Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 269 of 313
  • ઈસરોના ૨૦૨૪માં અંતરિક્ષના દસ મિશન

    નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ૨૦૨૪માં પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલના છ મિશન અને જીયોસિન્ક્રનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (જીેએસએલવી)ના ત્રણ લોન્ચ અને લોન્ચ વેહિકલ માર્ક-૩ના એક વાણિજય મિશનનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. એક સવાલના જવાબમાં પ્રાઈમ મિનિસ્ટર ઓફિસના…

  • ભાજપનો વિજય ‘ટીમ સ્પિરિટ’ને આભારી: મોદી

    નવી દિલ્હી: તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા વિજયનું શ્રેય કોઈ નેતાને નહીં પણ ‘ટીમ સ્પિરિટ’ને આભારી છે તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું. વડા પ્રધાન મોદી ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષના ડૅટાને ટાંકીને…

  • તેલંગણાના મુખ્ય પ્રધાનપદે રેવંતી રેડ્ડી સત્તારૂઢ

    હૈદરાબાદ: કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા એ. રેવંત રેડ્ડીએ ગુરુવારે તેલંગણાના મુખ્ય પ્રધાનપદે શપથ ગ્રહણ કર્યા હતા. અહીંના એલબી સ્ટેડિયમમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત કૉંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. ગવર્નર ટી. સૌંદર્યરાજને પદ અને ગુપ્તતાના શપથ…

  • પટેલ યુવકે અમેરિકાની ફૂટબોલ ટીમને લગાવ્યો ₹ ૧૯૫ કરોડનો ચૂનો

    ન્યૂ યોર્ક: અમેરિકામાં મૂળ ગુજરાતના યુવકે અમેરિકન ફૂટબોલ ટીમ જેક્સનવિલે જગુઆર્સને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. અમિત પટેલ નામનો ગુજરાતી યુવક આ ફૂટબોલ ટીમનો ભૂતપૂર્વ કર્મચારી છે અને તેને વૈભવી લાઇફસ્ટાઇલ માટે રૂપિયાની જરૂર હતી જેથી તેણે ટીમને કરોડો રૂપિયાનો…

  • આઇસીસીએ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે લોન્ચ કર્યો નવો લોગો

    દુબઇ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીએ આવતા વર્ષના પુરૂષ અને મહિલા ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડ કપ માટે નવા લોગો જાહેર કર્યા છે. નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ચાર જૂનથી ૩૦ જૂન, ૨૦૨૪ દરમિયાન મેન્સ ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડ કપનું…

  • પારસી મરણ

    બહાદુર ખરશેદજી જોખી તે મરહુમ રોડા બહાદુર જોખીના ખાવીંદ. તે ડૈસી નવરોઝ ગાર્ડ તથા મરહુમ નોઝર બહાદુર જોખીના બાવાજી. તે મરહુમો રતનબાઇ તથા ખરશેદજી જોખીના દીકરા. તે નવરોઝ પરવેઝ ગાર્ડ તથા જેસ્લીન નોઝર જોખીના સસરાજી. તે મરહુમો દૌલતબાનુ તથા રતનશૉ…

  • હિન્દુ મરણ

    મેઘવાળગામ પાંચતલાવડા, હાલ તુલસીવાડી સ્વ.લિલાબેન બારીયા (ઉં. વ. ૭૮)નું સોમવાર તા.૪-૧૨-૨૩ ના અવસાન પામ્યા છે તેઓ સ્વ.ભીખાભાઈ બારિયાના ધર્મપત્ની સ્વ.મીણાબેન અને સ્વ. ગોલણભાઇ હેલીયાંના દિકરી. સ્વ.કનુભાઈ સ્વ. વિજયભાઈ સ્વ. જીતુભાઇ, સ્વ.રાજેશભાઈ, દીનાબેન અને કુરુમના માતૃશ્રી. પ્રકાશ પડાયા કલ્પેશ શાહ ગં.સ્વ.…

  • જૈન મરણ

    વેરાવળ વિશા ઓશવાળ જૈનહસુમતીબેન શાહ (ઉં. વ. ૮૭) તે સ્વ. પ્રવીણચંદ્ર માણેકલાલ પરષોત્તમના ધર્મપત્ની. જતીનભાઈ, રેખાબેનના માતૃશ્રી. નીતાબેન, નીતીનભાઈના સાસુ. રિધ્ધી જયકુમાર, ઉર્વી મુદિતકુમાર, વિરલ તથા નિહારિકાના દાદી. આશ્કા. સ્વ. કરસનદાસ હીરાચંદ શાહના સુપુત્રી તા. ૬-૧૨-૨૩ ના બુધવારે અરિહંતશરણ પામ્યા…

  • ગુજરાતમાં બે દિવસમાં ડુંગળીના ભાવમાંબમણો વધારો: ગુજરાતી થાળી મોંઘી થઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં અચાનક ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં બમણો વધારો ઝીંકાતાં ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઇ ગયું છે. અમદાવાદમાં ડુંગળી રૂ.૪૦ થી રૂ.૫૦ના ભાવે વેચાતી ડૂંગળીના ભાવ રૂ.૮૦થી ૯૦ પ્રતિ કિલોએ પહોંચ્યા છે. રાજ્યમાં ગરીબોની કસ્તુરી ફરી એક વાર…

  • ભારતે નવ વર્ષમાં પ્રોડ્યુસર તરીકેનીઓળખ પ્રસ્થાપિત કરી છે: રાજીવ ચંદ્રશેખર

    સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૩ પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટનો પ્રારંભ (અમારા પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર: એક સમયે ક્ધઝ્યુમર તરીકેની ઓળખ ધરાવતા ભારત દેશે છેલ્લા વર્ષમાં પ્રોડ્યુસર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે એવું કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું. ગાંધીનગરમાં એકિઝબિશન સેન્ટર ખાતે યોજાઇ…

Back to top button