• મહિલા સુરક્ષા માટે મુંબઈ પાલિકા દ્વારા સ્પેશિયલ ઍપ

    મુંબઈ: મુંબઈ મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષના બજેટમાં મહાપાલિકા દ્વારા મહિલા સુરક્ષા અંગે ઝુંબેશ ચલાવવા પર વધારે ધ્યાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપાલિકાની આ ખાસ ઝુંબેશ હેઠળ એક મોબાઇલ ઍપ તૈયાર કરવામાં…

  • અમદાવાદની સિટી બસ હવે મનપાની લિમિટના ૨૦ કિ.મી. સુધી દોડશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં એએમટીએસનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું, જે ડ્રાફ્ટ બજેટ કરતાં ૩૨ કરોડના વધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે. જેના સાથે જ એએમટીએસનું વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂપિયા ૬૭૩.૫૦ કરોડ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે, ટ્રાન્સપોર્ટ મેનેજર…

  • તાપી નદીના શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ બાદ પણ જળકુંભી યથાવત્

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેર મનપા દ્વરા તાપી શુદ્ધિકરણના નામે કરોડોના ખર્ચ બાદ પણ તાપી નદીમાં જળકુંભી આવી ગઇ છે. ફરી શિયાળામાં આ જળકુંભી આવી જતા પાલિકાની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. જો શિયાળામાં આ જળકુંભી દૂર નહિ…

  • હિન્દુ મરણ

    મરોલી (સિમલક) હાલ માલાડના સ્વ. રાજેન્દ્ર મગનલાલ સિમલકર (ઉં.વ. ૬૩) તા. ૨-૨-૨૪ના મોક્ષધામી બન્યા છે. તે સ્વ. મગનલાલ રવજીભાઈ સિમલકર તથા ગં.સ્વ. ભાનુમતિ મગનલાલ સિમલકરના સુપુત્ર. ગં.સ્વ. અનિતા સિમલકરના પતિ. પ્રતિક-નમ્રતાના પિતા. યોગેશ-પ્રિયાના સસરા. સ્વ. મણીલાલ રણછોડદાસ પટેલ તથા ગં.સ્વ.…

  • ખંભાતના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભા ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યાં છે અને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ વખતે ભાજપે ગુજરાતની તમામ સીટ પાંચ લાખ કરતાં વધુ મતોની…

  • યુનિવર્સિટીઓમાંથી હવે એસોસિયેશનને હટાવવાના નિર્ણયથી આક્રોશ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીઓમાંથી સેનેટ અને સિન્ડિકેટ બાદ અને હવે મોડેલ સ્ટેચ્યૂટ્સ મારફતે કર્મચારીઓના એસોસિયેશનને પણ હટાવવાનો નિર્ણય કરાતાં આક્રોશ ફેલાયો હતો. સરકારના આ નિર્ણયને કારણે વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સરકાર દ્વારા જાહેર…

  • જૈન મરણ

    કચ્છી ગુર્જર જૈનગામ કચ્છ મુન્દ્રાના હાલ મુંબઇ અનસુયાબેન વોરા (ઉં. વ. ૮૨) રવિવાર તા. ૪-૨-૨૪ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે મનસુખલાલ હાથીભાઇ વોરાના ધર્મપત્ની. હિમાંશુ અને ભાવના શૈલેશ શાહના માતુશ્રી. મીનળના સાસુ. કુંજ અને ધ્વનીના દાદી. કચ્છ માંડવીના સ્વ.…

  • શેર બજાર

    શૅરબજારમાં બે મહિનાના સૌથી મોટો સાપ્તાહિક ઉછાળા બાદ આરબીઆઇના વલણ પર નજર સાથે કોન્સોલિડેશનની સંભાવના

    નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજાર ઘણાં વિરોધાભાસી કહી શકાય એવા આંચકામાંથી પસાર થઇ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન દેશની મધ્યસ્થ બેન્ક અને બજાર નિયામક તેના નીતિગત નિર્ણયો જાહેર કરે એત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે, તાજેતરની તેજી પછી બજાર થોડું કોન્સોલિડેશન મોડમાં…

  • રિઝર્વ બૅંક ક્યારે વ્યાજદર ઘટાડશે, લોન ક્યારે સસ્તી થશે? આરબીઆઇ ગવર્નરનું મોટું નિવેદન

    મુંબઇ: રિઝર્વ બેંક દ્વારા રેપોરેટ સહિત મુખ્ય વ્યાજદરોમાં સતત વધારો કરવામાં આવતા હોમ લોન, ઓટો લોન સહિત તમામ લોન મોંઘી થઇ છે. લોનધારકો વ્યાજદર ઘટવાની અને લોનના વ્યાજદર ઘટવાની રાહ જોઇ રહ્યા છે. જો કે લોનધારકોને ઉંચા વ્યાજદરમાં કોઇ રાહત…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

Back to top button