Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 255 of 316
  • તરોતાઝા

    અમૂલ્ય આંખોનું જતન કરો

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા આપણે જેના દ્વારા આપણી આસપાસની અદ્ભુત દુનિયા નિહાળી શકીએ છીએ. જેને આપણે આંખો કહીએ છીએ. સજીવ અંગોમાં આંખ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે તે આપણને…

  • તરોતાઝા

    આકારકરભ – અક્કલકરો(એક ઉપયોગી ઔષધ)

    આરોગ્ય એક્સપ્રેસ -મનોજ જોશી ‘મન’ અક્કલકરો આયુર્વેદ ચિકિત્સામાં વપરાતી જાણીતી જડીબુટ્ટી છે.યુનાની વૈદકમાં પણ તેનો ઘણો વ્યાપક ઉપયોગ આજે પણ થાય છે. સામાન્ય રીતે આયુર્વેદનાં ઔષધોનાં નામ પ્રમાણે ગુણ હોય છે.એટલે કોઈ પૂછે છે પણ ખરા કે અક્કલકરાના સેવનથી અક્કલ…

  • તરોતાઝા

    આ સપ્તાહના અંતે “ધન સંક્રાંતિ પ્રારંભ થવાથી ધનારક, કમુરતા કે સામી ઉતરાયણ તરીકે ઓળખાશે

    આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળમાંરાજાદી ગ્રહ સૂર્ય વૃશ્ર્ચિક રાશિ,તા.૧૬ ધન રાશિમાં પ્રવેશ મંગળ વૃશ્ર્ચિક રાશિબુધ ધન રાશિ તા.૧૩ થી વક્રીભ્રમણ ગુરુ મેષ રાશિ વક્રીભ્રમણ શુક્ર તુલા રાશિ શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ રાહુ- મીન રાશિ વક્રીભ્રમણ કેતુ- ક્ધયા…

  • તરોતાઝા

    ગૌમૂત્ર કે અમૃત?

    પંચગવ્યનું પંચાંગ -પ્રફુલકુમાર કોટેલિયા આયુર્વેદમાં ગૌમૂત્રને એક દિવ્ય ઔષધિ માનવામાં આવે છે. ગૌમુત્રનો ઉપયોગ પ્રાચીન કાળથી રોગોને દૂર કરવામાં થઈ રહ્યો છે. ગૌમૂત્રને સવાર સાંજ દવાના સ્વરૂપે લેવામાં આવે તો ત્વચાનાં રોગ, નેત્ર રોગ, મહિલાઓનાં અધિકાંશ રોગ, કિડની રોગ, હૃદય…

  • તરોતાઝા

    ખાંડ ખાવી દરેક વખતે નુકસાન કારક નથી ખાંડના ફાયદા પણ છે

    હેલ્થ વેલ્થ -નીધિ ભટ્ટ શું ખાંડ ખાવાથી ખરેખર ડાયાબિટીસ થાય છે?હાલના સમયમાં દરેકના ઘરમાં ખાંડનો ઉપયોગ થાય છે. શરૂઆત કરીએ તો સવારની ચાની ચૂસકીથી જ ભારતીયો ખાંડ ખાતા હોય છે. જ્યારે ચીનની વાત કરીએ તો મોટાભાગના લોકો માને છે કે…

  • વિષ્ણુદેવ સાયને મુખ્ય પ્રધાન બનાવવાનો અણસાર અમિત શાહે ચૂંટણીસભામાં આપ્યો હતો

    આદિવાસી નેતાએ સરપંચમાંથી સંસદસભ્ય બનીને ક્યારનું મોટું ગજું કાઢ્યું છે રાજપુર : ભારતીય જનતા પાર્ટીના આદિવાસી ચહેરા વિષ્ણુદેવ સાય છત્તિસગઢના મુખ્ય પ્રધાન બન્યા છે. રવિવારે નવા ચૂંટાયેલા ૫૪ સભ્યોના વિધાનસભા પક્ષે તેમને નેતા તરીકે ચૂંટી કાઢ્યા હતા. ગયા મહિને કુનકુરી…

  • છત્તીસગઢના નવા સીએમના માથે છે ₹ ૬૬ લાખની લોન

    નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું હતું. આ ત્રણે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી મળી છે. દરમિયાન, રવિવારે છત્તીસગઢને આખરે નવા સીએમ મળી…

  • નેશનલ

    નાતાલની તૈયારી:

    જર્મનીના મિશેનડોર્ફમાં રવિવારે યોજાયેલી ‘સેન્ટ નિકોલસ રન’ દરમિયાન સાન્તા ક્લોઝ કે સેન્ટ નિકોલસનો કોસ્ચ્યુમ પહેરીને દોડમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકો. (એપી / પીટીઆઇ)

  • નેશનલ

    દીક્ષાંત સમારંભ:

    ધનબાદમાં આઇઆઇટી (આઇએસએમ)ના ૯૮મા સ્થાપના દિને યોજાયેલા દીક્ષાંત સમારંભમાં ડિગ્રી મેળવ્યા બાદ ખુશ વિદ્યાર્થીઓ. (પીટીઆઇ)

  • નેશનલ

    ખેલો ઇન્ડિયા:

    નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગૅમ્સની કેટેગરી ડબ્લ્યુએચ-ટૂમાં યોજાયેલી પુરુષોની સિંગલ્સની બૅડમિન્ટન મેચમાં પશ્ર્ચિમ બંગાળના શાહજહાં બુલબુલની સામે રમતો પંજાબનો સંજીવ કુમાર. (પીટીઆઇ)

Back to top button