- વેપાર
તેજીનું તોફાન: નિફ્ટીએ ૨૦,૫૦૦ની સપાટી વટાવી, સેન્સેકસ ૬૯,૦૦૦ની નિકટ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: યુએસ બોન્ડની યિલ્ડ અને ડોલર ઇન્ડેક્સના ઘટાડા સાથે સ્થાનિક સ્તરે વિધાનસભાની ચૂંટણીઓમાં શાસક પક્ષની વિજય સાથે રોકાણકારોને રાજકીય સ્થિરતાના સંકેત મળવાથી જોરદાર લેવાલીનો રેલો આવતાં સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજીનું જોરદાર તોફાન જોવા મળ્યું અને બેન્ચમાર્ક નિફ્ટી…
ગુજરાત પાંચ વર્ષમાં આઇટી-આઇટીઝ નિકાસને ₹ ૨૫,૦૦૦ કરોડ સુધી વધારશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાત સરકારે આઇટી-આઇટીઇએસ નીતિ ૨૦૨૨-૨૭ રજૂ કરી છે. આ નીતિ દ્વારા રાજ્યમાં આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂ.૨૫,૦૦૦ કરોડ સાથે આઇટી-આઇટીઇએસ નિકાસ વધારીને એક લાખથી વધુ નોકરીની તકોનું સર્જન કરવાનો લક્ષ્યાંક છે.રાજ્ય સરકારની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં મુખ્યત્વે…
ગુજરાતનો નકલી સીએમઓ આસામ-મિઝોરમ બોર્ડર પહોંચ્યો અને પકડાયો
અમદાવાદ: ગાંધીનગરમાં રહેતો યુવાન પોતે સીએમઓમાં કામ કરતો હોવાનું કહી મુંબઇની મહિલાને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બન્ને ગંભીર ગુનામાં વડોદરા પોલીસે વિરાજ પટેલ નામના શખસની ધરપકડ કરી હતી.…
પારસી મરણ
પેરીન પીરોજશા ઈલાવિયા તે મરહુમો દોલતબાનુ અને પીરોજશા ઈલાવિયાના દીકરી. તે જુરાઢ અને તુરનજના માતાજી. તે દીનયાર ઈલાવિયાના બહેન. તે યાસમીન ઈલાવિયાના નરણ. (ઉં.વ. ૮૦) ઠે: ગ્રાઉન્ડ ફલોર, અડાજનિયા હાઉસ, ૮૦૩-બી, ડૉક્ટર આંબેડકર રોડ, દાદર-મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: ૬-૧૨-૨૩ બપોરે ૩.૪૫…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનવલભીપુર હાલ મુલુંડ સ્વ. દીનેશભાઇ પ્રભુદાસ મહેતાના ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ.૭૫) તા. ૩-૧૨-૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે પિયુષ, કમલ અને લીનાના માતા. કોમલ, સેજલ અને નૈલેશભાઇના સાસુ. સ્વ. ગુણવંતભાઇ, સ્વ. દિલીપભાઇ, સ્વ. પ્રવીણાબેન અને સ્વ. નિર્મલાબેનના…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાકચ્છ ગામ વિંઝાણ (ભુજવાળા) હાલે મુલુંડ સ્વ. શાંતાબેન હિરજી રૂપારેલના મોટા પુત્રવધૂ. તે સ્વ. રમેશભાઇના ધર્મપત્ની. તે સ્વ. અનુસુયા વિઠ્ઠલદાસ ગણાત્રા ગામ કચ્છ મઉંવાળાની મોટી સુપુત્રી ગં. સ્વ. દિક્ષા (ઉં. વ. ૭૨) તા. ૩-૧૨-૨૩ના રામશરણ પામેલ છે. તે નીતા…
- સ્પોર્ટસ
પ્રથમ વન-ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું, કેપ્ટન હોપની અણનમ સદી
નોર્થ સાઉન્ડ (એન્ટિગુઆ): કેપ્ટન શાઈ હોપની અણનમ સદી અને રોમારીયો શેફર્ડની ૨૮ બોલમાં રમાયેલી ૪૮ રનની તોફાની ઈનિંગ્સની મદદથી વેસ્ટ ઈન્ડિઝે રવિવારે અહીં પ્રથમ વન-ડે મેચમાં ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું.વન-ડે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ વાપસી કરવાનો પ્રયાસ કરી…
- સ્પોર્ટસ
વિજેતા ટીમ
રવિવારે બેંગલૂરુમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સિરીઝ ૪-૧થી જીત્યા પછી ભારતીય ક્રિકેટરો ટ્રોફી સાથે.
- સ્પોર્ટસ
આઇપીએલ ૨૦૨૫માં ચેન્નઇમાં ધોનીનું સ્થાન લઇ શકે છે ઋષભ પંત
પૂર્વ ભારતીય ક્રિકેટર દાસગુપ્તાનો દાવો ચેન્નઇ: પૂર્વ ભારતીય ક્રિકેટર દીપદાસ ગુપ્તાએ મોટો દાવો કરતા કહ્યું હતું કે જો પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની આઇપીએલ ૨૦૨૪ પછી નિવૃત્ત થાય છે તો ઋષભ પંત આઇપીએલ ૨૦૨૫માં એમએસ ધોનીનું સ્થાન લઇ શકે છે.…
- સ્પોર્ટસ
ભારત વિરુદ્ધ સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર, ટી-૨૦-વન-ડેમાં માર્કરમ કેપ્ટન
ડરબન: ભારત સામેની ટી-૨૦, વન-ડે અને ટેસ્ટ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. એડન માર્કરમને ટી-૨૦ અને વન-ડે ફોર્મેટમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી છે જ્યારે ટેમ્બા બાવુમા ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. બાવુમાએ તાજેતરમાં વન-ડે વર્લ્ડ કપમાં દક્ષિણ…