Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • દક્ષિણ મુંબઈમાં આગામી ૨૪ કલાક ડહોળું પાણી આવવાની શક્યતા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા મલબાર હિલ રિઝર્વિયરનું પુન:બાંધકામ કરવા માગે છે, તે માટે આઈઆઈટી, પવઈના પ્રોફેસર, સ્થાનિક નિષ્ણાતો અને પાલિકાના અધિકારીઓનો સમાવેશવાળી નિષ્ણાતોની સમિતિએ ગુરુવારે ૧૩૬ વર્ષ જૂના મલબારહિલ રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ નંબર-બે-એ અને બીનું નિરીક્ષણ કર્યું હતું. તે માટે…

  • નાયરમાં દસ માળની કેન્સર હૉસ્પિટલ ઊભી કરાશે

    મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની નાયર હૉસ્પિટલમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે દસ માળની અલગ બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને ૨૦૨૬ સુધીમાં અહીં કેન્સરના દર્દીઓની સંપૂર્ણ ક્ષમતા સાથે સારવાર કરવામાં આવશે. નાયર હૉસ્પિટલમાં ૧૯૯૮થી રેડિયો ઓન્કોલોજી વિભાગમાં કેન્સરના દર્દીઓની…

  • એસ્ટેટ એજન્ટની ત્રીજી પરીક્ષાનું પરિણામ જાહેર, ૮૯ ટકા ઉમેદવારો લાયક ઠર્યા

    મુંબઈ: રિયલ એસ્ટેટ એજન્ટની ત્રીજી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૪૯૫૪ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી જેમાંથી ૪,૪૬૧ ઉમેદવારો પાસ થયા છે. આ પરીક્ષાનું પરિણામ ૮૯ ટકા આવ્યું છે. અત્યાર સુધીમાં ૭,૬૭૮ ઉમેદવારોએ ત્રણ પરીક્ષાઓ દ્વારા એસ્ટેટ એજન્ટ…

  • ટ્રેકિંગ કરવા જતા યુવતી ૪૦૦ ફૂટની ઊંડી ખાઈમાં પડી, ચમત્કારી બચાવ

    મુંબઈ: મહારાષ્ટ્રના કર્જત નજીક આવેલા પેબ કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયેલી ૨૭ વર્ષની યુવતીનો પગ સરકી જતાં તે ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના શનિવારે બપોરે બની હતી. આઇટી એન્જિનિયર યુવતી ખીણમાં પડી જતાં…

  • મરાઠી ફિલ્મને નકારનારાં થિયેટરો સામે થશે કાર્યવાહી: ફડણવીસ

    નાગપુર: ગુરુવારે યોજાયેલી વિધાન પરિષદમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠી ફિલ્મોને લઈને એક નિવેદન કર્યું હતું. ફડણવીસે કહ્યું કે જો રાજ્યના કોઈપણ થિયેટર કે સિનેમાઘરો મરાઠી ફિલ્મોને પ્રદર્શિત કરવાની ના પડશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.…

  • પાલિકાની હૉસ્પિટલમાં અંડરગ્રાઉન્ડ કચરા પેટી બનાવવાની યોજના

    મુંબઈ: મ્યુનિસિપલ હોસ્પિટલોમાં કચરાપેટીને કારણે આસપાસ ફેલાતી દુર્ગંધ અને રખડતાં પ્રાણીઓની અવરજવરને કારણે દર્દીઓને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ હોસ્પિટલોમાં ભૂગર્ભ કચરાપેટીઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. શરૂઆતમાં, આ પ્રયોગ શહેરની ૧૫ હોસ્પિટલોમાં લાગુ કરવામાં આવશે અને તેની સફળતા…

  • નેશનલ

    લોકસભાની ચૂંટણી પહેલાં બજેટ રજૂ નહીં થાય: નાણાં પ્રધાન

    પહેલી ફેબ્રુઆરીએ લેખાનુદાન રજૂ થશે, સંપૂર્ણ અંદાજપત્ર જુલાઈમાં નવી દિલ્હી : કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલાં અંદાજપત્ર (બજેટ) રજૂ નહીં થાય. પહેલી ફેબ્રુઆરીએ માત્ર વહીવટી ખર્ચ માટેની દરખાસ્ત એટલે કે લેખાનુદાન જ રજૂ…

  • નેશનલ

    ઝારખંડ અને ઓડિશામાં આવકવેરાના દરોડા

    ૩૬૦ કરોડની રોકડ જપ્ત રાંચી/ભુવનેશ્ર્વર: ઓડિશા અને ઝારખંડમાં દારૂની કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. ઝારખંડના રાજ્યસભાના કૉંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહૂના રાંચી, લોહરદગા અને ઓડિશા સ્થિત પાંચથી વધુ સ્થળો પર ઇનક્મ ટેક્સની ટીમોએ દરોડા પાડ્યા હતા. ટીમ દ્વારા દસ્તાવેજો…

  • નવસારીના યુવાનની અમેરિકામાં હત્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમેરિકામાં નવસારીના સોનવાડીના સત્યેન નાયકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા મોટેલમાં રોકાયેલા અમેરિકને કરી હતી તેમજ હત્યા કર્યા બાદ તેણે પણ પોતાના લમણે ગોળી મારીને આપઘાત કર્યો હતો. અમેરિકામાં તાજેતરમાં ગુજરાતના એક નિવૃત્ત પોલીસ…

  • અંબાજી પ્રસાદ કેસના આરોપી જતીન શાહનો આપઘાત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: યાત્રધામ અંબાજીમાં ભાદરવી પૂનમના પર્વ ટાણે અંબાજીના મોહનથાળ બનાવવા માટે નકલી ઘી પૂરું પાડવાના કેસમાં સંડોવાયેલા અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ગુરુવારે નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. પ્રસાદ રૂપે અપાતા મોહનથાળ બનાવવા…

Back to top button