સિદ્ધાંત માટેની લડત ચાલુ રાખીશું: રાહુલ
તેલંગણામાં ઇતિહાસ રચાયો: પ્રિયંકા નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે ચાર રાજ્ય – મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણા વિધાનસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત બાદ જણાવ્યું હતું કે અમારો પક્ષ જનમતને સ્વીકારે છે અને અમે સિદ્ધાંત માટેની લડત ચાલુ રાખીશું.…
- આમચી મુંબઈ
ગિરગામની ઈમારતમાં આગ બીમાર માતાને છોડી જવાનો જીવ ન ચાલ્યો ને માતા-પુત્રનું થયું કરુણ મૃત્યુ
સો વર્ષ જૂની ઈમારતમાં લાકડાનું બાંધકામ વધુ હતું ફાયર સેફ્ટી સિસ્ટમ પણ નહોતી (અમય ખરાડે)(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગિરગામ ચોપાટીમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની બિલ્િંડગમાં ત્રીજા માળે શનિવારે રાતના લાગેલી ભીષણ આગમાં મા-દીકરાનું મૃત્યુ થયું હતું. મૃતકમાં ૬૦ વર્ષના કેમિસ્ટ…
- આમચી મુંબઈ
ચાર રાજ્યનાં પરિણામોની ફળશ્રુતિ મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનો દબદબો વધશે
મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનો દબદબો વધશે આનંદો: ત્રણ રાજ્યમાં ભાજપના થયેલા વિજય બાદ પક્ષના કાર્યકરોએ જોરદાર ઉજવણી કરી હતી. (અમય ખરાડે) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચાર રાજ્યોના પરિણામો આવ્યા તેની મહારાષ્ટ્ર પર કેવી અસર થશે એની ચર્ચા રવિવારે આખો દિવસ રાજકીય…
અનામત જમીન માટે વધારાની એફએસઆઈ આપતી યોજના પાંચ વર્ષ લંબાવાઇ
મુંબઈ: શહેરી વિકાસ વિભાગે શુક્રવારે ડેવલપમેન્ટ કંટ્રોલ પ્રમોશન રેગ્યુલેશન્સ ૨૦૩૪ ની જોગવાઈઓને ત્રણ વર્ષનું વિસ્તરણ આપ્યું છે જે વિકાસકર્તાઓને અનામત જમીન જાહેર હેતુઓ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને અથવા અન્ય કોઈપણ યોગ્ય સત્તાધિકારીને સોંપીને વધારાની ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) મેળવવાની મંજૂરી…
પનોતી કોણ છે તે કૉંગ્રેસીઓ સમજી ગયા હશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચાર રાજ્યોના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી છે. આ યશ જનતાનો મોદી પરનો વિશ્ર્વાસ દર્શાવે છે અને જનતાએ મોદી પર જે વિશ્ર્વાસ દાખવ્યો છે તેમાંથી આવ્યો છે. વડા પ્રધાન મોદીએ જે રીતે ગરીબોનું કલ્યાણ કરવા…
અંધેરી વેરાવલી પાઈપલાઈનનું સમારકામ મોડી રાત સુધી ચાલુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વમાં વેરાવલી-૩ સર્વિસ રિઝવિયરને પાણીપુરવઠો કરનારી મેઈનલાઈનનું સમારકામ રવિવારે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. તેથી સોમવારથી પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરમાં પાણીપુરવઠો પૂર્વવત થવાની શક્યતા પાલિકા પ્રશાસને વ્યક્ત કરી હતી. અંધેરી પૂર્વમાં વેરાવલી-૩ સર્વિસ રિઝવિયરને પાણીપુરવઠો…
અમિત શાહે કહ્યું હતું કે પરિણામ સારું હશે: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપે સત્તા સ્થાપન કરવા માટે આવશ્યક બહુમતી મેળવી છે અને તેલંગણામાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યો કૉંગ્રેસના હાથમાંથી છીનવાઈ ગયા છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં…
નવા વર્ષે મુંબઈમાં બનશે ત્રણ નવા સ્વિમિંગ પૂલ
મુંબઇ: મુંબઈ પાલિકા પ્રશાસને યુવાનોને શારીરિક વ્યાયામ મળી રહે અને તેઓ સ્વસ્થ રહે તે માટે સ્વિમિંગની સુવિધા વધુ આપવા પર ભાર મૂક્યો છે. પાલિકાએ પ્રશાસને નવા વર્ષમાં ત્રણ નવા સ્વિમિંગ પુલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈના લોકોને યોગની સુવિધા…
- આમચી મુંબઈ
પ્રગતિના પથ પર:
મુંબઈના ઇન્દુ મિલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બાંધકામ હેઠળના સ્મારકનો એરિયલ વ્યૂ અદ્ભુત જણાઇ રહ્યો છે. (અમય ખરાડે)
- આમચી મુંબઈ
સુરક્ષાર્થે…
સામાન્ય રીતે રેલવે દ્વારા રવિવારે બ્લોક હાથ ધરાતો હોય છે જેથી પ્રવાસીઓની સુરક્ષા માટેના કામ કરી શકાય. મધ્ય રેલવેમાં બ્લોક દરમિયાન કામ કરતા મજૂરો તસવીરમાં નજરે પડે છે.(અમય ખરાડે)