકાળ પછી દરેક વ્યવસાયની જેમ રંગભૂમિના વ્યવસાયને પણ અસર તો થઇ જ હતી. સારાં કહી શકાય એવાં નાટકોની સંખ્યા ઉત્તરોત્તર ઓછી થતી ગઇ છે. એક સમય એવો હતો જ્યારે પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, શૈલેશ દવે જેવા નાટ્યકારોથી…
- ઉત્સવ
વેલેન્ટાઇન્સ ડેટોકન ઓફ લવ, ટ્રેઝર ઓફ પ્લેઝર
કેન્વાસ -અભિમન્યુ મોદી વેલેન્ટાઇન્સ ડે. ઠુઠવી નાખતી ઠંડી ગઈ અને સેન્સુઅસ સ્પ્રીંગ સજીધજીને આવી. વસંત. તહેવારોની ઋતુ અને ઋતુઓનો તહેવાર. વસંતોત્સવ. વસંતપંચમી. વેલેન્ટાઇન્સ ડે. ફાગ-હોળી-ધુળેટી. પ્રેમ, લાગણી, રોમાન્સના ઘૂંટડા પીવડાવતી ઋતુ. ફેબ્યુલસ ફેબ્રુઆરી. વેલેન્ટાઇન્સ ડે એટલે મલ્ટી લેયર્ડ તહેવાર. એક…
- ઉત્સવ
રામરાજ્યમાં કરવેરા પદ્ધતિ કેવી હતી?
સીતારમનનું બજેટ તો આવી ગયું, હવે શ્રીરામના યુગમાં કરવેરા પદ્ધતિ કેવી હતી એ જોઇએ વિશેષ -મુકેશ પંડયા ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં બાળક રામ સ્થાપિત થયા પછી વડા પ્રધાને તેમના પ્રવચનમાં કહ્યું હતું કે રામમંદિરમાં રામલલા બિરાજમાન થઇ ગયા પણ હવે શું?…