- તરોતાઝા

સિંહ- વૃશ્ચિક-મીન રાશિના જાતકો માટે આ પરિભ્રમણ ઉત્તમ બની રહેશે…
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આજે રાત્રિએ 9.42 કલાકે ગ્રહમંડળમાં યુવરાજ મંગળ ગ્રહ ઉચ્ચ રાશી મકરમાં પ્રવેશ કરીને સતત 40 પરિભ્રમણ કરશે. તા.7ના મકર રાશિમાં પ્રવેશ કરવાથી સૂર્ય-મંગળ-બુધની ત્રિપુટી નૈસર્ગિક કુંડલીમાં 10 ભાવે રચાવાથી મકાન-વાહન-મિલકત વાહનો સોદાઓ વધે.લાંબા સમયથી…
- તરોતાઝા

સફેદ ચહેરો
કનુ ભગદેવ – પ્રકરણ-18 (ગતાંકથી ચાલુ)રાત્રે એણે પોતાના કેબિનમાંથી એક લોખંડી સળિયો શોધી કાઢયો હતો, હવે એના વડે જ તે અહીં થી છટકવાનો પ્લાન બનાવતો હતો.પોતાના બિસ્તર પર જાણે કોઈક ચાદર ઓઢીને ઊંઘતું હોય એવું એણે તકિયા- ઓશિકાં વિગરે ગોઠવીને…
- તરોતાઝા

કૅન્સર દર વર્ષે લગભગ 1 કરોડલોકોને ગળી જાય છે…!!
આહારથી આરોગ્ય સુધી – દિવ્યજ્યોતિ નંદન બેલ્જિયમ, પોર્ટુગલ, ચેક રિપબ્લિક, ટ્યુનિશિયા, ગિની, હૈતી. યુરોપથી આફ્રિકા સુધીના આ દેશોનો ઉલ્લેખ અહીં બતાવવા માટે કરવામાં આવી રહ્યો છે કે આ દેશોની લગભગ કુલ વસ્તીની આસપાસના લોકો દર વર્ષે કૅન્સરનો શિકાર બને છે.…
- એકસ્ટ્રા અફેર

કૉંગ્રેસે મમતાની ચેલેન્જ ઉપાડી લેવી જોઈએ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપ પૂરી તાકાતથી મચી પડ્યો છે ત્યારે ભાજપને હરાવવા માટે બનાવાયેલા ઈન્ડિયા' મોરચામાં ઘમાસાણ મચ્યું છે. ભાજપને હરાવવા માટે વિપક્ષોને એક કરીનેઈન્ડિયા’ મોરચા બનાવવાની પહેલ કરનારા નીતીશ કુમાર જ ભાજપની પંગતમાં…
વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને 1,264 લાખના ખર્ચે વિકસાવાની પ્રક્રિયા શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને રૂ.1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો…
વિધાનસભામાં જય શ્રીરામના નારા સાથે રામ મંદિર પ્રતિષ્ઠા પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.મુખ્ય પ્રધાને ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 6-2-2024ભારતીય દિનાંક 17, માહે માઘ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, પૌષ વદ-11જૈન વીર સંવત 2550, માહે પૌષ, તિથિ વદ-11પારસી શહેનશાહી રોજ 25મો અશીશવંધ, માહે 6ઠ્ઠો શહેરેવર, સને 1393પારસી…
- તરોતાઝા

ફન વર્લ્ડ
ઓળખાણ પડી?સોયના આકારના પાન ધરાવતા આ સુગંધી છોડની ઓળખાણ પડી? ચાર રંગના પુષ્પ એના પર ઊગે છે અને એના ઔષધીય ગુણ પણ મહત્ત્વ ધરાવે છે. અ) Calendula બ) Fennel ક) Rosemary ડ) Basil ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA…
- તરોતાઝા

તીખાં ચટપટા સ્વાદવાળાં `વોટર ક્રેસ’ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક વોટર ક્રેસ એક પાણીમાં ઊગતી ભાજી છે, જેને કોબી, બ્રોકલી, કેલ, બ્રસેલ્સ સ્પ્રાઉટના પરિવારની ગણી શકાય. ટૂંકમાં કહીએ તો ક્રિસિફેરસ પરિવાર સાથે સંબંધ ધરાવતી ભાજી ગણી શકાય. ભારતીયો તેને જલકુંભી' કેચાંસૌર’ના નામે ઓળખે છે. પાણીમાં…
શિંદે વિરુદ્ધ ભાજપ વિધાન સભ્યના દાવાઓ પછી કેમ તપાસ એજન્સી એક્શનમાં આવી નથી?: ઉદ્ધવ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રત્નાગિરી જિલ્લાના રાજાપુર તાલુકામાં એક જાહેર રેલીમાં પૂછ્યું કે ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરોડો રૂપિયા આપવાના હોવાનો દાવો કર્યા પછી શા માટે કોઈ તપાસ એજન્સી હરકતમાં આવી…





