Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • નેશનલ

    હિમાચ્છાદિત રસ્તાઓ:

    જર્મનીના મ્યુનીકમાં ભારે હિમવર્ષાને પગલે ચારેતરફ સફેદ બરફનીચાદર છવાઈ ગઈ હતી અને આ હિમવર્ષાને પગલે એક ઝાડ તૂટી પડ્યું હતું, તેને હટાવવાની કોશિશ કરી રહેલાં લોકો. (એપી/પીટીઆઈ)

  • નેશનલ

    મતાધિકાર:

    એકસાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અને ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય તો તેમણે રાજીનામું આપવું જોઈએ કે નહીં એ અંગે લોકોનો અભિપ્રાય મત દ્વારા માગવામાં આવી રહ્યો છે. આવા એક બૂથમાં કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા વિજય…

  • નિખિલ ગુપ્તા સામે ગુજરાતમાં કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી: ડીજીપી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમેરિકા અને કેનેડાની બેવડી નાગરીકતા ધરાવતા શીખ ફોર જસ્ટીસના વડા ગુરૂપતવંતસિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં ચેક રિપબ્લિકમાંથી ઝડપાયેલા અને અમેરિકાને સુપરત કરાયેલા નિખિલ ગુપ્તાને આ ષડ્યંત્ર પાર પાડવા માટે તેની સામે ગુજરાત પોલીસમાં જે કેસ નોંધાયા છે…

  • પારસી મરણ

    બેહરામ હોરમસજી ભરૂચા તે આરમઇતી બેહરામ ભરૂચાના ખાવીંદ. તે મરહુમો આઇમાય તથા હોરમસજીના દીકરી. તે સરોશના માતાજી. તે ગરીમા, એસ, ભરૂચાના સસરાજી. તે મરહુમો નરીમાન, અદી, આલુ કેકી ખજોનીત્થીના ભાઇ. તે પર્લ, એમ ભરૂચાના બપાવાજી. (ઉં. વ. ૮૯) રે. ઠે.…

  • હિન્દુ મરણ

    કચ્છ ગામ ગુઈર હાલે મુલુંડ વિજ્યાબેન જેઠાનંદ દુઆખોભડિયા (ઠક્કર) (ઉં. વ. ૬૯) તે ૧.૧૨.૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. સાકરબેન જેઠાનંદ દુઆખોભડિયાની સુપુત્રી. તે ગં. સ્વ. ગીતા રમેશ મુડિયા (ગોદાવરી), મીના રવીલાલ ગણાત્રા, શંકર જેઠાનંદ, નરેશ જેઠાનંદના બેન. સ્નેહા જગદીશ,…

  • જૈન મરણ

    નૃસિંહપુરા દિગંબર જૈનરાજેન્દ્રભાઈ ભાઈચંદ શાહ, ઉમરાયા હાલ મુંબઈ તા. ૩૦-૧૧-૨૩ને ગુરુવારના અરિહંતશરણ થયા છે. સદ્ગતનું બેસણું તા. ૨/૧૨/૨૩ શનિવારના બપોરે ૩. થી ૫ કલાકે તેમ જ પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. રે. ઠે.: ૨૨૮, જવાહર નગર રોડ નં. ૧૫,…

  • મૂલ્યહિન આભાસી ગૌરવની કિંમત કેટલી?

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ પર્વતની ટોચ ઉપરથી સેલ્ફી લેવાના ચકકરમાં બેલેન્સ ગુમાવીને ખાઇમાં પડી જાન ગુમાવવાના કસ્સાઓ કે ડેમના કિનારા પરથી પાણીનો પ્રવાહ પાછળ દેખાડવાની હોંશમાં સેલ્ફી લેવામાં સ્લીપ થઈને પડી જવામાં જાન ગુમાવવાના બનાવો પણ અનેકવાર જાણવા મળે…

  • વેપાર

    … તો શૅરધારકો દિવાળી ઉજવશે! નિફ્ટી ૨૦,૫૦૦ સુધી જઇ શકે, ૨૦,૨૦૦ ટેકાની સપાટી

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: વૈશ્ર્વિક અને સ્થાનિક સ્તરે અન્ય સાનૂકૂળ પરિબળો ઉપરાંત બૃહદ અર્થતાંત્રિક ડેટામાં તેજીનું જોમ મળવાથી ભારતીય શેરબજારે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતિમ સત્રમાં જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો. નિફ્ટી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ ૧૧ સપ્તાહની ઊંચી…

  • કૉંગ્રેસે જેલમાં નાખ્યો ત્યારે પાંચ મિનિટ પહેલા જેલનો પ્રધાન હતો: અમિત શાહ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જૂનાગઢ ખાતે રૂપાયતન સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહ દ્વારા દિવ્યકાંત નાણાવટી સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાંસદ પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અમિત શાહે દિવ્યકાંત નાણાવટીને યાદ કર્યા…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૩-૧૨-૨૦૨૩ થી તા. ૯-૧૨-૨૦૨૩ રવિવાર, કાર્તિક વદ-૬, તા. ૩જી ડિસેમ્બર, ૨૦૨૩. નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. બ્રહ્મલિન પૂ. શ્રી. ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ. સૂર્ય જયેષ્ઠામાં બપોરે…

Back to top button