વિમાન દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના બે તાલીમી પાઇલટનાં મોત
નવી દિલ્હી: હૈદરાબાદ નજીક સોમવારે સવારે ટ્રેનર વિમાન તૂટી પડતાં થયેલા અકસ્માતને કારણે ભારતીય વાયુસેનાના બે પાઇલોટે જીવ ગુમાવ્યા હોવાના ગમખ્વાર સમાચાર જાણવા મળ્યાં હતાં.અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.ભારતીય વાયુસેનાના…
અકસ્માતનો ભોગ બનેલાઓ માટે કેશલેસ સારવાર શરૂ કરવાની સરકારની યોજના
નવી દિલ્હી: દેશમાં રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે આવનારાં ત્રણથી ચાર મહિનામાં કેશલેશ સારવાર શરૂ કરવાની રોડ, પરિવહન અને હાઈવે ખાતાની યોજના હોવાનું ટોચના સરકારી અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.ઈન્સ્ટિટ્યૂટ ઑફ રોડ ટ્રાફિક એજ્યુકેશન (આઈઆરટીઈ) દ્વારા યોજવામાં આવેલા એક સમારોહ…
મધ્ય પ્રદેશ ચૂંટણી: સૌથી મોટી સરસાઈ ૧,૦૭,૦૪૭ મતની ઈંદોર-૨માં અને સૌથી પાતળી સરસાઈ શાજાપુરમાં ૨૮ મતની
ભેાપાલ : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટમીમાં ભાજપના રમેશ મેંદોલાએ સૌથી મોટી સરસાઈથી વિજય ઈંદોર-બેમાંથી મેળવ્યો હતો જેમાં સરસાઈ ૧,૦૭,૦૪૭ મતની હતી, જ્યારે ભાજપના જ ઉમેદવાર અરૂણ ભિમાવાડે સૌથી પાતળી સરસાઈથી જીત શાજાપુરમાં નોંધાઈ હતી જેમાં સરસાઈ ફક્ત ૨૮ મતની હતી.…
વડોદરામાં ચાર દિવસમાં નિયમો તોડનારા ૧૧૩૨ વાહનચાલક દંડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા શહેરમાં રોંગ સાઈડ અને વાહન હંકારતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા સામે શહેર ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા ચાર દિવસથી હાથ ધરવામાં આવેલી સઘન ઝુંબેશ સોમવારે પણ યથાવત્ રહી હતી જેમાં શહેરના ૧૦ પોઈન્ટ ઉપરથી વધુ ૧૧૩૨…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), મંગળવાર, તા. ૫-૧૨-૨૦૨૩, કાલભૈરવ જયંતી ભારતીય દિનાંક ૧૪, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૮પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૪થો તીર,…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યા બાદ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં પણ આરંભિક તબક્કે જોવા મળેલો છ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે રૂપિયો…
- વેપાર
સોનું ₹ ૫૫૩ની આગઝરતી તેજી સાથે ₹ ૬૩,૦૦૦ની પાર
મુંબઈ: અમેરિકા ખાતે ગત શુક્રવારે જાહેર થયેલા નવેમ્બર મહિનાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી તેમ જ બેરોજગારીનો દર પણ ૩.૯ ટકા આસપાસની સપાટીએ સ્થિર રહ્યો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થાગિત કરવાની સાથે વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં કપાતની પણ શરૂઆત…
- વેપાર
તેજીનું તોફાન: નિફ્ટીએ ૨૦,૫૦૦ની સપાટી વટાવી, સેન્સેકસ ૬૯,૦૦૦ની નિકટ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: યુએસ બોન્ડની યિલ્ડ અને ડોલર ઇન્ડેક્સના ઘટાડા સાથે સ્થાનિક સ્તરે વિધાનસભાની ચૂંટણીઓમાં શાસક પક્ષની વિજય સાથે રોકાણકારોને રાજકીય સ્થિરતાના સંકેત મળવાથી જોરદાર લેવાલીનો રેલો આવતાં સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજીનું જોરદાર તોફાન જોવા મળ્યું અને બેન્ચમાર્ક નિફ્ટી…
ગુજરાત પાંચ વર્ષમાં આઇટી-આઇટીઝ નિકાસને ₹ ૨૫,૦૦૦ કરોડ સુધી વધારશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાત સરકારે આઇટી-આઇટીઇએસ નીતિ ૨૦૨૨-૨૭ રજૂ કરી છે. આ નીતિ દ્વારા રાજ્યમાં આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂ.૨૫,૦૦૦ કરોડ સાથે આઇટી-આઇટીઇએસ નિકાસ વધારીને એક લાખથી વધુ નોકરીની તકોનું સર્જન કરવાનો લક્ષ્યાંક છે.રાજ્ય સરકારની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં મુખ્યત્વે…
ગુજરાતનો નકલી સીએમઓ આસામ-મિઝોરમ બોર્ડર પહોંચ્યો અને પકડાયો
અમદાવાદ: ગાંધીનગરમાં રહેતો યુવાન પોતે સીએમઓમાં કામ કરતો હોવાનું કહી મુંબઇની મહિલાને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બન્ને ગંભીર ગુનામાં વડોદરા પોલીસે વિરાજ પટેલ નામના શખસની ધરપકડ કરી હતી.…