Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 3 of 316
  • હિમાચલમાં ભેખડો ધસી પડવાથી એકનું મોત ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

    સિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના પગલે સ્પિતિ ખીણ વિસ્તારમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા બાદ 81 કરતા પણ વધુ ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે સોમવારે કહ્યું હતું. હિમાચલ પ્રદેશમાં ભેખડો ધસી પડવાની બનેલી ઘટનામાં એક જણનું મોત થયું…

  • મુંબઈ-નાગપુર જુલાઈથી આઠ કલાકમાં ભરવીરથી ઈગતપુરી તબક્કો સોમવારથી ખુલ્લો મુકાયો

    મુંબઈ: મુંબઈથી નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં ઈગતપુરીથી આમણે છેલ્લા તબક્કાનું 90 કામ પૂરું થઇ ગયું છે. એમએસઆરડીસીએ બાકીનું કામ ઝપડી પૂરું કરવાની નેમ ધરાવતું હોઇ જુલાઈના અંત સુધીમાં આ તબક્કો પણ પરિવહન માટે ખુલ્લો મુકાશે. જુલાઈમાં આ છેવટનો તબક્કો…

  • ગૃહમાં મત અને બોલવા માટે લાંચ લેતા વિધાનસભ્યો-સાંસદોને રાહત નહીં: સુપ્રીમ

    નવી દિલ્હી: સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે ગૃહમાં મત આપવા અને પ્રશ્નોની રજૂઆત કરવા માટે લાંચ લેતા વિધાનસભ્યો-સાંસદોને કેસની કાર્યવાહીમાંથી કોઈ રાહત મળી શકે નહીં.સર્વાનુમતીથી અપાયેલા આ ચુકાદાએ આવા વિધાનસભ્યો-સાંસદોને કેસની કાર્યવાહીમાંથી કોઈ રાહત આપતા વર્ષ…

  • મૂડીઝે વર્ષ 2024નાં ભારતના વિકાસ દરનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો

    નવી દિલ્હી: વૈશ્વિક અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝ આજે વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ પડકારજનક રહી હોવા છતાં ભારતની મજબૂત આર્થિક કામગીરીને ધ્યાનમાં લેતાં વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2024 માટે દેશનાં આર્થિક વિકાસદરનો અંદાજ જે અગાઉ 6.1 ટકા મૂક્યો હતો તે વધારીને…

  • ઇડી દ્વારા જપ્ત કરાયેલી પ્રોપર્ટી લૉ ટ્રિબ્યુનલ મુક્ત કરી શકે: હાઇ કોર્ટ

    મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે કહ્યું છે કે જો ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016માં દર્શાવેલ શરતો પૂરી થાય તો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જોડાયેલ મિલકતોને મુક્ત કરી શકે છે. એનસીએલટીને કોર્પોરેટ દેવાદાર સામે કાર્યવાહીનો અંત કરવાની…

  • આમચી મુંબઈ

    અસુવિધા….:

    સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે પણ તેની માટે કોઇ નક્કર પગલાં લેવાઇ રહ્યા હોવાનું જણાતું નથી. તેનું ઉદાહરણ છે વડાલા ખાતેના ટિકિટ વેન્ડિંગ મશીનો. વડાલા સ્ટેશન પર પનવેલ તરફના ટિકિટ વિન્ડો ખાતે ચાર-ચાર મશીન બંધ…

  • બેંગલૂરુના કાફે બ્લાસ્ટની તપાસ એનઆઇએને સોંપાઇ

    નવી દિલ્હી: બેંગલૂરુમાં એક કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)ને સોંપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પૂર્વ બેંગલૂરુમાં બ્રુકફિલ્ડમાં રામેશ્વરમ કેફેમાં પહેલી માર્ચના રોજ થયેલા બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટની તપાસ એનઆઇએને સોંપવામાં આવી…

  • કચ્છમાં માર્ચ મહિનામાં પણ વિક્રમજનક ઠંડી

    નલિયા નવ ડિગ્રી રાજ્યનું સૌથી ઠંડું મથક (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદ અને દેશના પહાડી વિસ્તારોમાં થયેલા અતિભારે બરફવર્ષાને લઈને સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી કચ્છમાં હાડ થીજાવતી ભારે ટાઢક પ્રસરી છે અને કચ્છમાં મહત્તમ અને…

  • જૈન મરણ

    જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈનપડધરી નિવાસી હાલ મુંબઇ સ્વ. સાકરચંદ જેચંદ પટેલના સુપુત્ર જયંતીલાલના ધર્મપત્ની અ. સૌ. લીલાવંતીબેન (ઉં. વ. 90) તે મોરબી નિવાસી સ્વ. દોશી પ્રભુદાસ વીરપાળના સુપુત્રી. તે રેખા, શ્વેતા અને રાજીવના માતુશ્રી. તે અ. સૌ. કલ્પના, ચંદ્રેશકુમાર…

  • શેર બજાર

    સતત ચોથા દિવસની આગેકૂચમાં બેન્ચમાર્ક નવા શિખરે, સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયન માર્કેટની તેજી પાછળ સોમવારે સત્રની શરૂઆત જોરદાર તેજી સાથે થઇ હતી અને સતત ચોથા દિવસની આગેકૂચ સાથે બેન્ચમાર્કે નવી ઇન્ટ્રા-ડે હાઇ સપાટી બનાવી હતી અને સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો હતો. જોકે તે આ સપાટી…

Back to top button