સુભાષિતનો રસાસ્વાદ
शतं विहाय भोक्तव्यं, सहस्त्रं स्नान माचरेत् ॥लक्षं विहाय दातव्यं, कोटीं त्यकत्वा हरिं भजेत ॥ 44 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ:સો કામ છોડીને ભોજન કરવું જોઇએ, હજાર કામ છોડીને સ્નાન કરવું જોઇએ, લાખ કામ છોડીને દાન કરવું જોઇએ, અને કરોડો કામ છોડીને…
- ધર્મતેજ
ગાઢા ક્સુંબલ ૨ંગથી ૨ંગાયેલાં દેવાયત આહિરનાં ભક્તિ કાવ્યો
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મૂળ યદુવંશી યાદવ-આહિ૨ જ્ઞાતિ ગોકુળ, મથુ૨ા અને વ્રજના ચો૨ાશી ગામોમાં વસવાટ ક૨તી હતી અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે પા૨ક૨ પ્રદેશમાં આવી ત્યા૨થી શરૂ ક૨ીને વઢિયા૨, વાગડ, કચ્છ અને સૌ૨ાષ્ટ્રના વિધવિધ વિસ્તા૨ોમાં વસવાટ ર્ક્યો એમાં થઈ ગયેલા…
- ધર્મતેજ
શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)(ટ) રામકૃષ્ણદેવે હઠયોગની સાધના પણ કરી હતી. આ સાધનામાં તેમના ગુરુ કોણ હતા અને તેમની સાધનાનું સ્વરૂપ કયા પ્રકારનું હતું, તેનો વિશેષ ઉલ્લેખ મળતો નથી, પરંતુ તેમણે હઠયોગની સાધના કરી હતી તેવા ઉલ્લેખો મળે છે. એક…
- ધર્મતેજ
અર્થથી પર, અનર્થથી પણ પર
ચિંતન -હેમંતવાળા અસ્તિત્વ શું છે અને શું નથી તે માટે જુદા જુદા અભિપ્રાય અપાતા રહ્યા છે. તેમાં પણ જ્યારે બે વિરોધીમાંથી એકની પસંદગી કરવામાં આવે તો અસ્તિત્વના એક વિશાળ પાસાની જાણે આપમેળે બાદબાકી થઈ જાય છે. સમગ્રતાને સમજવા માટે આ…
- ધર્મતેજ
સંતોષ અને સુખ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં નિંદા-સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તના ગુણ-કથન કર્યા પછી ભગવાન કૃષ્ણ હવે સંતોષી ભક્તને પોતાના પ્રિય ભક્તમાં સ્થાન આપે, તે સમજીએ.ભગવાન કહે છે-લધ્ટૂશ્ર્ળજ્ઞ ્રૂજ્ઞણ ઇંજ્ઞણરુખટ્ર ॥હા, ભગવાનને પ્રિય ગુણમાં એક વિશેષ ગુણ છે- સંતોષ.એક મનુષ્યને જીવન જીવવા…
- ધર્મતેજ
જ્ઞાન અને વૈરાગ્યરૂપી દૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે
માનસ મંથન -મોરારિબાપુ આંખ બે પ્રકારની હોય છે. ક્ક્રૂળણ રુરૂફળઉં ણ્રૂણ ઈફઉંળફિ ‘માનસ’ કહે છે બે આંખો હોય છે- જ્ઞાન અને વૈરાગ્યની. આ બે આંખો તમને શાસ્ત્રથી પણ નથી મળતી. હા, તમારા જીવનમાં શાસ્ત્રથી જેમણે જ્ઞાન, વૈરાગ્ય પ્રાપ્ત કર્યા છે,…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- નેશનલ
રામજન્મભૂમિ ચળવળના ‘સારથિ’નું સર્વોચ્ચ સન્માન લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન
નવી દિલ્હી: રામજન્મભૂમિ આંદોલનના ‘સારથિ’ ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવી છે. જેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. મોદીએ એક્સ પર…
મુંબઈમાં મરાઠા સમાજ અને ઓપન કેટેગરીનો સર્વે ૧૦૦ ટકા પૂરો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ૨૩ જાન્યુઆરી, ૨૦૨૪થી પહેલી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીના સમયગાળામાં મરાઠા સમુદાય અને ઓપન કેટેગરીના નાગરિકોનો સર્વેક્ષણ ૧૦૦ ટકા પૂરો કરી દેવામાં આવ્યો હોવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ શનિવારે કરી હતી. મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચના નિર્દેશ મુજબ મુંબઈમાં ૨૩…
અડવાણીને ભારતરત્ન ભારતના વિકાસમાં અડવાણીનો દમદાર ફાળો: શરદ પવાર
મુંબઈ: ભારતીય જનતા પક્ષના મહારથી અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એનાયત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બદલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના સ્થાપક શરદ પવારે રાજીપો વ્યક્ત કર્યો હતો. દેશના વિકાસમાં અડવાણીનું દમદાર યોગદાન…