Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • મુંબઈ-નાગપુર જુલાઈથી આઠ કલાકમાં ભરવીરથી ઈગતપુરી તબક્કો સોમવારથી ખુલ્લો મુકાયો

    મુંબઈ: મુંબઈથી નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં ઈગતપુરીથી આમણે છેલ્લા તબક્કાનું 90 કામ પૂરું થઇ ગયું છે. એમએસઆરડીસીએ બાકીનું કામ ઝપડી પૂરું કરવાની નેમ ધરાવતું હોઇ જુલાઈના અંત સુધીમાં આ તબક્કો પણ પરિવહન માટે ખુલ્લો મુકાશે. જુલાઈમાં આ છેવટનો તબક્કો…

  • અંધેરી, વરલી અને વિક્રોલીમાં નવા સ્વિમિંગ પૂલ ખુલ્લા મુકાશે

    વહેલો તે પહેલોના ધોરણે છ માર્ચથી ઓનલાઈન રજિસ્ટે્રશનસ્કૂલના વિદ્યાર્થી, સિનિયર સિટિઝન અને દિવ્યાંગોને ફીમાં રાહત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી દિવસમાં વધુ ત્રણ નવા સ્વિમિંગ મુંબઈગરા માટે ખુલ્લા મુકવામાં આવવાના છે. અંધેરી (પૂર્વ), વરલી અને વિક્રોલીમાં ચાલુ થનારા સ્વિમિંગ પૂલ માટે…

  • ઇડી દ્વારા જપ્ત કરાયેલી પ્રોપર્ટી લૉ ટ્રિબ્યુનલ મુક્ત કરી શકે: હાઇ કોર્ટ

    મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે કહ્યું છે કે જો ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016માં દર્શાવેલ શરતો પૂરી થાય તો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જોડાયેલ મિલકતોને મુક્ત કરી શકે છે. એનસીએલટીને કોર્પોરેટ દેવાદાર સામે કાર્યવાહીનો અંત કરવાની…

  • આમચી મુંબઈ

    જય મહાદેવ…:

    શિવરાત્રી નજીક આવી છે ત્યારે ઘાટકોપરના જંગલેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શંકરની 18 ફૂટની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (અમય ખરાડે)

  • વસઈ-વિરાર વિકાસ યોજનાની પ્રક્રિયા શરૂ

    વસઈ: વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 20 વર્ષ માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે 45 લાખની વસ્તીને ધારીને આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ વિકાસ કામો માટે નવુ રિઝર્વેશન કરવામાં આવશે. ડેવલપમેન્ટ પ્લાન નવેમ્બર…

  • આમચી મુંબઈ

    અસુવિધા….:

    સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે પણ તેની માટે કોઇ નક્કર પગલાં લેવાઇ રહ્યા હોવાનું જણાતું નથી. તેનું ઉદાહરણ છે વડાલા ખાતેના ટિકિટ વેન્ડિંગ મશીનો. વડાલા સ્ટેશન પર પનવેલ તરફના ટિકિટ વિન્ડો ખાતે ચાર-ચાર મશીન બંધ…

  • 15 વર્ષ અગાઉ બળાત્કાર ગુજારવા પ્રકરણે બૉયફ્રેન્ડ સામે ગુનો

    થાણે: જાલના શહેરમાં 15 વર્ષ અગાઉ બૉયફ્રેન્ડે બળાત્કાર ગુજાર્યો હોવાનો દાવો 31 વર્ષની પરિણીત મહિલાએ કરતાં નવી મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપીના ભાઈએ ગર્ભપાત માટે દબાણ કરી પરિવારજનોને ધમકી આપી હોવાનો આક્ષેપ પણ મહિલાએ કર્યો હતો.ખાંદેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ…

  • મૂડીઝે વર્ષ 2024નાં ભારતના વિકાસ દરનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો

    નવી દિલ્હી: વૈશ્વિક અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝ આજે વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ પડકારજનક રહી હોવા છતાં ભારતની મજબૂત આર્થિક કામગીરીને ધ્યાનમાં લેતાં વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2024 માટે દેશનાં આર્થિક વિકાસદરનો અંદાજ જે અગાઉ 6.1 ટકા મૂક્યો હતો તે વધારીને…

  • નેશનલ

    મોદીની સાતમી માર્ચની શ્રીનગરની રૅલીની તડામાર તૈયારી

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાતમી માર્ચની શ્રીનગરની રૅલી અંગે પ્રદેશમાં ભાજપના કાર્યકર્તા અને નેતા ઉત્સાહિત છે. આ જ રીતે કાશ્મીરી તેમની રૅલી અંગે ઘણી આશા લગાડીને બેસ્યા છે. પદેશ ભાજપે એક લાખની ભીડ બક્ષી સ્ટેડિયમમાં લાવવાનું…

  • બેંગલૂરુના કાફે બ્લાસ્ટની તપાસ એનઆઇએને સોંપાઇ

    નવી દિલ્હી: બેંગલૂરુમાં એક કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)ને સોંપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પૂર્વ બેંગલૂરુમાં બ્રુકફિલ્ડમાં રામેશ્વરમ કેફેમાં પહેલી માર્ચના રોજ થયેલા બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટની તપાસ એનઆઇએને સોંપવામાં આવી…

Back to top button