Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ડિસેલિનેશન પ્લાન્ટ માટે આખરે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખરે મુંબઈ મહાનગરપાલિકાએ પશ્ર્ચિમ ઉપનગરમાં દરિયાને અડીને આવેલા મનોરી ગામમાં ૧૨ હેકટર જમીન પર ડિસેલિનેશન પ્લાન્ટ ઊભો કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ પ્લાન્ટની ક્ષમતા ૨૦૦ એમએલડી (મિલિયન લિટર પર ડે) હશે, જે ભવિષ્યમાં ૪૦૦ એમએલડી…

  • વર્ષમાં ૨૦૬ આરોપીની ધરપકડ કરી ૪૮ કરોડનું ડ્રગ્સ જપ્ત

    એન્ટી નાર્કોટિક્સ સેલની કાર્યવાહી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ વર્ષભરમાં ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયેલા ૨૦૬ આરોપીની ધરપકડ કરી ૪૮ કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્તકર્યું હતું.વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરોધી કાર્યવાહીમાં વર્ષભરમાં એએનસીનાં અલગ…

  • વસઈમાં આઠ વર્ષની બાળકીનો મૃતદેહ ગૂણીમાંથી મળી આવ્યો

    ત્રણ દિવસથી ગુમ બાળકીની ગળું દબાવીને હત્યા: ઘર નજીકની ખાલી રૂમમાં મૃતદેહ સંતાડવામાં આવેલો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈમાં રમવા માટે ઘરની બહાર ગયા પછી ગુમ થઈ ગયેલી આઠ વર્ષની બાળકીનો કોહવાયેલો મૃતદેહ ત્રણ દિવસ બાદ એક ગૂણીમાંથી મળી આવ્યો હતો.…

  • આમચી મુંબઈ

    ઘાટકોપરમાં પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી આનંદમંગલ હોલ નૂતનીકરણનો પ્રારંભ

    શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘહિંગવાલા લેન ખાતે આયંબિલ ભવનમાં બીજા માળે પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી આનંદમંગલ હોલના નૂતનીકરણના શુભારંભ પ્રસંગે સ્વસ્તિક વિધિમાં તીર્થંકર તકતીનાં લાભાર્થી નયનાબેન રૂપાણી, ભારતીબેન ગોપાણી, વનિતાબેન જસાણી, પારૂલ ઉર્વિશ વોરા, એક શાસનપ્રેમી, પ્રવીણાબેન ઠક્કર, દક્ષાબેન…

  • સેન્સેક્સ ૧૩૮૪ની છલાંગ સાથે સર્વોચ્ચ સપાટીએ

    મોદી મૅજિકથી આખલો ગેલમાં * માર્કેટકૅપમાં ₹ ૫.૮૧ લાખ કરોડનો ઉમેરો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓની માફક શેરબજારમાં પણ મોદી મૅજિકનો પરચો જોવા મળ્યો હતો. શેરબજારમાં જોરદાર તેજીનું કારણ પણ આ જ પરિણામો બન્યા છે. સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સ…

  • નેશનલ

    વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ ભારે વરસાદ

    તમિળનાડુમાં જનજીવન ખોરવાયું એરપોર્ટ જળબંબાકાર: ચેન્નઈમાં મિચાઉન્ગ વાવાઝોડાની અસર હેઠળ ભારે વરસાદ થતાં ચેન્નાઈ એરપોર્ટ પર પાણી ફરી વળ્યા હતા. તેનાં પગલે વિમાનીસેવા બાધિત થઈ હતી. (પીટીઆઈ) ચેન્નઈ: તમિળનાડુના ચેન્નઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદને કારણે સોમવારે સામાન્ય…

  • કચ્છની મેઇનલેન્ડ ફોલ્ટલાઇન નજીક ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: કચ્છને તારાજ કરનારા મહાભૂકંપની વરવી યાદો લોકોના માનસપટ પર વારંવાર જીવંત કરી રહેલા આફ્ટરશોકટ્સની વણથંભી વણઝાર વચ્ચે ગત રવિવારની રાત્રે ૮ અને ૫૪ મિનિટે કચ્છની અશાંત ધરા ગગનભેદી ધડાકા સાથે ફરી ૩.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠતાં…

  • વિમાન દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના બે તાલીમી પાઇલટનાં મોત

    નવી દિલ્હી: હૈદરાબાદ નજીક સોમવારે સવારે ટ્રેનર વિમાન તૂટી પડતાં થયેલા અકસ્માતને કારણે ભારતીય વાયુસેનાના બે પાઇલોટે જીવ ગુમાવ્યા હોવાના ગમખ્વાર સમાચાર જાણવા મળ્યાં હતાં.અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.ભારતીય વાયુસેનાના…

  • અકસ્માતનો ભોગ બનેલાઓ માટે કેશલેસ સારવાર શરૂ કરવાની સરકારની યોજના

    નવી દિલ્હી: દેશમાં રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે આવનારાં ત્રણથી ચાર મહિનામાં કેશલેશ સારવાર શરૂ કરવાની રોડ, પરિવહન અને હાઈવે ખાતાની યોજના હોવાનું ટોચના સરકારી અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.ઈન્સ્ટિટ્યૂટ ઑફ રોડ ટ્રાફિક એજ્યુકેશન (આઈઆરટીઈ) દ્વારા યોજવામાં આવેલા એક સમારોહ…

  • મધ્ય પ્રદેશ ચૂંટણી: સૌથી મોટી સરસાઈ ૧,૦૭,૦૪૭ મતની ઈંદોર-૨માં અને સૌથી પાતળી સરસાઈ શાજાપુરમાં ૨૮ મતની

    ભેાપાલ : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટમીમાં ભાજપના રમેશ મેંદોલાએ સૌથી મોટી સરસાઈથી વિજય ઈંદોર-બેમાંથી મેળવ્યો હતો જેમાં સરસાઈ ૧,૦૭,૦૪૭ મતની હતી, જ્યારે ભાજપના જ ઉમેદવાર અરૂણ ભિમાવાડે સૌથી પાતળી સરસાઈથી જીત શાજાપુરમાં નોંધાઈ હતી જેમાં સરસાઈ ફક્ત ૨૮ મતની હતી.…

Back to top button