Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ગુજરાતમાં માવઠાથી નુકસાની સામે વિશેષ પેકેજ નહીં: એસડીઆરએફ મુજબ જ સહાય મળશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતમાં શનિવારથી સોમવાર સુધીના ત્રણ દિવસ સર્જાયેલી માવઠાંની આપત્તિથી ખેતીવાડીને થયેલા પારાવાર નુકસાન સામે વળતર આપવા માટે ગુજરાત સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કરવાને બદલે એસડીઆરએફ એટલે કે દર વખતે કુદરતી આપત્તિ વખતે ૩૩ ટકા નુકસાન સામે…

  • ઈઝરાયલ અને હમાસ વધુ બે દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા સંમત

    તેલ એવીવ, તા.૨૮ : ઈઝરાયલ અને હમાસ સોમવાર પછી પણ યુદ્ધવિરામ વધુ બે દિવસ માટે લંબાવવા સંમત થયા છે. આને પગલે આતંકવાદીઓના કબજામાં રહેલા બાન અને ઈઝરાયલની જેલમાં રહેલા પેલેસ્ટાઈન કેદીઓ વચ્ચે વધુ આદાનપ્રદાનની તેમ જ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના…

  • ઈંદિરા ગાંધીનું શાસન ઍન્કાઉન્ટર અને હત્યાથી દૂષિત હતું: કેસીઆર

    વારાંગલ (તમિળનાડુ): જો કૉંગ્રેસને સત્તા પર લાવવામાં આવશે તો અમે રાજ્યમાં ફરી ‘ઈંદિરામ્મા રાજ્યમ’ લાવીશું એ પ્રકારના નિવેદનને મામલે કૉંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે ઈંદિરા ગાંધીનું શાસન ઍન્કાઉન્ટર, ગોળીબારો અને હત્યાથી દૂષિત…

  • તેલંગણામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત: ગુરુવારે મતદાન

    હૈદરાબાદ: મંગળવારે સાંજે પાંચ કલાકે તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત થયા હતા. ચીફ ઈલેક્ટોરલ ઓફિસર વિકાસ રાજે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે “હાલમાં સાંજના પાંચ વાગ્યા છે અને મૌન સમયગાળો શરૂ થયો છે. ભારતના ચૂંટણીપંચે વિવિધ…

  • અનામતમાં વધારાને પડકારતી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા: જેડીયુ

    નવી દિલ્હી: બિહારમાં તાજેતરમાં જ સામાજિક રીતે પછાત અને વંચિત વર્ગના લોકો માટે અનામતમાં કરવામાં આવેલા વધારાને પડકારતી પટણા હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા જનતા દળ (યુ)-જેડીયુના પ્રમુખ રાજીવ રંજન સિંહ (લાલન)એ વ્યક્ત કરી…

  • મધ્ય પ્રદેશમાં ભાજપ પાંચમી વખત સરકાર બનાવશે: ચૌહાણ

    ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી ત્રણ ડિસેમ્બરે રાજ્યમાં પાંચમી વખત સરકાર બનાવશે.મહિલાઓ માટે તેમની સરકારની મુખ્ય ‘લાડલી બેહના યોજના’ નો ઉલ્લેખ કરતા, ચૌહાણે સોમવારે રાત્રે સિહોર જિલ્લાના બુધની ખાતે…

  • પારસી મરણ

    ઝીનોબીયા માણેક મેહતા તે મરહુમો મેહરૂ તથા માણેક મેહતાના દીકરી. તે ઝરીર મેહતા તથા મરહુમો બેહરામ મેહેતા, ઓસ્તી આબાન ચારના, ખોરશેદ દીક તથા ગુલશન દાવરના બહેન. તે ફીરૂઝી મેહતાના નણંદ. તે એરવદ યઝદી ચારનાના સાલીજી. તે કૈઝાદ દીક, કયોમર્ઝ દાવર,…

  • હિન્દુ મરણ

    મુંબઈ નિવાસી સ્વ. જયંતીલાલ મોહનલાલ ઠાકરના મોટાપુત્ર સ્વ. મધુસુદન ઠાકરના પત્ની વીણાબેન. તે આરતીબેન નિલેશ ભટ્ટ, જીજ્ઞેશ અને ભાવેશના માતા તા. ૨૭-૧૧-૨૩ના મુંબઈમાં અવસાન થયું છે. એમની પ્રાર્થના સભા ગુરુવાર તા. ૩૦-૧૧-૨૩ ના નિવાસસ્થાને ૨૦૫, ઇ વિંગ, ૩૧, મનિષ નગર,…

  • જૈન મરણ

    દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈનઆંબરડી (ધારી), હાલ મલાડ સ્વ. અનિલાબેન ઝાટકીયા (ઉં. વ. ૭૬) તા.૨૫/૧૧/૨૦૨૩ શનિવારના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. પ્રવીણચંદ્ર ત્રંબકલાલ ઝાટકીયાના પત્ની. તે જીતેન, ભાવિન, શિલ્પા જયેશ બેનાની. દર્શના ભરતકુમાર દોશીના માતુશ્રી. સ્વ જીવીબેન મણીલાલ દોશીના સુપુત્રી. તે મનીષા…

  • સ્પોર્ટસ

    ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે ફટકારી પોતાની પ્રથમ ટી-૨૦ સદી

    ગુવાહાટી: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે તેની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની ત્રીજી મેચમા ૫૨ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની ઇનિંગ્સની મદદથી ભારતે ૨૨૨ રન ફટકાર્યા હતા. તે ઓસ્ટ્રેલિયા સામે…

Back to top button