Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • બિલ્ડિંગ બાંધકામના મજૂરો માટે યુનિક આઈડેન્ટિફાયર ફરજિયાત બનશે

    નવી દિલ્હી, તા. ૨૮ : પરપ્રાંતી શ્રમિકોના હક્કોનું રક્ષણ કરવા સરકાર બિલ્ડિંગ અને બાંધકામના મજૂરો માટે યુનિક આઈડેન્ટિફાયર ફરજિયાત બનાવશે એવી જાહેરાત સરકારે બુધવારે કરી હતી. આ આઈડેન્ટિફાયરને આધાર કાર્ડ સાથે લિન્ક કરાશે તેમ જ ઈ-શ્રમ ડેટાબેઝમાં એની વિગતો નાખવામાં…

  • અમેરિકાએ એક વર્ષમાં ૧.૪૦ લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા

    વૉશિંગ્ટન: યુએસએએ સ્થાનિક વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવી જાન્યુઆરી ૨૦૨૪માં ૨૦,૦૦૦ એચવનબી અરજદારોને વીઝા મંજૂરીની મહોર મારવાનો નિર્ણય લીધો હોવાથી ભારતને થોડો ફાયદો થશે. આ વર્ષે, યુએસએ ભારતની વિઝાની માગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રયાસ કર્યો હોવાનું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે…

  • સાઉદીએ વિદેશી ઘરેલુ કામદારો માટેના વિઝાના નિયમો કડક બનાવ્યા

    સાઉદી: સાઉદી અરબે પોતાના અવિવાહિત નાગરિકો માટે વિદેશી ઘરેલું કામદારો માટેના વિઝાના નિયમો કડક બનાવ્યા છે અને નવા નિયમો હેઠળ ૨૪ વર્ષથી ઓછી ઉંમરના અવિવાહિત નાગરિકો પોતાના કામકાજ માટે વિદેશી નાગરિકોને રાખી શકશે નહીં. સાઉદી સરકારની અધિકૃત વેબસાઇટ ‘ઉદી ગેજેટ’…

  • નવાઝ શરીફને બે કેસમાં નિર્દોષછોડતી પાકિસ્તાનની કોર્ટ

    ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના બે કેસમાં ઈસ્લામાબાદ હાઈ કોર્ટે બુધવારે નિર્દોષ છોડ્યા હતા. એવનફ્રીલ્ડ પ્રોપર્ટી કેસમાં અને અલ-અઝિઝિયા કેસમાં વર્ષ ૨૦૧૮માં શરીફને એક કોર્ટે ગુનેગાર જાહેર કર્યા હતા. આ બંને કેસમાં અનુક્રમે ૧૦ વર્ષની અને સાત…

  • ચીનમાં ફેલાયેલા વાઈરસને પગલે ગુજરાતની હૉસ્પિટલો સજ્જ થઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ચીનમાં ફેલાયેલા વાયરસને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) હરકતમાં આવ્યું છે. એએમસી હૉસ્પિટલમાં જરૂરી દવા ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે. હૉસ્પિટલમાં જરૂરી દવા, ઓક્સિજન રાખવા સૂચના અપાઇ છે. વેન્ટિલેટર આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. મળતી માહિતી…

  • લાઉડસ્પીકર પર ૧૦ મિનિટની અઝાન ધ્વનિ પ્રદૂષણ ના ગણાય: ગુજરાત હાઈ કોર્ટ

    અમદાવાદ: અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગણી કરતી પીઆઈએલને ગુજરાત હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે આઝાન માટેના સ્પીકરથી અવાજનું પ્રદૂષણ થતું નથી કારણ કે તે ૧૦ મિનિટથી ઓછા સમય માટે જ ચાલે છે.…

  • જાપાનના ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો રોડ-શૉ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇનવેસ્ટર સમિટ ૨૦૨૪ના ભાગરૂપે જાપાન પ્રવાસના ચોથા દિવસે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસ પ્રોફેશનલ્સ સાથે રોડ-શૉ યોજ્યો હતો. ગુજરાતમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ…

  • ગુજરાતમાં માવઠાં બાદ ઠંડીનો ચમકારો: નલિયા ૧૨ ડિગ્રી સાથે સૌથી ઠંડુ મથક

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ૧૩ શહેરોમાં તાપમાન ૨૦ ડિગ્રીથી નીચું પહોંચ્યું છે. ૧૨ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. શિયાળાની શરૂઆત પણ કડકડતી થઈ છે. શહેરોના મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી ઘટાડો થતા દિવસે પણ…

  • પારસી મરણ

    બમન નસરવાનજી બચા તે જરૂ બમન બચાના ધણી. તે મરહુમો નસરવાનજી અને આલામાઈ બચાના દીકરા. તે બેહેરાજ નોઝર કોલાહ અને જેસમીન ફીરદોસ બચાના બાવાજી. તે ફીરદોસ ફરેદુન બચા તથા મરહુમ નોઝર તેહેમુરસ કોલાહના સસરાજી. તે સાવક તથા મરહુમો સોલી અને…

  • હિન્દુ મરણ

    સોરઠિયા બ્રહ્મક્ષત્રિયમૂળગામ અમરેલી, હાલ બોરીવલી સ્વ. જેઠાલાલ ભાણજી પડીયાના પત્ની વિજ્યાબેન (ઉં.વ.૮૪) તે સ્વ. મીનાબેન ઈન્દ્રવદન, હરેશભાઈ, પંકજભાઈ, ઈલાબેન નયન, કિરીટભાઈના માતા. સ્વ. ચંદુલાલ, સ્વ. મગનભાઈ, સ્વ. ચંપકભાઈ, સ્વ. કમળાબેન જમનાદાસ, સ્વ. લીલાવંતીબેન પ્રાણજીવનદાસ, સ્વ. દિવાળીબેન ગોરધનદાસ, સ્વ. સરસ્વતીબેન રામજીભાઈના…

Back to top button