શિંદે જૂથના પ્રધાનો ફડણવીસને મળ્યા
શિંદે પરના આરોપો બદલ ભાજપના વિધાનસભ્ય વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી મુંબઈ: શિવસેના (શિંદેજૂથ)ના કેટલાક પ્રધાનોએ સોમવારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ પાયાવિહોણા આરોપો મૂકવા બદલ ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડ સામે પગલાં લેવાની માગ…
કાંદિવલીની પ્રી-સ્કૂલમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: પ્યૂનની ધરપકડ
શાળા પ્રશાસન સામે વડીલો-નાગરિકોના દેખાવ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદિવલી પૂર્વમાં આવેલી પ્રી-સ્કૂલમાં ચાર વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ કરવા પ્રકરણે પોલીસે પ્યૂનની ધરપકડ કરી હતી. આ મામલે શાળાના શંકાસ્પદ અભિગમનો વિરોધ કરી વડીલો-નાગરિકોએ રસ્તા પર ઊતરી દેખાવ કર્યા હતા અને…
- તરોતાઝા

સિંહ- વૃશ્ચિક-મીન રાશિના જાતકો માટે આ પરિભ્રમણ ઉત્તમ બની રહેશે…
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આજે રાત્રિએ 9.42 કલાકે ગ્રહમંડળમાં યુવરાજ મંગળ ગ્રહ ઉચ્ચ રાશી મકરમાં પ્રવેશ કરીને સતત 40 પરિભ્રમણ કરશે. તા.7ના મકર રાશિમાં પ્રવેશ કરવાથી સૂર્ય-મંગળ-બુધની ત્રિપુટી નૈસર્ગિક કુંડલીમાં 10 ભાવે રચાવાથી મકાન-વાહન-મિલકત વાહનો સોદાઓ વધે.લાંબા સમયથી…
- એકસ્ટ્રા અફેર

કૉંગ્રેસે મમતાની ચેલેન્જ ઉપાડી લેવી જોઈએ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપ પૂરી તાકાતથી મચી પડ્યો છે ત્યારે ભાજપને હરાવવા માટે બનાવાયેલા ઈન્ડિયા' મોરચામાં ઘમાસાણ મચ્યું છે. ભાજપને હરાવવા માટે વિપક્ષોને એક કરીનેઈન્ડિયા’ મોરચા બનાવવાની પહેલ કરનારા નીતીશ કુમાર જ ભાજપની પંગતમાં…
આણંદમાં 160 કરોડના ખર્ચે 200 બેડની સિવિલ હૉસ્પિટલ તૈયાર કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: આણંદ જિલ્લા સિવિલ હૉસ્પિટલનું ટૂંક સમયમાં ભૂમિ પૂજન કરાશે. અંદાજિત રૂ.160 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આણંદ સિવિલ હૉસ્પિટલ તમામ અત્યાધુનિક સેવા-સુવિધાઓથી સજ્જ હશે. 200 બેડની સિવિલ હૉસ્પિટલ અને 50 બેડની આયુર્વેદિક હૉસ્પિટલ એક જ કેમ્પસમા કાર્યરત બનશે.…
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરી અટકી: અમદાવાદ રેલવે સ્ટેશન પર મેગા બ્લોક મંગાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં બુલેટ ટે્રનની પ્રથમ ટનલ અને બ્રિજના નિર્માણ બાદ એક અડચણ સામે આવી છે. જેના કારણે ઓક્ટોબર 2023થી બુલેટ ટે્રનનું કામ અટકી ગયું છે. એનએચએસઆરસીએલએ સાબરમતી રેલવે સ્ટેશન અને અમદાવાદ રેલવે સ્ટેશન વચ્ચે બાંધકામ માટે બે વર્ષનો…
વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને 1,264 લાખના ખર્ચે વિકસાવાની પ્રક્રિયા શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને રૂ.1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો…
વિધાનસભામાં જય શ્રીરામના નારા સાથે રામ મંદિર પ્રતિષ્ઠા પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.મુખ્ય પ્રધાને ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું…
- તરોતાઝા

તણાવપૂર્ણ બોર્ડ પરીક્ષા દરમિયાન કેવી હોવી જોઈએ વિદ્યાર્થીઓની ખાણીપીણી?
આરોગ્ય એક્સપ્રેસ – નીલમ અરોરા બોર્ડની પરીક્ષાઓ પહેલા મનોવૈજ્ઞાનિકો ગમે તેટલું કહેતા હોય, વિદ્યાર્થીઓએ પરીક્ષાઓને કારણે તણાવમાં ન આવવું જોઈએ, કારણ કે આ પરીક્ષાઓ જીવનની કસોટીમાં પાસ થતી નથી. આમ છતાં વાસ્તવિકતા એ છે કે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ જ…
શિંદે વિરુદ્ધ ભાજપ વિધાન સભ્યના દાવાઓ પછી કેમ તપાસ એજન્સી એક્શનમાં આવી નથી?: ઉદ્ધવ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રત્નાગિરી જિલ્લાના રાજાપુર તાલુકામાં એક જાહેર રેલીમાં પૂછ્યું કે ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરોડો રૂપિયા આપવાના હોવાનો દાવો કર્યા પછી શા માટે કોઈ તપાસ એજન્સી હરકતમાં આવી…


