હિન્દુ મરણ
મરોલી (સિમલક) હાલ માલાડના સ્વ. રાજેન્દ્ર મગનલાલ સિમલકર (ઉં.વ. ૬૩) તા. ૨-૨-૨૪ના મોક્ષધામી બન્યા છે. તે સ્વ. મગનલાલ રવજીભાઈ સિમલકર તથા ગં.સ્વ. ભાનુમતિ મગનલાલ સિમલકરના સુપુત્ર. ગં.સ્વ. અનિતા સિમલકરના પતિ. પ્રતિક-નમ્રતાના પિતા. યોગેશ-પ્રિયાના સસરા. સ્વ. મણીલાલ રણછોડદાસ પટેલ તથા ગં.સ્વ.…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
- શેર બજાર
શૅરબજારમાં બે મહિનાના સૌથી મોટો સાપ્તાહિક ઉછાળા બાદ આરબીઆઇના વલણ પર નજર સાથે કોન્સોલિડેશનની સંભાવના
નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજાર ઘણાં વિરોધાભાસી કહી શકાય એવા આંચકામાંથી પસાર થઇ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન દેશની મધ્યસ્થ બેન્ક અને બજાર નિયામક તેના નીતિગત નિર્ણયો જાહેર કરે એત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે, તાજેતરની તેજી પછી બજાર થોડું કોન્સોલિડેશન મોડમાં…
રિઝર્વ બૅંક ક્યારે વ્યાજદર ઘટાડશે, લોન ક્યારે સસ્તી થશે? આરબીઆઇ ગવર્નરનું મોટું નિવેદન
મુંબઇ: રિઝર્વ બેંક દ્વારા રેપોરેટ સહિત મુખ્ય વ્યાજદરોમાં સતત વધારો કરવામાં આવતા હોમ લોન, ઓટો લોન સહિત તમામ લોન મોંઘી થઇ છે. લોનધારકો વ્યાજદર ઘટવાની અને લોનના વ્યાજદર ઘટવાની રાહ જોઇ રહ્યા છે. જો કે લોનધારકોને ઉંચા વ્યાજદરમાં કોઇ રાહત…
જૈન મરણ
કચ્છી ગુર્જર જૈનગામ કચ્છ મુન્દ્રાના હાલ મુંબઇ અનસુયાબેન વોરા (ઉં. વ. ૮૨) રવિવાર તા. ૪-૨-૨૪ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે મનસુખલાલ હાથીભાઇ વોરાના ધર્મપત્ની. હિમાંશુ અને ભાવના શૈલેશ શાહના માતુશ્રી. મીનળના સાસુ. કુંજ અને ધ્વનીના દાદી. કચ્છ માંડવીના સ્વ.…
- એકસ્ટ્રા અફેર
અડવાણીને ભારતરત્ન: દેર આયે, દુરસ્ત આયે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી આશ્ર્ચર્યો સર્જવા માટે જાણીતા છે ને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ૯૬ વર્ષની વયે ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરીને નરેન્દ્ર મોદીએ વધુ એક આશ્ર્ચર્ય સર્જી દીધું. હજુ દસેક દિવસ પહેલાં જ એટલે કે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૫-૨-૨૦૨૪,વિંછુડો, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક ૧૬, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૬ઠ્ઠો શહેરેવર,…
- ધર્મતેજ
‘વૈષ્ણવ જન’ અને ગીતામાં ભક્તના લક્ષણ
વિશેષ -રાજેશ યાજ્ઞિક અગાઉ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રમાણે ચાર પ્રકારના ભક્ત વિશે જાણ્યું. હવે આપણે આગળ જાણીએ કે ભગવાને શ્રી ગીતાજીમાં ભક્તમાં કેવા લક્ષણો હોય છે તે માટે શું કહ્યું છે. અને કઈ રીતે નરસિંહ મહેતાના પદ વૈષ્ણવ જનમાં…
- ધર્મતેજ
સંતોષ અને સુખ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં નિંદા-સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તના ગુણ-કથન કર્યા પછી ભગવાન કૃષ્ણ હવે સંતોષી ભક્તને પોતાના પ્રિય ભક્તમાં સ્થાન આપે, તે સમજીએ.ભગવાન કહે છે-લધ્ટૂશ્ર્ળજ્ઞ ્રૂજ્ઞણ ઇંજ્ઞણરુખટ્ર ॥હા, ભગવાનને પ્રિય ગુણમાં એક વિશેષ ગુણ છે- સંતોષ.એક મનુષ્યને જીવન જીવવા…
મનનું મારણ મન છે
મનન -હેમુ-ભીખુ અષ્ટાવક્ર ગીતાના પ્રારંભમાં જ આમ કહી દેવાયું છે કે તે મનના ધર્મો છે તમારા નહીં. આ વાત ધર્મ-અધર્મ તથા સુખ-દુ:ખ માટે કહેવાઈ છે. અષ્ટવક્ર ગીતાની મજા જ આ છે કે તે શરૂઆતમાં જ તમારી ઘણી બધી પૂર્ણ ધારણાઓ…