પ્રકલ્પ અસરગ્રસ્તો માટે ૭૫ હજાર મકાનોની જરૂર, ઉપલબ્ધ માત્ર પાંચ હજાર
મુંબઈ: મુંબઈમાં બિલ્ડિંંગ બાંધકામના એક સાથે અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તેથી, છેલ્લા ચાર વર્ષમાં પ્રકલ્પ અસરગ્રસ્ત લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. ૨૦૧૯માં મુંબઈમાં પ્રકલ્પ અસરગ્રસ્ત માટે લગભગ ૩૫,૦૦૦ ફ્લેટની જરૂર હતી, જે સંખ્યા આજે વધીને ૭૫,૦૦૦ થઇ ગઇ…
કૃત્રિમ વરસાદ માટે સુધરાઈએ કસી કમર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં ક્લાઉડ સિડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ કરવાની યોજના હાથ ધરી છે, જે માટે તે કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ આમંત્રિત કરવાની છે. મુંબઈમાં ગયા વર્ષથી હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. તેથી વાતાવરણમાં રહેલા…
રવિવારથી ‘ડીપ ક્લિનિંગ’ ઝુંબેશ
મુંબઈ: મુંબઈને સ્વચ્છ, સુંદર અને હરિયાળી બનાવવા માટે રવિવાર, ત્રણ ડિસેમ્બરથી સમગ્ર મુંબઈમાં ‘ડીપ ક્લિનિંગ’ એટલે કે સ્વચ્છતા ઝુંબેશનો આરંભ કરવામાં આવવાનો છે. આ ઝુંબેશ અંતર્ગત રસ્તા, ફૂટપાથને ધૂળ મુક્ત કરવાની સાથે બેવારસ વાહનોને હટાવવામાં આવશે અને ગેરકાયદે રીતે લગાડવામાં…
ચંદ્રયાન-થ્રીને મળેલી સફળતા બદલ નાસાના એડમિનિસ્ટ્રેટરે ઈસરોની કરી પ્રશંસા
મુંબઈ: ભારતની મુલાકાતે આવેલા નેશનલ એરોનોકટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન આજે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટ ખાતે આવેલા નાસાના એડમિનિસ્ટ્રેટરે ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ના ચંદ્રયાન મિશનને મળેલી અભૂતપૂર્વ સફળતા બદલ ઈસરો-ભારતને અભિનંદન આપ્યા હતા. ચંદ્ર પર…
સચિન જીઆઇડીસી ઘટનામાં કંપની સામે માનવ વધનો ગુનો નોંધો: કૉંગ્રેસ
ત્રણ વર્ષમાં સુરત જિલ્લામાં જ ઔદ્યોગિક દુર્ઘટનામાં ૩૦૦નાં મોત (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ઔદ્યોગિક સલામતિ મુદ્દે દુર્લક્ષ સેવતાં એથર કંપનીમાં બનેલી આવી ભયાનક વિસ્ફોટ જેવી વિનાશક ઘટના આ કંપનીના સંચાલકો અને સંબંધિત સરકારી અધિકારીઓની ઘોર બેદરકારીનું જ પરિણામ છે. કંપનીના મેનેજમેન્ટ…
બેંગલૂરુની ૬૮ સ્કૂલને મળી બૉમ્બની ધમકી
ઈમેલને પગલે સ્કૂલોમાં અફરાતફરી: બૉમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ ઘટનાસ્થળે બેંગલૂરુ: બેંગલૂરુમાં ૬૮ જેટલી સ્કૂલને શુક્રવારે બૉમ્બની ધમકી આપતો ઈમેલ મળ્યો હોવાનું જણાવતાં પોલીસે કહ્યું હતું કે ઈમેલને પગલે સ્કૂલના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. સ્કૂલના વહીવટકર્તાઓએ તાબડતોબ…
- નેશનલ
ભારતીય શૅરબજારમાં રચાયો નવો ઇતિહાસ નિફટી નવી વિક્રમી ઊંચી સપાટીએ: ‘મુંબઈ સમાચાર’ની આગાહી સાચી ઠરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે નવો ઇતિહાસ રચાયો છે. આપણે મુંબઈ સમાચારની સોમવારની કોલમ ‘ફોરકસ્ટ’ના શિર્ષકમાં ટાંકેલી સ્પષ્ટ આગાહી અનુસાર જ નિફ્ટી ૨૦,૨૦૦ની સપાટી વટાવી ગયો છે. સવારના સત્રમાં જ નિફટી ૨૦,૨૮૨ પોઈન્ટ સુધી ઊછળ્યો હતો અને…
મિઝોરમમાં મતગણતરી સોમવારે
નવી દિલ્હી: મિઝોરમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી અગાઉ મુકરર કરવામાં આવેલી ત્રણ ડિસેમ્બરને બદલે એક દિવસ બાદ એટલે કે ચાર ડિસેમ્બરે કરવામાં આવશે, એમ ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું. મિઝોરમમાં વસતા બહુમતી ખ્રિસ્તી લોકો માટે ત્રણ ડિસેમ્બર રવિવારનો દિવસ મહત્ત્વનો હોવાને…
જીએસટી કલેકશન ૧૫ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ
નવી દિલ્હી, તા. ૧ : નવેમ્બરમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીેસટી)ના કલેકશનમાં ૧૫ ટકાનો ઉછાળો આવીને ૧.૬૮ લાખ કરોડ રૂપિયા થયું હોવાની જાહેરાત નાણા મંત્રાલયે કરી હતી. નવેમ્બર ૨૦૨૨માં કલેકશન ૧.૪૫ લાખ કરોડ રૂપિયા હતું. મંત્રાલયે એક નિવદનમાં કહ્યું હતું…
ગુજરાતમાં છ મહિનામાં હૃદયરોગથી ૧,૦૫૨ મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં કુલ ૧,૦૫૨ લોકો હૃદયરોગથી મૃત્યુ પામ્યા છે, જેમાં ૮૦ ટકા મૃતકો ૧૧-૨૫ વર્ષની વયના છે એમ રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે જણાવ્યું હતું.કુબેર ડીંડોરે વધુમાં જણાવ્યું હતું કે હૃદયરોગના હુમલાની વધતી સંખ્યાને ધ્યાનમાં…