- ધર્મતેજ
શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રીકૃષ્ણના અંતરમાં એક અભિલાષ જાગ્યો છે
જીવનનું અમૃત -ભાણદેવ અભિલાષએકાંતમાં શ્રીકૃષ્ણને ઉદ્ધવપૂછે છે રદિયાની વાત,શ્યામ! તમારા અંતરમાંથાય છે કો અભિલાષ?સાંભળી ઉદ્ધવ! પરમ સખા!હૈયે વસે છે. એક આશ;અંતર અમારું તલસે છેયામવા એ દિનરાત.કોઇક જન્મારે અમે રાધા બનશુંરડશું હૈયા ફાટ;કૃષ્ણ કૃષ્ણ, એ નામ ઉચ્ચરતાંનયન વહેશે ચોધાર.રાધા જીવે તેમ…
- ધર્મતેજ
એસો મળે કોઈ અમ૨ આ૨ાધી..
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મા૨ી જ૨ા મ૨ણ ભે ભાંગે ૨ે… મા૨ા લખ ચો૨ાશી ફે૨ા ટાળે ૨ે…મું ને એસા મળે ગુ૨ુ અમ૨ આ૨ાધી…વ્હાલા મા૨ા , વન૨ા વનમાં તપીઓ તપસ્યા સાંધે,જ૨ા મ૨ણની એને ખબયુર્ં નથી, ઈ તો માયા મમતા માગે હિ૨…મા૨ી…
- ધર્મતેજ
બહુ વિધિ સબ સંતા
મનન-ચિંતન -હેમંત વાળા સનાતન સંસ્કૃતિની મજા જ એ છે કે કોઈ પણ રસ્તો પસંદ કરી તમે પરમને પામી શકો છો. પ્રભુને ખુશ કરવાના અનેક માર્ગો છે. આ બધા જ માર્ગો સંતો દ્વારા અપનાવેલા અને નીવડેલા છે. આ કંઈ એક અકસ્માત…
- ધર્મતેજ
બીજાની નબળી વાતો સાંભળવામાં લોકોનેવધુ રસ: નિંદામાં અહંકારની તૃપ્તિ
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર એક ગામમાં એક માણસ રહેતો હતો. તેની વાત કોઈ સાંભળતું નહોતું. લોકો તેને મૂર્ખ માનતા હતા. તે જે કંઈ કહે તેને લોકો હસી કાઢતા હતા. કોઈ તેની વાતને ગંભીરતાથી લેતું નહોતું. આ માણસ પોતાની ઉપેક્ષાથી ખૂબ કંટાળી…
- ધર્મતેજ
જ્યારે જ્યારે દેવગણ અને ઋષિગણ ઉપર દુ:ખની સંભાવના આવે ત્યારે ત્યારે તમે પ્રગટ થઈને સદા એમનાં દુ:ખોનો વિનાશ કરજો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ) ત્રિપુર દાનવો સહિત બળીને ભસ્મ થઈ ગયાં. ત્રિપુરમાં જેટલી સ્ત્રીઓ તથા જેટલા પુરુષો હતા એ બધાય એ અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા, જેવી રીતે કલ્પના કરો કે અંતમાં જગત ભસ્મ થઈ જાય એ રીતે.…
- ધર્મતેજ
શાસ્ત્રો પ્રમાણે વિવાહ એ ધાર્મિક પ્રસંગ છે કે સામાજિક?શું છે તેના પ્રકારો?
પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક વિહંગમ પક્ષદ્વયેન ભૂષિત:, ઉડ્ડીયતે વ્યોમ્ની સુખેચ્છ્યા યથાતથા ગૃહસ્થસ્ય ગૃહસ્ય શોભા પ્રજાયતે યત્ર દ્વો અસ્તિ સૌહૃદ:એટલે કે જે રીતે પક્ષી તેની બે પાંખોના મેળથી ભૂષિત થઈને જ આકાશમાં ખુશીથી ઉડે છે. એવી જ રીતે સ્ત્રી-પુરુષ એકમેક સાથે મૈત્રીપૂર્ણ…
- ધર્મતેજ
તેને ત્યકતેન ભુંજીથા
વિશેષ -હેમુ ભીખુ અઘરી જણાતી પણ આ સરળ વાત છે. આ વિધાનને એક લેખમાં સમાવી લેવું મારી જેવી વ્યક્તિ માટે તો શક્ય નથી. અહીં ત્યાગીને ભોગવવાનું છે, ભોગવીને ત્યાગવાનું નથી. ત્યાગવાનું છે કે ભોગવવાનું છે? શું ભોગવ્યા પછી ત્યાગી દેવાનું…
નિંદ કરતાં નિંદ ગઇ
આચમન -અનવર વલિયાણી વર્તમાન સમયની વાસ્તવિકતા બ્યાં કરતી જનાબ શેખ આદમ આબુવાલાના શે’રની બે પંક્તિઓથી આજના લેખની શરૂઆત કરીએ :ઊંઘ્યા હતા અમે બહુ તેની સજા મળી,બાકીની જિંદગીને મળ્યા છે ઉજાગરાનિંદર કયારે નથી આવતી? જયારે જ્યારે શરીરમાં આંતરિક કે બાહ્ય તકલીફ…
નિ:સ્પૃહીને તૃષ્ણા ત્યાગી
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ઉદ્વેગ રહિત ભક્તનાં લક્ષણો બતાવીને હવે ભગવાન નિ:સ્પૃહી ભક્તની ઓળખ આપે છે, તે સમજીએ. બારમા અધ્યાયમાં પરમાત્માને પ્રિય એવા ભક્તની ચર્ચા ભગવાન શ્રીકૃષ્ણે છેડી છે. તે વાતનો દોર આગળ ચલાવતાં ભગવાન કહે છે –અણક્ષજ્ઞર્ષીં યૂરુખડૃષ…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…