મૂડીઝે વર્ષ 2024નાં ભારતના વિકાસ દરનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો
નવી દિલ્હી: વૈશ્વિક અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝ આજે વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ પડકારજનક રહી હોવા છતાં ભારતની મજબૂત આર્થિક કામગીરીને ધ્યાનમાં લેતાં વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2024 માટે દેશનાં આર્થિક વિકાસદરનો અંદાજ જે અગાઉ 6.1 ટકા મૂક્યો હતો તે વધારીને…
હિમાચલમાં ભેખડો ધસી પડવાથી એકનું મોત ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
સિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના પગલે સ્પિતિ ખીણ વિસ્તારમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા બાદ 81 કરતા પણ વધુ ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે સોમવારે કહ્યું હતું. હિમાચલ પ્રદેશમાં ભેખડો ધસી પડવાની બનેલી ઘટનામાં એક જણનું મોત થયું…
ગુજરાતમાં રાહુલની યાત્રા પહેલા કૉંગ્રેસ કડડડભૂસ સિનિયર ધારાસભ્ય મોઢવાડિયાનું રાજીનામું
કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરિષ ડેરે પણ કૉંગ્રેસ છોડી (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના 7મી માર્ચના રોજ પ્રવેશ થાય તે પહેલા જ કૉંગ્રેસના માજી ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓઓનું ભાજપ જોડો અભિયાન શરૂ થયું હોય તેમ કૉંગ્રેસ નવા સિનિયર…
- નેશનલ
મોદીની સાતમી માર્ચની શ્રીનગરની રૅલીની તડામાર તૈયારી
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાતમી માર્ચની શ્રીનગરની રૅલી અંગે પ્રદેશમાં ભાજપના કાર્યકર્તા અને નેતા ઉત્સાહિત છે. આ જ રીતે કાશ્મીરી તેમની રૅલી અંગે ઘણી આશા લગાડીને બેસ્યા છે. પદેશ ભાજપે એક લાખની ભીડ બક્ષી સ્ટેડિયમમાં લાવવાનું…
“મેરા ભારત, મેરા પરિવાર,”: મોદીનો વિપક્ષને જવાબ
આદિલાબાદ: વિરોધ પક્ષો પર વળતો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે “મેરા ભારત, મેરા પરિવાર” કહ્યું હતું કે સમગ્ર ભારત તેમનો પરિવાર છે અને તેમનું જીવન “ખુલ્લી પુસ્તક” જેવું છે.દેશના લોકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે,…
ગૃહમાં મત અને બોલવા માટે લાંચ લેતા વિધાનસભ્યો-સાંસદોને રાહત નહીં: સુપ્રીમ
નવી દિલ્હી: સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે ગૃહમાં મત આપવા અને પ્રશ્નોની રજૂઆત કરવા માટે લાંચ લેતા વિધાનસભ્યો-સાંસદોને કેસની કાર્યવાહીમાંથી કોઈ રાહત મળી શકે નહીં.સર્વાનુમતીથી અપાયેલા આ ચુકાદાએ આવા વિધાનસભ્યો-સાંસદોને કેસની કાર્યવાહીમાંથી કોઈ રાહત આપતા વર્ષ…
બેંગલૂરુના કાફે બ્લાસ્ટની તપાસ એનઆઇએને સોંપાઇ
નવી દિલ્હી: બેંગલૂરુમાં એક કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)ને સોંપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પૂર્વ બેંગલૂરુમાં બ્રુકફિલ્ડમાં રામેશ્વરમ કેફેમાં પહેલી માર્ચના રોજ થયેલા બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટની તપાસ એનઆઇએને સોંપવામાં આવી…
મેંગલૂરુ નજીક એસિડ એટેકમાં ત્રણ વિદ્યાર્થિનીના ચહેરા ગંભીર રીતે દાઝ્યા
મેંગલૂરુ: દક્ષિણ ક્નનડ જિલ્લાના કડાબાના તાલુકા મુખ્ય મથક શહેરની સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજમાં સોમવારે એક યુવકે એસિડ ફેંક્યા બાદ ત્રણ વિદ્યાર્થિનીઓના ચહેરા પર થર્ડ ડિગ્રી બર્ન ઇજાઓ પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું.એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના પછી વિદ્યાર્થિનીઓને ખાનગી…
- શેર બજાર
સતત ચોથા દિવસની આગેકૂચમાં બેન્ચમાર્ક નવા શિખરે, સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયન માર્કેટની તેજી પાછળ સોમવારે સત્રની શરૂઆત જોરદાર તેજી સાથે થઇ હતી અને સતત ચોથા દિવસની આગેકૂચ સાથે બેન્ચમાર્કે નવી ઇન્ટ્રા-ડે હાઇ સપાટી બનાવી હતી અને સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો હતો. જોકે તે આ સપાટી…
હિન્દુ મરણ
કોળી પટેલગામ સરીબુજરંગ (અમલસાડ)ના સ્વ. રામજીભાઈ ધનજીભાઈ પટેલનાં ધર્મપત્ની પાર્વતીબેનનું અવસાન તારીખ શનિવાર, તા. 2-3-2024ના દિને થયું છે. તે બકુલભાઈ, સરોજબેન, રેખાબેન, વર્ષાબેન, દક્ષાબેન, નયનાબેનનાં માતુશ્રી. તે દિપીકાબેનનાં સાસુ તથા મોહિનીનાં દાદી. એમનુ બંને પક્ષનું બેસણું બુધવાર. તા. 6-3-24ના રોજ…