રિઝર્વ બૅંક ક્યારે વ્યાજદર ઘટાડશે, લોન ક્યારે સસ્તી થશે? આરબીઆઇ ગવર્નરનું મોટું નિવેદન
મુંબઇ: રિઝર્વ બેંક દ્વારા રેપોરેટ સહિત મુખ્ય વ્યાજદરોમાં સતત વધારો કરવામાં આવતા હોમ લોન, ઓટો લોન સહિત તમામ લોન મોંઘી થઇ છે. લોનધારકો વ્યાજદર ઘટવાની અને લોનના વ્યાજદર ઘટવાની રાહ જોઇ રહ્યા છે. જો કે લોનધારકોને ઉંચા વ્યાજદરમાં કોઇ રાહત…
જૈન મરણ
કચ્છી ગુર્જર જૈનગામ કચ્છ મુન્દ્રાના હાલ મુંબઇ અનસુયાબેન વોરા (ઉં. વ. ૮૨) રવિવાર તા. ૪-૨-૨૪ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે મનસુખલાલ હાથીભાઇ વોરાના ધર્મપત્ની. હિમાંશુ અને ભાવના શૈલેશ શાહના માતુશ્રી. મીનળના સાસુ. કુંજ અને ધ્વનીના દાદી. કચ્છ માંડવીના સ્વ.…
- એકસ્ટ્રા અફેર
અડવાણીને ભારતરત્ન: દેર આયે, દુરસ્ત આયે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી આશ્ર્ચર્યો સર્જવા માટે જાણીતા છે ને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ૯૬ વર્ષની વયે ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરીને નરેન્દ્ર મોદીએ વધુ એક આશ્ર્ચર્ય સર્જી દીધું. હજુ દસેક દિવસ પહેલાં જ એટલે કે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૫-૨-૨૦૨૪,વિંછુડો, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક ૧૬, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૬ઠ્ઠો શહેરેવર,…
- ધર્મતેજ
શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)(ટ) રામકૃષ્ણદેવે હઠયોગની સાધના પણ કરી હતી. આ સાધનામાં તેમના ગુરુ કોણ હતા અને તેમની સાધનાનું સ્વરૂપ કયા પ્રકારનું હતું, તેનો વિશેષ ઉલ્લેખ મળતો નથી, પરંતુ તેમણે હઠયોગની સાધના કરી હતી તેવા ઉલ્લેખો મળે છે. એક…
- ધર્મતેજ
ગાઢા ક્સુંબલ ૨ંગથી ૨ંગાયેલાં દેવાયત આહિરનાં ભક્તિ કાવ્યો
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મૂળ યદુવંશી યાદવ-આહિ૨ જ્ઞાતિ ગોકુળ, મથુ૨ા અને વ્રજના ચો૨ાશી ગામોમાં વસવાટ ક૨તી હતી અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે પા૨ક૨ પ્રદેશમાં આવી ત્યા૨થી શરૂ ક૨ીને વઢિયા૨, વાગડ, કચ્છ અને સૌ૨ાષ્ટ્રના વિધવિધ વિસ્તા૨ોમાં વસવાટ ર્ક્યો એમાં થઈ ગયેલા…
- ધર્મતેજ
મમતાને મટાડવા માટેનો વલવલાટ મામદશાની વિનતિ
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ગુજરાતી સંતસાહિત્યમાં અનેક મુસ્લિમ સંતોની ભજનવાણી પણ પ્રાપ્ત થાય છે. આવા મુસ્લિમ સંતોની કાજી મામદશાનાં ભજનોનું સ્થાન ભારે મહત્ત્વનું છે. તેઓ કાજી હતા, ન્યાય તોળવાનું કામ કરતા, પણ તે સમયના ભારે પ્રખ્યાત અને માનવ –…
- ધર્મતેજ
સફેદ ચહેરો (ભાગ-૧૭)
‘દેસાઇભાઇ!’ ધીરજ તીખા અવાજે બોલ્યો, ‘બીજાઓની જેમ મને બેવકૂફ માનવાની ભૂલ કરશો નહિ. તપાસ કરતાં મને જાણવા મળ્યું છે કે એ લાકડાંની કોટડી જેવા મકાનમાં જે છોકરીઓ કેદ હતી. એની પાછળ એક છૂપો માર્ગ અમે શોધી કાઢ્યો છે કનુ ભગદેવ…
- ધર્મતેજ
સંતોષ અને સુખ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં નિંદા-સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તના ગુણ-કથન કર્યા પછી ભગવાન કૃષ્ણ હવે સંતોષી ભક્તને પોતાના પ્રિય ભક્તમાં સ્થાન આપે, તે સમજીએ.ભગવાન કહે છે-લધ્ટૂશ્ર્ળજ્ઞ ્રૂજ્ઞણ ઇંજ્ઞણરુખટ્ર ॥હા, ભગવાનને પ્રિય ગુણમાં એક વિશેષ ગુણ છે- સંતોષ.એક મનુષ્યને જીવન જીવવા…
મનનું મારણ મન છે
મનન -હેમુ-ભીખુ અષ્ટાવક્ર ગીતાના પ્રારંભમાં જ આમ કહી દેવાયું છે કે તે મનના ધર્મો છે તમારા નહીં. આ વાત ધર્મ-અધર્મ તથા સુખ-દુ:ખ માટે કહેવાઈ છે. અષ્ટવક્ર ગીતાની મજા જ આ છે કે તે શરૂઆતમાં જ તમારી ઘણી બધી પૂર્ણ ધારણાઓ…