જમ્મુ અને કાશ્મીરમાં ઇડીના દરોડા
શ્રીનગર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં અઢીસો કરોડના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં છ સ્થળો દરોડા પાડ્યા હતા. દરોડામાં જમ્મુ અને કાશ્મીર સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેનનાં પરિસરનો સમાવેશ થાય છે. આ છેતરપિંડીનો કેસ બોગસ જેલમ કોઓપરેટિવ હાઉસિંગ બિલ્ડીંગ…
સચિન જીઆઇડીસીમાં બ્લાસ્ટ: સાતનાં મોત
૧૦ કલાક બાદ મૃતદેહો મળ્યા: ૨૬ કામદારો ઘાયલ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતની સચિન જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર કંપનીમાં બુધવારે બ્લાસ્ટ બાદ ફાટી નીકળેલી ભીષણ આગમાં પ્લાન્ટની સાથે કારીગરો અને કર્મચારીઓ લપેટમાં આવતા ૨૬ દાઝી ગયા હતા અને સાત લોકો…
ખેડામાં લઠ્ઠાકાંડની આશંકા: પાંચનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ખેડા જિલ્લાના નડિયાદના બિલોદરામાં અને બગડુ ગામમાં શંકાસ્પદ પીણું પીધા બાદ પાંચ યુવકોના ટપોટપ મોત થયા હતા. જ્યારે એક યુવકે આંખોની રોશની ગુમાવી હોવાનું જાણવા મળ્યુ હતું. જિલ્લામાં એકસાથે પાંચ યુવકોના મોત થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો…
પારસી મરણ
હૈદ્રાબાદઅરમાઇટી એન. મેહેરહોમજી (ઉં.વ. ૯૦) તા. ૧૨ નવેમ્બરે ગુજરી ગયા છે. તે મરહુમ નોશીર એસ. મેહેર હોમજીના વાઇફ. મરહુમ દિનામાઇ એમ. લેન્ટીનના દીકરી. ગુલ એમ. મિસ્ત્રી અને મરહુમ ડો. પૂતળી લેન્ટીનના બહેન.નવલ મેહેરજી અંકલેસરીયા તે ગુલ નવલ અંકલેસરીયાના ખાવિંદ. તે…
હિન્દુ મરણ
વાગડ લોહાણાગામ આઘોઈ, હાલે અમદાવાદના સ્વ.જયાબેન કેશવજી રૈયાના પુત્ર શરદ (ઉં.વ. ૫૨) તા. ૨૮-૧૧-૨૩, મંગળવારે શ્રીજીશરણ પામ્યા છે. તે હેતલબેનના પતિ. માહીના પિતા. રંજન દીપકકુમાર ઠક્કર, સ્વ. જાગેશ, કુસુમ રાજેશ ઠક્કરના ભાઈ. જહાનવીબેનના દિયર. પરી, દીશાંકના કાકા. સ્વ. મોહનલાલ ગાંગજી…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનરાજકોટ, હાલ ઘાટકોપર સતીષ કિશોરભાઈ મહેતા (ઉં.વ. ૭૫) તે નયનાના પતિ. પ્રશાંત, હર્ષિલના પિતા. મીકી, ડિમ્પલના સસરા. જિતેન્દ્રભાઈ, સ્વ. જગદીશભાઈ, વર્ષાબેન મુકેશભાઈ લાખાણીના ભાઈ. વિજય જગદીશભાઈ દોશી, હિના સંજયભાઈ શેઠના બનેવી મંગળવાર, તા. ૨૮-૧૧-૨૩ના અરિહંતશરણ થયા છે.…
- સ્પોર્ટસ
ટી-૨૦ વર્લ્ડ કપ માટે તમામ ૨૦ ટીમો નક્કી, યુગાન્ડાએ પ્રથમ વખત કર્યું ક્વોલિફાય
વિંડહોક (નામીબિયા): યુગાન્ડાએ ઈતિહાસ રચ્યો છે અને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ક્વોલિફાય કર્યું છે. યુગાન્ડાએ આફ્રિકા રિજન ક્વોલિફાયરમાં રવાંડાને નવ વિકેટે હરાવીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. યુગાન્ડાની જીત સાથે જ ઝિમ્બાબ્વે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માંથી બહાર થઈ ગયું…
- સ્પોર્ટસ
રાયપુરમાં પ્રથમવાર ટીમ ઇન્ડિયા રમશે ટી-૨૦ મેચ: શ્રેયસ ઐય્યરની થશે વાપસી
રાયપુર: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી-૨૦ સીરિઝની ચોથી મેચ આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે. ભારતે પ્રથમ બે મેચ જીતી હતી. આ પછી ઑસ્ટ્રેલિયાએ ત્રીજી મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા હવે શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં…
- સ્પોર્ટસ
રાહુલ દ્રવિડ જ રહેશે ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ, બીસીસીઆઇની જાહેરાત
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) એ જાહેરાત કરી હતી કે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. બીસીસીઆઇએ તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો. ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિક્રમ રાઠોડ બેટિંગ કોચ, પારસ મ્હામ્બરે બોલિંગ…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ત્રણ ફોર્મેટ, ત્રણ ટીમ, ત્રણ કેપ્ટન
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટી-૨૦માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરશે. જ્યારે કેએલ રાહુલને વન-ડેમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી…