Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • અંધેરીમાં પાળેલો શ્ર્વાન કરડતાં બાળકીને ૪૫ ટાંકા આવ્યા

    મુંબઈ: અંધેરીની હાઉસિંગ સોસાયટીમાં ૧૦ વર્ષની બાળકીને જર્મન શેફર્ડ શ્ર્વાન કરડ્યો હોવાની ઘટના સામે આવી હતી. લગભગ બે કલાક ચાલેલા ઑપરેશનમાં બાળકીને ૪૫ ટાંકા આવ્યા હોવાનું કહેવાય છે. અંધેરી પૂર્વમાં એમઆઈડીસી વિસ્તારની એક હાઉસિંગ સોસાયટીમાં ૨૭ નવેમ્બરે આ ઘટના બની…

  • થાણેમાં ડમ્પરો સામે વિજિલન્સ ટીમની કાર્યવાહી: બે વાહનને દંડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: હવામાં રહેલા પ્રદૂષણને ઘટાવા માટે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ થાણે મહાનગરપલિકાએ ગાઈડલાઈનનું પાલન બરોબર થાય છે કે નહીં તે ચકાસવા બનાવેલી વિજિલન્સ ટીમે શહેરમાં ઠેક-ઠેકાણે ઈન્સ્પેકશન ચાલુ કર્યું છે, જેમા શુક્રવારે ઈર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર વિજિલન્સ ટીમે…

  • હવે ‘આનંદા ચા શિધા’ આખું વર્ષ?

    મુંબઈ: દિવાળી, દશેરા, ગુડી પડવા જેવા તહેવારોમાં રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતી ‘આનંદ ચા શિધા’ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો હોવાથી આ યોજનાને આખું વર્ષ લાગુ કરવાનો આદેશો આપવામાં આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આ સંદર્ભે…

  • આમચી મુંબઈ

    આર્ટિસ્ટ કાનન ખાંટના પેઈન્ટિંગનું એક્ઝિબિશન

    મુંબઈ: જાણીતાં ચિત્રકાર કાનન ખાંટનાં પેઈન્ટિંગ્સનું મુંબઈની કમલનયન બજાજ આર્ટ ગેલેરીમાં ૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધી એક્ઝિબિશન યોજાયું છે. ભારતીય લોકકલા પ્રેરિત કલાકૃતિઓ પર આધારિત પેઈન્ટિંગ્સની માયા સિરિઝના આ બીજા પ્રદર્શન ‘માયા – ૨’માં પણ ભારતની મોહક કલમકારી લોકકલા શૈલી નિહાળી…

  • નેશનલ

    બૅન્કોનો વ્યાજદર યથાવત્: યુપીઆઈ લિમિટ વધારાશે

    હૉસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓને ₹ પાંચ લાખ સુધી યુપીઆઈથી ચુકવણી થઈ શકશે મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ)એ બૅન્કોના વ્યાજદર યથાવત્ રાખવાની ગુરુવારે જાહેરાત કરી હતી અને હૉસ્પિટલ તેમ જ શૈક્ષણિક સંસ્થા માટેના યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા પાંચ લાખ…

  • બુલેટ ટ્રેન ૨૦૨૬ના અંતમાં શરૂ થશે

    નવી મુંબઈના ઍરપોર્ટનો ૨૦૨૪માં પ્રારંભ નવી દિલ્હી: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાના પ્રથમ તબક્કાનું કામ વર્ષ ૨૦૨૬ના અંતમાં કે પછી વર્ષ ૨૦૨૭ના આરંભમાં શરૂ થશે. નવી મુંબઈ ઍરપોર્ટ અને ઉત્તર પ્રદેશસ્થિત જેવાર ઍરપોર્ટ વર્ષ ૨૦૨૪માં શરૂ થશે. અયોધ્યામાં નિર્માણાધિન મર્યાદા પુરુષોત્તમ…

  • સુરતમાં બિલ્ડર ગ્રૂપ પર દરોડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ડાયમંડ નગરી સુરત ફરી એકવાર આવકવેરા વિભાગની નજરે ચડ્યું છે. શુક્રવારે શહેરના એક મોટા ગજાના બિલ્ડર જૂથ પર આવકવેરા વિભાગે સપાટો બોલાવીને સર્ચની કામગીરી શરૂ કરતાં વેપારી અને બિલ્ડર લોબીમાં ગભરાટ ફેલાયો હતો. સુરતમાં મોટા ગજાના બિલ્ડર ગ્રૂપના…

  • મહારાષ્ટ્રમાં બેટિંગ, ગેમિંગ પર ૨૮ ટકા જીએસટી

    નાગપુર : ઓનલાઈન ગેમિંગ, બેટિંગ, કેસિનો, હોર્સ રેસિંગ અને લોટરીને ૨૮ ટકાની ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સની ઉચ્ચ શ્રેણીમાં લાવતો સુધારો ખરડો આજે મહારાષ્ટ્ર વિધાનસભાએ મંજૂર કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં ખાતાનો અખત્યાર સંભાળતા અજિત પવારે મહારાષ્ટ્ર ગૂડ્સ એન્ડ…

  • ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ

    નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં ડુંગળીની વધતી માગ અને વધતા ભાવને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. હાલમાં આ પ્રતિબંધ આવતા વર્ષના માર્ચ મહિના સુધી લગાવવામાં આવ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ઉૠઋઝ)…

  • કચ્છમાં ધરતીકંપ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ઈ.સ. ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપની ૨૩મી વરસી નજીક આવી પહોંચી છે પરંતુ એ ગોઝારા ભૂકંપની યાદ અપાવતાં ધરતીકંપના આંચકાઓ હજુ યથાવત રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે શુક્રવારની સવારે બરાબર ૯ વાગ્યાના ટકોરે હાઇપર એક્ટિવ થયેલી વાગડ ફોલ્ટલાઇનમાં…

Back to top button