યુપીના બરેલીમાં બે વાહન વચ્ચે ટક્કર: આઠ ભડથું
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં એસયુવી અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતા આગ ફાટી નીકળી હતી. આ ગંભીર અકસ્માતમાં આઠ લોકો દાઝીને મૃત્યુ પામ્યા હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ એસયુવીના ડ્રાઇવરે ટાયર પંચર થતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો…
વિષ્ણુદેવ સાયને મુખ્ય પ્રધાન બનાવવાનો અણસાર અમિત શાહે ચૂંટણીસભામાં આપ્યો હતો
આદિવાસી નેતાએ સરપંચમાંથી સંસદસભ્ય બનીને ક્યારનું મોટું ગજું કાઢ્યું છે રાજપુર : ભારતીય જનતા પાર્ટીના આદિવાસી ચહેરા વિષ્ણુદેવ સાય છત્તિસગઢના મુખ્ય પ્રધાન બન્યા છે. રવિવારે નવા ચૂંટાયેલા ૫૪ સભ્યોના વિધાનસભા પક્ષે તેમને નેતા તરીકે ચૂંટી કાઢ્યા હતા. ગયા મહિને કુનકુરી…
છત્તીસગઢના નવા સીએમના માથે છે ₹ ૬૬ લાખની લોન
નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું હતું. આ ત્રણે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી મળી છે. દરમિયાન, રવિવારે છત્તીસગઢને આખરે નવા સીએમ મળી…
- નેશનલ

નાતાલની તૈયારી:
જર્મનીના મિશેનડોર્ફમાં રવિવારે યોજાયેલી ‘સેન્ટ નિકોલસ રન’ દરમિયાન સાન્તા ક્લોઝ કે સેન્ટ નિકોલસનો કોસ્ચ્યુમ પહેરીને દોડમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકો. (એપી / પીટીઆઇ)
- નેશનલ

દીક્ષાંત સમારંભ:
ધનબાદમાં આઇઆઇટી (આઇએસએમ)ના ૯૮મા સ્થાપના દિને યોજાયેલા દીક્ષાંત સમારંભમાં ડિગ્રી મેળવ્યા બાદ ખુશ વિદ્યાર્થીઓ. (પીટીઆઇ)
- નેશનલ

ખેલો ઇન્ડિયા:
નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગૅમ્સની કેટેગરી ડબ્લ્યુએચ-ટૂમાં યોજાયેલી પુરુષોની સિંગલ્સની બૅડમિન્ટન મેચમાં પશ્ર્ચિમ બંગાળના શાહજહાં બુલબુલની સામે રમતો પંજાબનો સંજીવ કુમાર. (પીટીઆઇ)
અમદાવાદમાં મકાનોનું વેચાણ વધ્યું: સરકારને ₹ ૨૭૯૨ કરોડની આવક થઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર અને જિલ્લામાં એપ્રિલથી ૨૮મી નવેમ્બર, ૨૦૨૨માં ૧,૯૬,૦૨૧ દસ્તાવેજની રૂ.૨૧૨૯ કરોડ અને વર્ષ ૨૦૨૩માં ૨૨૧૫૯૮ દસ્તાવેજની ૨,૭૯૨ કરોડ આવક થઇ છે. આ સમયગાળામાં ૨૦૨૨ની તુલનામાં ૨૦૨૩માં પ્રોપર્ટીના દસ્તાવેજની સ્પેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશ ફીની આવકમાં રૂ. ૬૬૩ કરોડનો…
નળ સરોવરના ટાપુઓનું નિરીક્ષણ નૌકાવિહાર કરીને થઇ શકશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:જિલ્લાના સાણંદ નજીક અંદાજે ૭૦ કિલો મીટરના અંતરે નળ સરોવરમાં હવે નૌકા વિહારથી મોટા ભાગના ટાપુઓનું નિરિક્ષણ કરીશકાય છે. નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે ૧૨૦.૮૨ ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જે પાંચ થી છ ફૂટ…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
નવગામ વિસાનગર વણિકસમાજ ગામ વસઇ ડાભલા (ઉ. ગુજરાત) હાલ મુંબઇ મુકામે તે સ્વ. ગોકલદાસ લક્ષ્મીચંદ શાહ તથા સ્વ. કમળાબેનના પુત્ર રમેશચંદ્ર ગોકળદાસ શાહ (ઉં. વ. ૮૪) તા. ૯-૧૨-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શકુંતલાબેનના પતિ. સ્વ. બાબુલાલ, સ્વ. જયંતિભાઇ,…


