Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • અંબાજી પ્રસાદ કેસના આરોપી જતીન શાહનો આપઘાત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: યાત્રધામ અંબાજીમાં ભાદરવી પૂનમના પર્વ ટાણે અંબાજીના મોહનથાળ બનાવવા માટે નકલી ઘી પૂરું પાડવાના કેસમાં સંડોવાયેલા અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ગુરુવારે નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. પ્રસાદ રૂપે અપાતા મોહનથાળ બનાવવા…

  • ખાંડના ભાવ અંકુશમાં રાખવા આદેશ

    શેરડીના રસમાંથી ઈથેનોલ નહિ બનાવવા સૂચના નવી દિલ્હી : સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો પુરવઠો રહે એની તકેદારી લેવા અને ખાંડના ભાવને અંકુશમાં રાખવા સરકારે ગુરૂવારે બધી ખાંડ મિલો અને ડિસ્ટિલરીઝને ઈથેનોલનું ઉત્પાદન કરવા શેરડીના રસનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો…

  • મોબાઇલ કંપની વિવો સામે તહોમતનામું કરોડો રૂપિયા ચીન મોકલવાનો આરોપ

    નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ચીન સ્થિત સ્માર્ટફોન બ્રાન્ડ વિવો કંપની સામે મની લોન્ડરિંગના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી છે. વિવો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમપીએલ) કલમો હેઠળ આ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું ઈડીએ જણાવ્યું…

  • ઈસરોના ૨૦૨૪માં અંતરિક્ષના દસ મિશન

    નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ૨૦૨૪માં પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલના છ મિશન અને જીયોસિન્ક્રનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (જીેએસએલવી)ના ત્રણ લોન્ચ અને લોન્ચ વેહિકલ માર્ક-૩ના એક વાણિજય મિશનનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. એક સવાલના જવાબમાં પ્રાઈમ મિનિસ્ટર ઓફિસના…

  • ભાજપનો વિજય ‘ટીમ સ્પિરિટ’ને આભારી: મોદી

    નવી દિલ્હી: તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા વિજયનું શ્રેય કોઈ નેતાને નહીં પણ ‘ટીમ સ્પિરિટ’ને આભારી છે તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું. વડા પ્રધાન મોદી ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષના ડૅટાને ટાંકીને…

  • તેલંગણાના મુખ્ય પ્રધાનપદે રેવંતી રેડ્ડી સત્તારૂઢ

    હૈદરાબાદ: કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા એ. રેવંત રેડ્ડીએ ગુરુવારે તેલંગણાના મુખ્ય પ્રધાનપદે શપથ ગ્રહણ કર્યા હતા. અહીંના એલબી સ્ટેડિયમમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત કૉંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. ગવર્નર ટી. સૌંદર્યરાજને પદ અને ગુપ્તતાના શપથ…

  • પટેલ યુવકે અમેરિકાની ફૂટબોલ ટીમને લગાવ્યો ₹ ૧૯૫ કરોડનો ચૂનો

    ન્યૂ યોર્ક: અમેરિકામાં મૂળ ગુજરાતના યુવકે અમેરિકન ફૂટબોલ ટીમ જેક્સનવિલે જગુઆર્સને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. અમિત પટેલ નામનો ગુજરાતી યુવક આ ફૂટબોલ ટીમનો ભૂતપૂર્વ કર્મચારી છે અને તેને વૈભવી લાઇફસ્ટાઇલ માટે રૂપિયાની જરૂર હતી જેથી તેણે ટીમને કરોડો રૂપિયાનો…

  • આઇસીસીએ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે લોન્ચ કર્યો નવો લોગો

    દુબઇ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીએ આવતા વર્ષના પુરૂષ અને મહિલા ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડ કપ માટે નવા લોગો જાહેર કર્યા છે. નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ચાર જૂનથી ૩૦ જૂન, ૨૦૨૪ દરમિયાન મેન્સ ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડ કપનું…

  • પારસી મરણ

    બહાદુર ખરશેદજી જોખી તે મરહુમ રોડા બહાદુર જોખીના ખાવીંદ. તે ડૈસી નવરોઝ ગાર્ડ તથા મરહુમ નોઝર બહાદુર જોખીના બાવાજી. તે મરહુમો રતનબાઇ તથા ખરશેદજી જોખીના દીકરા. તે નવરોઝ પરવેઝ ગાર્ડ તથા જેસ્લીન નોઝર જોખીના સસરાજી. તે મરહુમો દૌલતબાનુ તથા રતનશૉ…

  • હિન્દુ મરણ

    મેઘવાળગામ પાંચતલાવડા, હાલ તુલસીવાડી સ્વ.લિલાબેન બારીયા (ઉં. વ. ૭૮)નું સોમવાર તા.૪-૧૨-૨૩ ના અવસાન પામ્યા છે તેઓ સ્વ.ભીખાભાઈ બારિયાના ધર્મપત્ની સ્વ.મીણાબેન અને સ્વ. ગોલણભાઇ હેલીયાંના દિકરી. સ્વ.કનુભાઈ સ્વ. વિજયભાઈ સ્વ. જીતુભાઇ, સ્વ.રાજેશભાઈ, દીનાબેન અને કુરુમના માતૃશ્રી. પ્રકાશ પડાયા કલ્પેશ શાહ ગં.સ્વ.…

Back to top button