• લાડકી

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • શિંદે, ફડણવીસ અને પોલીસ કમિશનરનાં વાહન પણ પ્રદૂષણ પરીક્ષણમાં નાપાસ

    મુંબઈ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ટ્રાફિક પોલીસે છેલ્લાં પાંચ વર્ષમાં વાહન ચાલકો પાસેથી ૨૦૫ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે એ માહિતી વચ્ચે હવે એવી જાણકારી મળી છે કે ટ્રાફિક પોલીસ ઉપરાંત ઘણા સરકારી વાહનોને નિયમભંગ બદલ ઈ –…

  • નેશનલ

    મિગ્જોમ વાવાઝોડાને પગલે ૧૨નાં મોત

    આંધ્ર પ્રદેશ-તમિળનાડુમાં ત્રણ કલાક કેર વરસાવ્યો બચાવ કામગીરી: તમિળનાડુના ચેન્નઈ જિલ્લામાં મંગળવારે વાવાઝોડાં અને ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતા. પાણી ભરાયેલાં રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો. ચેન્નઈસ્થિત કોલોનીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહેલા ભારતીય નૌકાદળના…

  • રેવંત રેડ્ડી તેલંગણાના મુખ્ય પ્રધાન બનશે

    હૈદરાબાદ: તેલંગણા વિધાનસભામાં કોડાનગાલ બેઠક પરથી ચૂંટાયેલા કૉંગ્રેસના ઉમેદવાર રેવંત રેડ્ડીને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવા પક્ષના મોવડી મંડળે મંગળવારે મંજૂરીની મહોર મારી હતી. તેઓ સાત ડિસેમ્બર, ગુરુવારે રાજ્યના મુખ્ય પ્રધાનના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. રેવંત રેડ્ડી કામારેડ્ડીની બેઠક પરથી…

  • રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન અંગે ભાજપમાં મનોમંથન

    રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીઓમાં શાનદાર જીત મેળવ્યા બાદ હવે ભાજપમાં મુખ્ય પ્રધાન પદે કોની વરણી થશે તે અંગે રહસ્ય ઘેરાયું છે. ભાજપની છાવણીમાં ગહન ચર્ચા ચાલી રહી છે. હાઇકમાન્ડ પણ આ મામલે મનોમંથન કરી રહ્યા છે. સ્વાભાવિક…

  • શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના વડાની જયપુરમાં હત્યા

    ગૅંગસ્ટર રોહિત ગોદરાએ જવાબદારી લીધી જયપુર: જમણેરી પાંખના સંગઠન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની અહીં આવેલા તેમના ઘરના બેઠકના રૂમમાં હત્યા કરાઇ હતી. ગૅંગસ્ટર રોહિત ગોદરાએ આ હત્યાની જવાબદારી લીધી હતી. રોહિત ગોદરાનો સંબંધ લોરેન્સ બિશ્ર્નોઇની ગૅંગ…

  • ૮૮.૫૯ લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: આ વરસે અત્યાર સુધીમાં ૮૮.૫૯ લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં છે. ડિસેમ્બરમાં વૈષ્ણોદેવીનાં દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યાનો આંક ક્યારેય સાડા છ લાખથી વધુનો ન રહ્યો હોવાને કારણે વર્ષ ૨૦૧૨નો રેકોર્ડ તૂટે એવી કોઈ શક્યતા નથી જણાઈ રહી.…

  • કચ્છ ઠંડુંગાર: નલિયા ૧૦ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: જમ્મુ-કાશ્મીર, કેદારનાથ અને બદ્રીનાથમાં થઇ રહેલી ભારે હિમવર્ષાએ માવઠાની વકી વચ્ચે ઠંડી ઘટવા માંડે તે ગણિતને ઊલટું પાડી દેતાં સમગ્ર ઉત્તર ભારતની સાથે રણપ્રદેશ કચ્છ શીત સકંજાની ચપેટમાં આવી રહ્યું છે. ગણતરીના કલાકોમાં જ છથી સાત ડિગ્રી…

  • ખાલિસ્તાની ત્રાસવાદી લખબીર સિંહ ‘રોડે’નું પાકિસ્તાનમાં મૃત્યુ

    નવી દિલ્હી: ખાલિસ્તાની ભાગલાવાદી લખબીર સિંહ ઉર્ફે ‘રોડે’નું પાકિસ્તાનમાં હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. ભારતીય લશ્કર દ્વારા ૧૯૮૪માં હાથ ધરાયેલી કાર્યવાહીમાં જર્નલ સિંહ ભીંદરાણવાલે ઠાર મરાયો તે પછી લખબીર સિંહ ઉર્ફે ‘રોડે’એ પાકિસ્તાનમાં આશ્રય લીધો હતો. મોગા જિલ્લાના રોડે ગામનો…

  • હરિયાણા અને રાજસ્થાનમાં ડઝન જગ્યાએ ઇડીના દરોડા

    નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ લૉરેન્સ બિશ્ર્નોઇ ગૅન્ગને લગતી કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ વિરોધી તપાસના સંદર્ભે મંગળવારે હરિયાણા અને રાજસ્થાનમાં અનેક સ્થળે દરોડા પાડ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા લૉરેન્સ બિશ્ર્નોઇ અને તેના સાથી સતવિન્દરસિંજ સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર…

Back to top button