Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • નેશનલ

    તૈજુલ ઈસ્લામે ન્યૂઝીલેન્ડ સામેબંગલાદેશને વિજય અપાવ્યો

    ટેસ્ટ મેચમાં બીજીવાર ૧૦ વિકેટ ઝડપી સિલ્હટ: ડાબોડી સ્પીનર તૈજુલ ઈસ્લામે પોતાની કારકિર્દીમાં બીજીવાર એક ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટ ઝડપતા ન્યુઝીલેન્ડ સામે બંગલાદેશનો ૧૫૦ રને વિજય થયો હતો. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની આ પ્રથમ મેચમાં તૈજુલે પહેલા દાવમાં ૧૦૯ રને…

  • યુદ્ધવિરામ સમાપ્ત: ઇઝરાયલી સેનાનો ગાઝા પર ફરી હુમલો

    ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. પાંચ દિવસ સુધી ચાલેલું યુદ્ધવિરામ પૂર્ણ થતાની સાથે જ ગાઝા પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે (૧ ડિસેમ્બર) સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાયલી સેનાએ ગાઝામાં…

  • યુપીમાં ગેરકાયદે ધર્મપરિવર્તન કાયદા હેઠળ નવની ધરપકડ

    સોનભદ્ર: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ગરીબ અને આદિવાસી લોકોને પ્રલોભનો આપીને ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર ૪૨ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કાયદા હેઠળ નવની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પકડાયેલા…

  • પંજાબના બે ભૂતપૂર્વ પ્રધાનને ત્યાં ઇડીના દરોડા

    નવી દિલ્હી: કથિત વન કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે પંજાબના બે ભૂતપૂર્વ વન પ્રધાન અને કૉંગ્રેસના નેતાઓ સાધુ સિંહ ધરમસોત અને સંગત સિંહ ગિલજિયન અને અન્યો સામે દરોડા પાડ્યા બાદ ઇડી દ્વારા ગુનાહિત દસ્તાવેજો, મોબાઈલ ફોન અને…

  • નેશનલ

    હિમાચ્છાદિત રસ્તાઓ:

    જર્મનીના મ્યુનીકમાં ભારે હિમવર્ષાને પગલે ચારેતરફ સફેદ બરફનીચાદર છવાઈ ગઈ હતી અને આ હિમવર્ષાને પગલે એક ઝાડ તૂટી પડ્યું હતું, તેને હટાવવાની કોશિશ કરી રહેલાં લોકો. (એપી/પીટીઆઈ)

  • નેશનલ

    મતાધિકાર:

    એકસાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અને ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય તો તેમણે રાજીનામું આપવું જોઈએ કે નહીં એ અંગે લોકોનો અભિપ્રાય મત દ્વારા માગવામાં આવી રહ્યો છે. આવા એક બૂથમાં કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા વિજય…

  • નિખિલ ગુપ્તા સામે ગુજરાતમાં કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી: ડીજીપી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમેરિકા અને કેનેડાની બેવડી નાગરીકતા ધરાવતા શીખ ફોર જસ્ટીસના વડા ગુરૂપતવંતસિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં ચેક રિપબ્લિકમાંથી ઝડપાયેલા અને અમેરિકાને સુપરત કરાયેલા નિખિલ ગુપ્તાને આ ષડ્યંત્ર પાર પાડવા માટે તેની સામે ગુજરાત પોલીસમાં જે કેસ નોંધાયા છે…

  • પારસી મરણ

    બેહરામ હોરમસજી ભરૂચા તે આરમઇતી બેહરામ ભરૂચાના ખાવીંદ. તે મરહુમો આઇમાય તથા હોરમસજીના દીકરી. તે સરોશના માતાજી. તે ગરીમા, એસ, ભરૂચાના સસરાજી. તે મરહુમો નરીમાન, અદી, આલુ કેકી ખજોનીત્થીના ભાઇ. તે પર્લ, એમ ભરૂચાના બપાવાજી. (ઉં. વ. ૮૯) રે. ઠે.…

  • હિન્દુ મરણ

    કચ્છ ગામ ગુઈર હાલે મુલુંડ વિજ્યાબેન જેઠાનંદ દુઆખોભડિયા (ઠક્કર) (ઉં. વ. ૬૯) તે ૧.૧૨.૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. સાકરબેન જેઠાનંદ દુઆખોભડિયાની સુપુત્રી. તે ગં. સ્વ. ગીતા રમેશ મુડિયા (ગોદાવરી), મીના રવીલાલ ગણાત્રા, શંકર જેઠાનંદ, નરેશ જેઠાનંદના બેન. સ્નેહા જગદીશ,…

  • જૈન મરણ

    નૃસિંહપુરા દિગંબર જૈનરાજેન્દ્રભાઈ ભાઈચંદ શાહ, ઉમરાયા હાલ મુંબઈ તા. ૩૦-૧૧-૨૩ને ગુરુવારના અરિહંતશરણ થયા છે. સદ્ગતનું બેસણું તા. ૨/૧૨/૨૩ શનિવારના બપોરે ૩. થી ૫ કલાકે તેમ જ પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. રે. ઠે.: ૨૨૮, જવાહર નગર રોડ નં. ૧૫,…

Back to top button