- તરોતાઝા

તણાવપૂર્ણ બોર્ડ પરીક્ષા દરમિયાન કેવી હોવી જોઈએ વિદ્યાર્થીઓની ખાણીપીણી?
આરોગ્ય એક્સપ્રેસ – નીલમ અરોરા બોર્ડની પરીક્ષાઓ પહેલા મનોવૈજ્ઞાનિકો ગમે તેટલું કહેતા હોય, વિદ્યાર્થીઓએ પરીક્ષાઓને કારણે તણાવમાં ન આવવું જોઈએ, કારણ કે આ પરીક્ષાઓ જીવનની કસોટીમાં પાસ થતી નથી. આમ છતાં વાસ્તવિકતા એ છે કે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ જ…
શિંદે વિરુદ્ધ ભાજપ વિધાન સભ્યના દાવાઓ પછી કેમ તપાસ એજન્સી એક્શનમાં આવી નથી?: ઉદ્ધવ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રત્નાગિરી જિલ્લાના રાજાપુર તાલુકામાં એક જાહેર રેલીમાં પૂછ્યું કે ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરોડો રૂપિયા આપવાના હોવાનો દાવો કર્યા પછી શા માટે કોઈ તપાસ એજન્સી હરકતમાં આવી…
પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલી આરોપી યુવતી પરેલમાં ઝડપાઈ
બાથરૂમની બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે ઊતરીને યુવતી ભાગી ગઈ હતી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયેલી લૂંટના કેસની આરોપી યુવતીને ક્રાઈમ બ્રાન્ચે પરેલ વિસ્તારમાંથી પકડી પાડી હતી. પૂછપરછ દરમિયાન બાથરૂમમાં ગયેલી યુવતી બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે…
ગોવામાં વૃદ્ધ વેપારીની હત્યા બાદ લૂંટ ચલાવીને તેની કાર લઇ ભાગેલા યુગલને નવી મુંબઈ પોલીસે પકડી પાડ્યું
મુંબઈ: ગોવામાં 77 વર્ષના વૃદ્ધ વેપારીની હત્યા કર્યા બાદ તેના શરીર પરના દાગીના લૂંટીને તેની કાર લઇને ભાગેલા યુગલને નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું. ભોપાલમાં રહેતા યુગલ પાસેથી રૂ. 47.82 લાખની મતા જપ્ત કરવામાં આવી હોઇ બંનેને વધુ…
રામમંદિર પર હુમલાની માહિતીથી પોલીસ ઍલર્ટ
મુંબઈ: આગ્રાના તોફાની તત્ત્વો રામમંદિર પર હુમલો કરવાના હોવાની માહિતી મુંબઈ પોલીસને ફોન પર મળતાં તંત્ર સાબદું થઈ ગયું હતું. આ બાબતે બધી યંત્રણાને અને આગ્રા પોલીસને પણ માહિતી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબશનિવારની મધરાતે મુંબઈ…
મહેશ ગાયકવાડ પર હુમલો કરવાનું કારણ પ્રોપર્ટી નહીં, રાજકારણ
*મહારાષ્ટ્રમાં સત્તામાં રહેલા બે પક્ષો વચ્ચે બધું સમુસૂતરું ન હોવાના ગંભીર સંકેત*ભાજપના નેતાઓએ વાત સાંભળી ન હોવાની ગણપત ગાયકવાડની ફરિયાદ મુખ્ય પ્રધાનના પુત્ર શ્રીકાંત શિંદેની આક્રમકતાને કારણે ભાજપના નેતાઓ અસ્વસ્થ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિના બે ઘટક પક્ષો ભાજપ…
રિડેવલપમેન્ટના રહેવાસીઓને મહારેરાનું રક્ષણ મળશે?
મુંબઈ: મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે વગેરે શહેરોમાં જૂની ઇમારતોના પુન:વિકાસના પ્રકલ્પો માટે પણ ‘મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ ઓથોરિટી’ (મહારેરા) અન્વયે રક્ષણ પૂરું પાડવા બાબત ‘રેરા’ અધિકારીઓ દ્વારા મોકલાયેલી દરખાસ્ત ઉપર રાજ્યના ન્યાય અને કાયદા વિભાગે અનુકૂળ અને પ્રતિકૂળ એમ બંને…
બિહારમાં ‘સત્તાની સાઠમારી’: ૧૨મીએ સરકારની કસોટી
કૉંગ્રેસે ‘પક્ષપલટા’ના ભયથી વિધાનસભ્યોને હૈદરાબાદ મોકલ્યા પટણા: બિહારમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી ૧૨ ફેબ્રુઆરીએ સાબિત કરવાની છે, પણ તેની પહેલા જ ‘ખુરશીની ખેંચતાણ’ અને ‘રાજકીય રમત’ શરૂ થઇ ગઇ છે. કૉંગ્રેસ પક્ષ પોતાના વિધાનસભ્યો બીજા કોઇ…
ચિલીમાં જંગલોની આગ રહેણાંક વિસ્તારમાં ફેલાઇ: ૫૧ લોકોના મોત
વીના ડેલ માર (ચિલી): મધ્ય ચિલીના જંગલોમાં લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. હવે ચિલીના ગીચવસ્તી ધરાવતા વિસ્તારો પણ આગની ઝપેટમાં આવી ગયા છે, જેમાં આગમાં સળગી જવાના કારણે ઓછામાં…
મેરઠમાંથી પાકિસ્તાનનો એજન્ટ પકડાયો
લખનઊ: ઉત્તર પ્રદેશની ત્રાસવાદ-વિરોધી ટુકડીએ રશિયાના મોસ્કોમાંની ભારતીય એલચી કચેરીમાં કામ કરવાની સાથે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના એજન્ટ તરીકે પણ કામ કરતી એક વ્યક્તિની મેરઠમાંથી ધરપકડ કરી હતી. મોસ્કોમાંની ભારતીય એલચી કચેરીમાં કામ કરતી આ વ્યક્તિએ ભારતના સંરક્ષણ…
