Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ધર્મતેજ

    સફેદ ચહેરો (ભાગ-૧૭)

    ‘દેસાઇભાઇ!’ ધીરજ તીખા અવાજે બોલ્યો, ‘બીજાઓની જેમ મને બેવકૂફ માનવાની ભૂલ કરશો નહિ. તપાસ કરતાં મને જાણવા મળ્યું છે કે એ લાકડાંની કોટડી જેવા મકાનમાં જે છોકરીઓ કેદ હતી. એની પાછળ એક છૂપો માર્ગ અમે શોધી કાઢ્યો છે કનુ ભગદેવ…

  • ધર્મતેજ

    ‘વૈષ્ણવ જન’ અને ગીતામાં ભક્તના લક્ષણ

    વિશેષ -રાજેશ યાજ્ઞિક અગાઉ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રમાણે ચાર પ્રકારના ભક્ત વિશે જાણ્યું. હવે આપણે આગળ જાણીએ કે ભગવાને શ્રી ગીતાજીમાં ભક્તમાં કેવા લક્ષણો હોય છે તે માટે શું કહ્યું છે. અને કઈ રીતે નરસિંહ મહેતાના પદ વૈષ્ણવ જનમાં…

  • ધર્મતેજ

    સંતોષ અને સુખ

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં નિંદા-સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તના ગુણ-કથન કર્યા પછી ભગવાન કૃષ્ણ હવે સંતોષી ભક્તને પોતાના પ્રિય ભક્તમાં સ્થાન આપે, તે સમજીએ.ભગવાન કહે છે-લધ્ટૂશ્ર્ળજ્ઞ ્રૂજ્ઞણ ઇંજ્ઞણરુખટ્ર ॥હા, ભગવાનને પ્રિય ગુણમાં એક વિશેષ ગુણ છે- સંતોષ.એક મનુષ્યને જીવન જીવવા…

  • મનનું મારણ મન છે

    મનન -હેમુ-ભીખુ અષ્ટાવક્ર ગીતાના પ્રારંભમાં જ આમ કહી દેવાયું છે કે તે મનના ધર્મો છે તમારા નહીં. આ વાત ધર્મ-અધર્મ તથા સુખ-દુ:ખ માટે કહેવાઈ છે. અષ્ટવક્ર ગીતાની મજા જ આ છે કે તે શરૂઆતમાં જ તમારી ઘણી બધી પૂર્ણ ધારણાઓ…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • મુંબઈગરાને મળશે વધારાનું પાણી

    ગંદા પાણી પર પ્રક્રિયા કરનારા ડિસેલિનેશન પ્રોજેક્ટનું કામ ઝડપી બનશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈનો પાણીપુરવઠો સંપૂર્ણપણે ચોમાસા પર આધાર રાખતો હોય છે. મુંબઈને સાત જળાશયોમાંથી પ્રતિદિન ૩,૮૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. વધતી જતી વસતી સામે વધતી પાણીની…

  • મુંબઈમાં મરાઠા સમાજ અને ઓપન કેટેગરીનો સર્વે ૧૦૦ ટકા પૂરો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ૨૩ જાન્યુઆરી, ૨૦૨૪થી પહેલી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીના સમયગાળામાં મરાઠા સમુદાય અને ઓપન કેટેગરીના નાગરિકોનો સર્વેક્ષણ ૧૦૦ ટકા પૂરો કરી દેવામાં આવ્યો હોવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ શનિવારે કરી હતી. મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચના નિર્દેશ મુજબ મુંબઈમાં ૨૩…

  • નેશનલ

    રામજન્મભૂમિ ચળવળના ‘સારથિ’નું સર્વોચ્ચ સન્માન લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન

    નવી દિલ્હી: રામજન્મભૂમિ આંદોલનના ‘સારથિ’ ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવી છે. જેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. મોદીએ એક્સ પર…

  • ઉલ્હાસનગરના પોલીસ સ્ટેશનમાં ગોળીબાર ભાજપના વિધાનસભ્યની ધરપકડ

    ઉલ્હાસનગર: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં જમીન વિવાદ અંગે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના નેતાને ગોળી મારીને ઘાયલ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યની ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ પોલીસ કમિશનર દત્તાત્ર્ય શિંદેએ મીડિયાને જણાવ્યું હતું કે કલ્યાણના ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે…

  • યશસ્વી પછી બુમરાહની પણ કમાલથી ભારત વિજયની દિશામાં

    વિશાખાપટ્ટનમ: પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડે પ્રથમ મૅચ ૨૮ રનથી જીતીને ભારતને આંચકો આપ્યો હતો, પરંતુ બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શુક્રવારના પહેલા દિવસે બ્રિટિશરો પર અંકુશ જમાવ્યા પછી શનિવારના બીજા દિવસે પરાજય તરફ ધકેલ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં યશસ્વી જયસ્વાલની પ્રથમ…

Back to top button