Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વર્સોવા-વિરાર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ વિવાદમાં

    પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે નહીં: માછીમારોની ચેતવણી મુંબઈ: વર્સોવા-વિરાર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ વર્સોવા-વિરાર કિનારે આવેલા કોલીવાડ અને ત્યાંના માછીમારીના વ્યવસાયોને કાયમ માટે વિક્ષેપિત કરશે. દરમિયાન, વર્સોવા – મનોરી વચ્ચેના ૧૧ માછીમાર સંગઠનોએ આ કોસ્ટલ રોડનો વિરોધ કર્યો છે અને આરોપ…

  • ‘આધાર’નો અભાવ: વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં સમસ્યા

    મુંબઈ: આધાર નંબરના અભાવને કારણે શહેરની પાલિકા તેમજ અનુદાન મેળવતી શાળાઓ ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓના નામ યુનિફાઇડ ડિસ્ટ્રીક્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (યુડીઆઇએસઈ+) પોર્ટલ પર રજીસ્ટર કરી શકતી નથી. બેઘર અને શાળામાં નહીં ભણી શકતા ૧૨૮૦ બાળકોમાં રજિસ્ટ્રેશનથી વંચિત રહેલાઓમાં…

  • નાયગાંવમાં હાઈવે નજીક મળેલા હાડપિંજરના કેસમાં સગીર સહિત ત્રણ પકડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર નાયગાંવ નજીક મળેલા યુવકના હાડપિંજરના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સગીસ સહિત ત્રણ જણને પકડી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના વસઈ યુનિટના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર શાહુરાજ રણવરેની ટીમે હાડપિંજર મળ્યાના પાંચ દિવસમાં કેસ ઉકેલી આરોપી પક્યા સૂરજ સિંહ…

  • નેશનલ

    મોતને માત આપી ટનલમાંથી ૪૧ મજૂર બહાર આવ્યા

    ૧૭મા દિવસે જિંદગીનો જંગ જીત્યા: એનડીઆરએફ, એસડીઆરએફ અને વિદેશી એન્જિનિયરની મહેનત રંગ લાવી મોદી હૈ તો મૂમકીન હૈ: તૂટી પડેલી સિલ્કયારા ટનલમાં ફસાયેલા તમામ ૪૧ મજૂરને મંગળવારે સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી, કેન્દ્રના…

  • નેશનલ

    વિમાન ફસાયું:

    નૌકાદળનું પી-૮-એ વિમાન મરિન કૉર્પ્સ બૅઝ હવાઈ ખાતે સોમવારે રનવે છોડીને હવાઈસ્થિત કૅનેહે ખાતે છીછરા પાણીમાં ફસાઈ ગયું હતું. પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા અખાતમાં ફસાયેલા મોટા કદના આ વિમાનમાંથી સંપૂર્ણ ઈંધણ બહાર કાઢી લેવામાં આવ્યું હતું. જોકે, આ વિમાનને પાણીમાંથી…

  • ગુજરાતમાં માવઠાથી નુકસાની સામે વિશેષ પેકેજ નહીં: એસડીઆરએફ મુજબ જ સહાય મળશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતમાં શનિવારથી સોમવાર સુધીના ત્રણ દિવસ સર્જાયેલી માવઠાંની આપત્તિથી ખેતીવાડીને થયેલા પારાવાર નુકસાન સામે વળતર આપવા માટે ગુજરાત સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કરવાને બદલે એસડીઆરએફ એટલે કે દર વખતે કુદરતી આપત્તિ વખતે ૩૩ ટકા નુકસાન સામે…

  • ઈઝરાયલ અને હમાસ વધુ બે દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા સંમત

    તેલ એવીવ, તા.૨૮ : ઈઝરાયલ અને હમાસ સોમવાર પછી પણ યુદ્ધવિરામ વધુ બે દિવસ માટે લંબાવવા સંમત થયા છે. આને પગલે આતંકવાદીઓના કબજામાં રહેલા બાન અને ઈઝરાયલની જેલમાં રહેલા પેલેસ્ટાઈન કેદીઓ વચ્ચે વધુ આદાનપ્રદાનની તેમ જ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના…

  • ઈંદિરા ગાંધીનું શાસન ઍન્કાઉન્ટર અને હત્યાથી દૂષિત હતું: કેસીઆર

    વારાંગલ (તમિળનાડુ): જો કૉંગ્રેસને સત્તા પર લાવવામાં આવશે તો અમે રાજ્યમાં ફરી ‘ઈંદિરામ્મા રાજ્યમ’ લાવીશું એ પ્રકારના નિવેદનને મામલે કૉંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે ઈંદિરા ગાંધીનું શાસન ઍન્કાઉન્ટર, ગોળીબારો અને હત્યાથી દૂષિત…

  • તેલંગણામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત: ગુરુવારે મતદાન

    હૈદરાબાદ: મંગળવારે સાંજે પાંચ કલાકે તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત થયા હતા. ચીફ ઈલેક્ટોરલ ઓફિસર વિકાસ રાજે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે “હાલમાં સાંજના પાંચ વાગ્યા છે અને મૌન સમયગાળો શરૂ થયો છે. ભારતના ચૂંટણીપંચે વિવિધ…

  • અનામતમાં વધારાને પડકારતી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા: જેડીયુ

    નવી દિલ્હી: બિહારમાં તાજેતરમાં જ સામાજિક રીતે પછાત અને વંચિત વર્ગના લોકો માટે અનામતમાં કરવામાં આવેલા વધારાને પડકારતી પટણા હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા જનતા દળ (યુ)-જેડીયુના પ્રમુખ રાજીવ રંજન સિંહ (લાલન)એ વ્યક્ત કરી…

Back to top button