- ઈન્ટરવલ
ઑનલાઈન દેખાય એ બધુ પરમ સત્ય ન હોય
સાયબર સાવધાની -પ્રફુલ શાહ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના ઓખા મંડળમાં બનેલો સાયબર છેતરપિંડીનો કિસ્સો જાણવા, સમજવા અને યાદ રાખવા જેવો છે. મીઠાપુરના આરંભડામાં રહેતા જીતેન્દ્ર થાણખણીયાના બૅંક ખાતામાંથી રકમને કેવી રીતે પગ આવી ગયા એ પહેલા બિચારાને સમજાયું જ નહીં.…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી લાખ છુપાઓ છૂપ ના સકેગા… લાખ છુપાવવાની કોશિશ કર્યા પછી પણ અસત્ય દફનાવી નથી શકાતું. એક દિવસ તો એ છાપરે ચડીને પોકારે જ છે. અલબત્ત એનું સ્વરૂપ અત્યંત હેરત પમાડનારું હોય છે. યુએસએના ન્યૂયોર્ક શહેરમાં એક વર્ષ પહેલા…
- ઈન્ટરવલ
દિવ્યાંગો ઝંખે છે સ્નેહ, સહાનુભૂતિ અને સન્માન
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ‘દેખ્યાનો દેશ ભલે લઈ લીધો,નાથ !પણ કલરવની દુનિયા અમારી !’– ભાનુપ્રસાદ પંડ્યાદર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ વિશ્ર્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે વિકલાંગ વ્યક્તિ એક યા બીજી રીતે શારીરિક…
- ઈન્ટરવલ
મહિલાઓ માટે સાડી બેંકને બદલે પુરૂષો માટે લેંધા- સદરા બેંક શરૂ કરો
ફોકસ -ભરત વૈષ્ણવ વડોદરામાં બિન નિવાસી ભારતીય મહિલા અને સ્થાનિક માનુનીઓએ એકત્ર થઇ નૂતન અને અભિનવ કહી શકાય તેવી સાડી બેંકની સ્થાપના કરી છે.તેના નીતિ-નિયમો , કાયદા બાય લોઝ અખબારમાં પ્રગટ થયેલ નથી. કદાચ કીટી પાર્ટીમાં વાનગીની સુગંધ કે હાઉસીની…
- ઈન્ટરવલ
ગુજરાતનો સુવર્ણકાળ : મહાક્ષત્રપ યુગ
શક સંવત કોના થકી? ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી સમ્રાટ અશોક પછી ફરી ભારતવર્ષ નાના રાજ્યોમાં વહેંચાવા લાગ્યું. આ ગાળામાં ગ્રીક, શક, કુષાણો, પર્શિયન જેવા વિદેશી ટોળાઓ ભારતમાં આવવા લાગ્યા. ઘણાએ રાજ્ય બનાવી શાસન કર્યું, આ બધાએ ભારતની ભાષાઓ,…
- ઈન્ટરવલ
વણઝારા જ્ઞાતિની નાવીન્યતાસભર ગંગા પૂજનવિધિ નિરાળી છે!
તસવીરની આરપાર -ભાટી એન. વણઝારા જ્ઞાતિનું “ગંગાપૂજન નાવીન્યતાપૂણને ઇન્ટે્રસ્ટિંગ છે…?! વણઝારા જ્ઞાતિ રાજપૂત હોવાના નાતે વણઝારા જંગલ હી જંગલમાં રહેતા હતા. લૂંટારા લુંટી લેતા એવા સમયે સુરક્ષિત માલસામાન ટ્રાન્સપોટિંગનું કામ વણઝારા રાજપૂત કરતા, પોઠો ઉપર માલસામાન એક ગામથી બીજા ગામ…
- ઈન્ટરવલ
કેરોલિના રીપર પ્રકરણ-૭૩
સોલોમન કંઈ બોલ્યા વગર બાદશાહનો વીડિયો જોતો રહ્યો પ્રફુલ શાહ પરમવીર બત્રાને થયું કે આ સંજોગોમાં જૂનો અને જાણીતો કીમિયો ફરી અજમાવવામાં કંઈ ખોટું નથી બાદશાહને સોલોમનનો વીડિયો બતાવાયો એવો જ બાદશાહનો વીડિયો સોલોમન સામે રજૂ કરાયો. કંઈ બોલ્યા વગર…
વિમાન દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના બે તાલીમી પાઇલટનાં મોત
નવી દિલ્હી: હૈદરાબાદ નજીક સોમવારે સવારે ટ્રેનર વિમાન તૂટી પડતાં થયેલા અકસ્માતને કારણે ભારતીય વાયુસેનાના બે પાઇલોટે જીવ ગુમાવ્યા હોવાના ગમખ્વાર સમાચાર જાણવા મળ્યાં હતાં.અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.ભારતીય વાયુસેનાના…
અકસ્માતનો ભોગ બનેલાઓ માટે કેશલેસ સારવાર શરૂ કરવાની સરકારની યોજના
નવી દિલ્હી: દેશમાં રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે આવનારાં ત્રણથી ચાર મહિનામાં કેશલેશ સારવાર શરૂ કરવાની રોડ, પરિવહન અને હાઈવે ખાતાની યોજના હોવાનું ટોચના સરકારી અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.ઈન્સ્ટિટ્યૂટ ઑફ રોડ ટ્રાફિક એજ્યુકેશન (આઈઆરટીઈ) દ્વારા યોજવામાં આવેલા એક સમારોહ…
મધ્ય પ્રદેશ ચૂંટણી: સૌથી મોટી સરસાઈ ૧,૦૭,૦૪૭ મતની ઈંદોર-૨માં અને સૌથી પાતળી સરસાઈ શાજાપુરમાં ૨૮ મતની
ભેાપાલ : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટમીમાં ભાજપના રમેશ મેંદોલાએ સૌથી મોટી સરસાઈથી વિજય ઈંદોર-બેમાંથી મેળવ્યો હતો જેમાં સરસાઈ ૧,૦૭,૦૪૭ મતની હતી, જ્યારે ભાજપના જ ઉમેદવાર અરૂણ ભિમાવાડે સૌથી પાતળી સરસાઈથી જીત શાજાપુરમાં નોંધાઈ હતી જેમાં સરસાઈ ફક્ત ૨૮ મતની હતી.…