- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- વીક એન્ડ
કેરોલિના રીપર પ્રકરણ-૭૬
કબ્રસ્તાનથી આવ્યા બાદ રાતે અબ્બાએ ઝાડ પર લટકીને જીવ આપી દીધો પ્રફુલ શાહ કિરણ, ગૌરવ અને વિકાસે નક્કી કર્યું કે બત્રા અને ગોડબોલેને મળ્યા બાદ કાલે મુરુડથી નીકળી જઈશું એટીએસના પરમવીર બત્રા અનેકવાર બાદશાહની કબૂલાત જોઈ ચુકયા હતા. એ બતાડ્યા…
- વીક એન્ડ
એક દાદીનો પત્ર
વ્યંગ -પ્રજ્ઞા વશી સંબોધન શું કરવું કૈં સમજાતું નથી. જયારે જીવન આખું સમજાયા વિના જ પસાર થઈ ગયું ત્યારે સંબોધન કેવું કરવું અને એ માટે મગજ ઘસવું મને બરાબર લાગતું નથી. એમ પણ જો હું “વ્હાલાં સંબોધન કરું (લખું) તો…
- વીક એન્ડ
નિકોસિયા – દુનિયાના એકમાત્ર વિભાજિત પાટનગરમાંં…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી સાયપ્રસના નામ સાથે એ દેશની સાથેસાથે વૃક્ષ પણ મગજમાં આવી જાય. ખાસ કરીન્ો પ્રમાણમાં ઠંડા પ્રદેશોમાં પાનખરમાં પણ એવરગ્રીન રહી શકે ત્ોવાં ઘણાં ઓછાં વૃક્ષો હોય છે, એવામાં સાયપ્રસ કોઈ પણ પ્રાઇવેટ ગાર્ડનન્ો પણ એલિવેટ…
- વીક એન્ડ
લક્કડ સૂંઘવો-નિશિર ડાક ને શિકોલ બુરી… એ બધું શું છે?
ટૂંકમાં એ જ કે લોકોને ડર ગમે છે! ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક વાત ૨૦૧૫ની છે…બિહારની વિધાનસભા ચૂંટણીઓનો પ્રચાર પૂરજોશમાં હતો. એકાદ સભામાં પ્રધાનમંત્રી મોદીજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં લોકોને કહ્યું કે નીતીશ કુમાર દરેક ગામમાં વીજળી પહોંચાડવાના હતા,એનું શું…
- વીક એન્ડ
હોટલની વાનગીમાં જીવડું નીકળે તો શું કરવું એની એસઓપી!!! (સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર)
ઊડતી વાત -ભરત વૈષ્ણવ અમારા માનવંતા (અરે,ભાઇ માનવંતા માખણ લગાવવા લખવા ખાતર લખ્યું છે. આજકાલ ગરજે ગધેડા શું વરૂને પણ બાપ કહેવા પડે છે!!બાકી માનવંતા ગ્રાહક ??? માય ફૂટ! કંકોડા માનવંતા ?? એક પિત્ઝા ખરીદ કરે અને ટોમેટો કેચઅપના પંદર…
- વીક એન્ડ
આધુનિક આવિષ્કારોનો એક અનોખો પ્રકાર: બાયોમિમિક્રી
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી માનવને કુદરતનું શ્રેષ્ઠ સર્જન માનવામાં આવે છે એ કાંઈ એમને એમ જ નથી માનવામાં આવતું. હા, એ વાત અલગ છે કે આપણે આપણી બુદ્ધિમત્તાના જોરે પ્રકૃતિના બીજાં પાસાઓનું શોષણ કર્યું છે. પરંતુ આજના આધુનિક જમાનામાં આપણે…
- વીક એન્ડ
કાચ અને જંગલની જુગલબંધી
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા જંગલની વચ્ચે રહેવાની મજા જ કંઈક ઓર હોય છે. ઝાડ-પાનનું કુદરતી સૌંદર્ય, મનને ભાવિ જાય એવી ઠંડક, હલકી હલકી પવનની લહેરી, હવામાં ભેજનું ઇચ્છનીય પ્રમાણ, ચળાઈને આવતો પ્રકાશ, તડકા-છાંયડાની રમત, માનવ સમુદાયથી અંતર, પંખીઓનો કલરવ અને…
- વીક એન્ડ
ખુદ સે રહને લગે બેપરવા ભી,કોઇ અચ્છા બને ન ઇતના ભી!
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી શોર મે મૈને યે કિયા મહસૂસ,કમ વહી બોલેગા જો સચ્ચા હૈ*બેવફાઇ કા હો ડર ‘નાશાદ’ તો,દોસ્તી કા કોઇ મતલબ હી નહીં*ન જાને કૈસે યે પત્થર બટે હૈ લોગોં મે,શહર મૈ યૂં તો ફૂલોં કી…
- વીક એન્ડ
સનાતનના મૂળિયા ખૂબ જ ઊંડા છે
જગતગુરુ શ્રી અદિ શંકરાચાર્ય એક એવી હસ્તી હતી જેમણે પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભારતને એક સનાતન ધર્મ અને એક સંસ્કૃતિ સાથે જોડવાનું અત્યંત મહત્ત્વનું કામ કર્યું. જ્યારે આજે સેન્થિલકુમાર જેવા રાજકારણીઓ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી દેશને…