‘બોમ્બે હાઈ કોર્ટ’નું નામ બદલીને ‘મુંબઈ હાઈ કોર્ટ’ રાખવામાં આવશે
મુંબઈ: ‘બોમ્બે હાઈ કોર્ટ’નું નામ બદલીને ‘મુંબઈ હાઈ કોર્ટ’ કરવાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. શું સરકાર રાજ્યસભામાં દેશની કેટલીક હાઈકોર્ટનું નામ બદલવાની દરખાસ્ત કરી રહી છે? એવો પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું કે ‘બોમ્બે હાઈ કોર્ટ’નું…
પિંપરી-ચિંચવડમાં ગેરકાયદે ફટાકડા બનાવનારી ફેક્ટરીમાં આગ, છ જણનાં મૃત્યુ
પુણે: મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ ખાતે ફટાકડાના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભીષણ હતી કે જેમાં છ જણના મૃત્યુ થયા હોવાની અને કેટલાક વધુ લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. પિંપરી-ચિંચવડના તળવડે ખાતે આવેલા ફટાકડાના ગોડાઉનમાં શુક્રવારે…
દહીસરમાં મહાનગર ગૅસ પાઈપલાઈનમાં ભંગાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાના ઉપરાઉપરી બનાવ બની રહ્યા છે, તે ઓછું હોય તેમ શુક્રવારે દહીસર (પૂર્વ)માં ખોદકામ દરમિયાન મહાનગરની ગૅસ પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું. તેને કારણે શુક્રવારે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ઘરે પાઈપલાઈન…
અંધેરીમાં પાળેલો શ્ર્વાન કરડતાં બાળકીને ૪૫ ટાંકા આવ્યા
મુંબઈ: અંધેરીની હાઉસિંગ સોસાયટીમાં ૧૦ વર્ષની બાળકીને જર્મન શેફર્ડ શ્ર્વાન કરડ્યો હોવાની ઘટના સામે આવી હતી. લગભગ બે કલાક ચાલેલા ઑપરેશનમાં બાળકીને ૪૫ ટાંકા આવ્યા હોવાનું કહેવાય છે. અંધેરી પૂર્વમાં એમઆઈડીસી વિસ્તારની એક હાઉસિંગ સોસાયટીમાં ૨૭ નવેમ્બરે આ ઘટના બની…
થાણેમાં ડમ્પરો સામે વિજિલન્સ ટીમની કાર્યવાહી: બે વાહનને દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: હવામાં રહેલા પ્રદૂષણને ઘટાવા માટે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ થાણે મહાનગરપલિકાએ ગાઈડલાઈનનું પાલન બરોબર થાય છે કે નહીં તે ચકાસવા બનાવેલી વિજિલન્સ ટીમે શહેરમાં ઠેક-ઠેકાણે ઈન્સ્પેકશન ચાલુ કર્યું છે, જેમા શુક્રવારે ઈર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર વિજિલન્સ ટીમે…
હવે ‘આનંદા ચા શિધા’ આખું વર્ષ?
મુંબઈ: દિવાળી, દશેરા, ગુડી પડવા જેવા તહેવારોમાં રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતી ‘આનંદ ચા શિધા’ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો હોવાથી આ યોજનાને આખું વર્ષ લાગુ કરવાનો આદેશો આપવામાં આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આ સંદર્ભે…
- આમચી મુંબઈ

આર્ટિસ્ટ કાનન ખાંટના પેઈન્ટિંગનું એક્ઝિબિશન
મુંબઈ: જાણીતાં ચિત્રકાર કાનન ખાંટનાં પેઈન્ટિંગ્સનું મુંબઈની કમલનયન બજાજ આર્ટ ગેલેરીમાં ૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધી એક્ઝિબિશન યોજાયું છે. ભારતીય લોકકલા પ્રેરિત કલાકૃતિઓ પર આધારિત પેઈન્ટિંગ્સની માયા સિરિઝના આ બીજા પ્રદર્શન ‘માયા – ૨’માં પણ ભારતની મોહક કલમકારી લોકકલા શૈલી નિહાળી…
- નેશનલ

બૅન્કોનો વ્યાજદર યથાવત્: યુપીઆઈ લિમિટ વધારાશે
હૉસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓને ₹ પાંચ લાખ સુધી યુપીઆઈથી ચુકવણી થઈ શકશે મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ)એ બૅન્કોના વ્યાજદર યથાવત્ રાખવાની ગુરુવારે જાહેરાત કરી હતી અને હૉસ્પિટલ તેમ જ શૈક્ષણિક સંસ્થા માટેના યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા પાંચ લાખ…
બુલેટ ટ્રેન ૨૦૨૬ના અંતમાં શરૂ થશે
નવી મુંબઈના ઍરપોર્ટનો ૨૦૨૪માં પ્રારંભ નવી દિલ્હી: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાના પ્રથમ તબક્કાનું કામ વર્ષ ૨૦૨૬ના અંતમાં કે પછી વર્ષ ૨૦૨૭ના આરંભમાં શરૂ થશે. નવી મુંબઈ ઍરપોર્ટ અને ઉત્તર પ્રદેશસ્થિત જેવાર ઍરપોર્ટ વર્ષ ૨૦૨૪માં શરૂ થશે. અયોધ્યામાં નિર્માણાધિન મર્યાદા પુરુષોત્તમ…
સુરતમાં બિલ્ડર ગ્રૂપ પર દરોડા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ડાયમંડ નગરી સુરત ફરી એકવાર આવકવેરા વિભાગની નજરે ચડ્યું છે. શુક્રવારે શહેરના એક મોટા ગજાના બિલ્ડર જૂથ પર આવકવેરા વિભાગે સપાટો બોલાવીને સર્ચની કામગીરી શરૂ કરતાં વેપારી અને બિલ્ડર લોબીમાં ગભરાટ ફેલાયો હતો. સુરતમાં મોટા ગજાના બિલ્ડર ગ્રૂપના…

