- તરોતાઝા
લોટના સ્વરૂપમાં સર્વવ્યાપી રાક્ષસ…
જ્યાં જ્યાં નજર આપણી પડે ત્યાં ત્યાં છે આ લલચામણો પદાર્થ તંદુરસ્તી-મનદુરસ્તી -અભિમન્યુ મોદી પાસ્તા ખાઈએ એમાં મેંદો… મેગી કે આટા મેગી હોય તો એમાં પણ મેંદો… પુડિંગ કે કેક લઈએ એમાં પણ મેંદો… બ્રેડ અને બિસ્કિટમાં તો ઠીક,સોયા સ્ટિક…
- તરોતાઝા
દેખાવે નાના અમથાં એલચી કેળામાં સમાયેલો છે પૌષ્ટિક્તાનો ખજાનો
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક કેળાનું નામ પડતાં જ આપણી આંખ સમક્ષ લાંબા પીળા કે લીલા કેળા દેખાય. બજારમાં કેળાની વિવિધ પ્રકારની વેરાયટી જોવા મળે છે. નાના-મોટા તેમ જ લાલ રંગના કેળા મળતાં હોય છે. તેમાંના એક એટલે એલચી કેળાં. દેખાવે…
- તરોતાઝા
અમૂલ્ય આંખોનું જતન કરો
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા આપણે જેના દ્વારા આપણી આસપાસની અદ્ભુત દુનિયા નિહાળી શકીએ છીએ. જેને આપણે આંખો કહીએ છીએ. સજીવ અંગોમાં આંખ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે તે આપણને…
- તરોતાઝા
આકારકરભ – અક્કલકરો(એક ઉપયોગી ઔષધ)
આરોગ્ય એક્સપ્રેસ -મનોજ જોશી ‘મન’ અક્કલકરો આયુર્વેદ ચિકિત્સામાં વપરાતી જાણીતી જડીબુટ્ટી છે.યુનાની વૈદકમાં પણ તેનો ઘણો વ્યાપક ઉપયોગ આજે પણ થાય છે. સામાન્ય રીતે આયુર્વેદનાં ઔષધોનાં નામ પ્રમાણે ગુણ હોય છે.એટલે કોઈ પૂછે છે પણ ખરા કે અક્કલકરાના સેવનથી અક્કલ…
- તરોતાઝા
આ સપ્તાહના અંતે “ધન સંક્રાંતિ પ્રારંભ થવાથી ધનારક, કમુરતા કે સામી ઉતરાયણ તરીકે ઓળખાશે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળમાંરાજાદી ગ્રહ સૂર્ય વૃશ્ર્ચિક રાશિ,તા.૧૬ ધન રાશિમાં પ્રવેશ મંગળ વૃશ્ર્ચિક રાશિબુધ ધન રાશિ તા.૧૩ થી વક્રીભ્રમણ ગુરુ મેષ રાશિ વક્રીભ્રમણ શુક્ર તુલા રાશિ શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ રાહુ- મીન રાશિ વક્રીભ્રમણ કેતુ- ક્ધયા…
- તરોતાઝા
ગૌમૂત્ર કે અમૃત?
પંચગવ્યનું પંચાંગ -પ્રફુલકુમાર કોટેલિયા આયુર્વેદમાં ગૌમૂત્રને એક દિવ્ય ઔષધિ માનવામાં આવે છે. ગૌમુત્રનો ઉપયોગ પ્રાચીન કાળથી રોગોને દૂર કરવામાં થઈ રહ્યો છે. ગૌમૂત્રને સવાર સાંજ દવાના સ્વરૂપે લેવામાં આવે તો ત્વચાનાં રોગ, નેત્ર રોગ, મહિલાઓનાં અધિકાંશ રોગ, કિડની રોગ, હૃદય…
- તરોતાઝા
ખાંડ ખાવી દરેક વખતે નુકસાન કારક નથી ખાંડના ફાયદા પણ છે
હેલ્થ વેલ્થ -નીધિ ભટ્ટ શું ખાંડ ખાવાથી ખરેખર ડાયાબિટીસ થાય છે?હાલના સમયમાં દરેકના ઘરમાં ખાંડનો ઉપયોગ થાય છે. શરૂઆત કરીએ તો સવારની ચાની ચૂસકીથી જ ભારતીયો ખાંડ ખાતા હોય છે. જ્યારે ચીનની વાત કરીએ તો મોટાભાગના લોકો માને છે કે…
- આમચી મુંબઈ
રાજ્યમાં પાણી મોંઘું, પણ દૂધ સસ્તું!
મુંબઈ: રાજ્યમાં દૂધ ઉત્પાદકો દ્વારા ત્રણ અઠવાડિયાથી દૂધના દરમાં વધારાની માગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી તેમની માગણીઓને નજરઅંદાજ કરવામાં આવી રહી હોવાનું જણાઇ રહ્યું છે. હાલમાં મહારાષ્ટ્રમાં હોટેલોમાં વેચવામાં આવતી પાણીની બંધ બોટલના દર…
- આમચી મુંબઈ
મરીન ડ્રાઇવથી વરલી સુધીના કોસ્ટલ રોડનો ૨૦૨૪થી પ્રારંભ: શિંદે
(અમય ખરાડે) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો જાન્યુઆરી ૨૦૨૪માં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે. તેનાથી મુંબઈમાં ટ્રાફિકજામની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ જશે. આ કોસ્ટલ રોડ મરીન ડ્રાઈવથી વરલી સુધીનો છે,…
૩૦૦ ભક્તો પગપાળા અયોધ્યા જવા રવાના
રામ મંદિર માટે શિંદેએ વડા પ્રધાનનો આભાર માન્યો થાણા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું બાંધકામ કરી કરોડો દેશવાસીઓનાં સપનાં સાકાર કરવા બદલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. અયોધ્યા જવા પગપાળા નીકળેલા…