Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 30 of 316
  • ધર્મતેજ

    શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)(ટ) રામકૃષ્ણદેવે હઠયોગની સાધના પણ કરી હતી. આ સાધનામાં તેમના ગુરુ કોણ હતા અને તેમની સાધનાનું સ્વરૂપ કયા પ્રકારનું હતું, તેનો વિશેષ ઉલ્લેખ મળતો નથી, પરંતુ તેમણે હઠયોગની સાધના કરી હતી તેવા ઉલ્લેખો મળે છે. એક…

  • મનનું મારણ મન છે

    મનન -હેમુ-ભીખુ અષ્ટાવક્ર ગીતાના પ્રારંભમાં જ આમ કહી દેવાયું છે કે તે મનના ધર્મો છે તમારા નહીં. આ વાત ધર્મ-અધર્મ તથા સુખ-દુ:ખ માટે કહેવાઈ છે. અષ્ટવક્ર ગીતાની મજા જ આ છે કે તે શરૂઆતમાં જ તમારી ઘણી બધી પૂર્ણ ધારણાઓ…

  • ધર્મતેજ

    સંતોષ અને સુખ

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં નિંદા-સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તના ગુણ-કથન કર્યા પછી ભગવાન કૃષ્ણ હવે સંતોષી ભક્તને પોતાના પ્રિય ભક્તમાં સ્થાન આપે, તે સમજીએ.ભગવાન કહે છે-લધ્ટૂશ્ર્ળજ્ઞ ્રૂજ્ઞણ ઇંજ્ઞણરુખટ્ર ॥હા, ભગવાનને પ્રિય ગુણમાં એક વિશેષ ગુણ છે- સંતોષ.એક મનુષ્યને જીવન જીવવા…

  • ધર્મતેજ

    જ્ઞાન અને વૈરાગ્યરૂપી દૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે

    માનસ મંથન -મોરારિબાપુ આંખ બે પ્રકારની હોય છે. ક્ક્રૂળણ રુરૂફળઉં ણ્રૂણ ઈફઉંળફિ ‘માનસ’ કહે છે બે આંખો હોય છે- જ્ઞાન અને વૈરાગ્યની. આ બે આંખો તમને શાસ્ત્રથી પણ નથી મળતી. હા, તમારા જીવનમાં શાસ્ત્રથી જેમણે જ્ઞાન, વૈરાગ્ય પ્રાપ્ત કર્યા છે,…

  • ધર્મતેજ

    અર્થથી પર, અનર્થથી પણ પર

    ચિંતન -હેમંતવાળા અસ્તિત્વ શું છે અને શું નથી તે માટે જુદા જુદા અભિપ્રાય અપાતા રહ્યા છે. તેમાં પણ જ્યારે બે વિરોધીમાંથી એકની પસંદગી કરવામાં આવે તો અસ્તિત્વના એક વિશાળ પાસાની જાણે આપમેળે બાદબાકી થઈ જાય છે. સમગ્રતાને સમજવા માટે આ…

  • ધર્મતેજ

    મમતાને મટાડવા માટેનો વલવલાટ મામદશાની વિનતિ

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ગુજરાતી સંતસાહિત્યમાં અનેક મુસ્લિમ સંતોની ભજનવાણી પણ પ્રાપ્ત થાય છે. આવા મુસ્લિમ સંતોની કાજી મામદશાનાં ભજનોનું સ્થાન ભારે મહત્ત્વનું છે. તેઓ કાજી હતા, ન્યાય તોળવાનું કામ કરતા, પણ તે સમયના ભારે પ્રખ્યાત અને માનવ –…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધર્મતેજ

    સફેદ ચહેરો (ભાગ-૧૭)

    ‘દેસાઇભાઇ!’ ધીરજ તીખા અવાજે બોલ્યો, ‘બીજાઓની જેમ મને બેવકૂફ માનવાની ભૂલ કરશો નહિ. તપાસ કરતાં મને જાણવા મળ્યું છે કે એ લાકડાંની કોટડી જેવા મકાનમાં જે છોકરીઓ કેદ હતી. એની પાછળ એક છૂપો માર્ગ અમે શોધી કાઢ્યો છે કનુ ભગદેવ…

  • ધર્મતેજ

    ‘વૈષ્ણવ જન’ અને ગીતામાં ભક્તના લક્ષણ

    વિશેષ -રાજેશ યાજ્ઞિક અગાઉ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રમાણે ચાર પ્રકારના ભક્ત વિશે જાણ્યું. હવે આપણે આગળ જાણીએ કે ભગવાને શ્રી ગીતાજીમાં ભક્તમાં કેવા લક્ષણો હોય છે તે માટે શું કહ્યું છે. અને કઈ રીતે નરસિંહ મહેતાના પદ વૈષ્ણવ જનમાં…

  • અડવાણીને ભારતરત્ન ભારતના વિકાસમાં અડવાણીનો દમદાર ફાળો: શરદ પવાર

    મુંબઈ: ભારતીય જનતા પક્ષના મહારથી અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એનાયત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બદલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના સ્થાપક શરદ પવારે રાજીપો વ્યક્ત કર્યો હતો. દેશના વિકાસમાં અડવાણીનું દમદાર યોગદાન…

Back to top button