ભારત વિશ્ર્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપઇકોસિસ્ટમ બન્યું છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: વડા પ્રધાને ૨૦૧૬માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો અને આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતાને પગલે ભારત વડા પ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્ર્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે એવું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગાંધીનગરમાં એકિઝબિશન સેન્ટર ખાતે…
વડા પ્રધાન મોદીનો ૧૭મી ડિસેમ્બરે ગુજરાતનો સૂચિત પ્રવાસ
સુરતમાં ડ્રીમ સિટી બુર્સનું ઉદ્ઘાટન (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૭મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે અને સુરતના ડ્રિમસિટી હીરા બુર્સનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. તેમજ સુરત ઍરપોર્ટની વિસ્તરણ યોજનાનું અનાવરણ કરશે. તથા ૧૫ માળના…
- શેર બજાર
સાત સત્રની આગેકૂચને નાની બ્રેક: નિફ્ટી ૨૧,૦૦૦ પાર કરવામાં નિષ્ફળ
શુગર શેરોમાં અચાનક કડવાશ કેમ આવી? નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારમાં સળંગ સાત દિવસની આગેકૂચ બાદ ગુરુવારે પીછેહઠ જોવા મળી હતી, પરંતુ પ્રારંભિક ઘટાડા સામે પચાસ ટકા જેવી રિકવર થઇ હતી. જોકે, સરકારના એક નિર્ણયને કારણે સત્ર દરમિયાન શુગર શેરમાં એકાએક…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલો સુધારો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત સાત સત્રની તેજીને બ્રેક લાગતા બૅન્ચમાર્ક આંકમાં ઘટાડો થવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને ૮૩.૩૬ના મથાળે બંધ રહ્યો હતો.…
- વેપાર
સ્ટોકિસ્ટોની વેચવાલીએ ચાંદીમાં ₹ ૩૮૦ તૂટ્યા, સોનામાં ₹ ૩૧૮નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આવતીકાલે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર રોકાણકારોની નજર હોવાથી સોનામાં સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ આજે…
- એકસ્ટ્રા અફેર
કાશ્મીર સમસ્યા માટે નહેરુ સાઈડ વિલન, મેઈન વિલન હરિસિંહ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને લગતાં બે મહત્ત્વનાં બિલ લોકસભામાં પસાર કરી દીધા. લોકસભામાં મોદી સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે તેથી જમ્મુ અને કાશ્મીર અનામત (સુધારા) બિલ ૨૦૨૩ તથા જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શુક્રવાર, તા. ૮-૧૨-૨૦૨૩, સ્માર્ત એકાદશીભારતીય દિનાંક ૧૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૪થો તીર, સને…