શાળાના મિડ-ડે મિલમાં ઈંડાં આપવાના નિર્ણયનો વિરોધ
મુંબઈ: મહરાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓના મિડ-ડે મિલમાં ઈંડા આપવાના નિર્ણયને લઈને ભાજપ અને શિવસેના શિંદે જુથના અનેક પ્રધાનો અને કાર્યકરોમાં નારાજગી દેખાઈ રહી છે. શિવસેના અને ભાજપના અનેક સભ્યોએ આ મામલે મુખ્ય પ્રધાન એંકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
એસટી કર્મચારી બેંકની સ્થિતિ ગંભીર, બે મહિનામાં તપાસ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એસ.ટી. બેંકની અવસ્થા અત્યંત કફોડી થઈ ગઈ હોવાથી રાજ્ય સરકારે તેની સ્થિતિ પર દ્યાન આપવું આવશ્યક છે, એવી માગણી વિધાન પરિષદમાં પ્રશ્ર્ન કાળમાં ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે કરી હતી. તેમને સહકાર ખાતાના પ્રધાન દિલીપ વળસે-પાટીલે સકારાત્મક પ્રતિસાદ…
કલમ ૩૭૦ રદ, રદ, રદ: સુપ્રીમ
જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો અને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી યોજવાનો આદેશ નવી દિલ્હી: બંધારણની કલમ ૩૭૦ રદ કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય હોવાનું જણાવતો ચુકાદો તેમ જ જમ્મુ-કાશ્મીરને વહેલામાં વહેલી તકે ફરી રાજ્યનો દરજ્જો આપવાનો અને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં વિધાનસભાની ચૂંટણી…
ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ભડકો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ફરી સિંગતેલના ભાવમાં રૂ.૮૦નો વધારો થયો હતો. સિંગતેલના ૧૫ કિલા ડબ્બાનો ભાવ રૂ. ૨૭૦૦થી ૨૮૦૦ થયો છે. રાજ્યમાં મગફળીની મોટી આવક છતાં ભાવમાં ઘટાડો થતો નથી. જેના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છેપ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ચાલુ…
- નેશનલ
મ. પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે મોહન યાદવની વરણી
જાતિગત સમીકરણ સાધવા બે નાયબ મુખ્ય પ્રધાનની પણ જાહેરાત ભોપાલ : ભારતીય જનતા પાર્ટીએ સોમવારે અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી)ના નેતા અને ત્રીજી વાર વિધાનસભ્ય બનનાર મોહન યાદવની મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરીને મોટું આશ્ર્ચર્ય સર્જર્યું હતું. ભાજપના મધ્ય…
નમાઝ માટે મળતો ૩૦ મિનિટનો બ્રેક ખતમ: ધનખરે રાજ્યસભાનો નિયમ બદલ્યો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લું સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભામાં શિયાળુ સત્ર દરમિયાન દર શુક્રવારે નમાઝ માટે અડધો કલાકનો બ્રેકનો સમય નાબૂદ કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા…
છત્તીસગઢ: મુખ્ય પ્રધાનનાશપથગ્રહણ ૧૩ ડિસેમ્બરે
રાયપુર: છત્તીસગઢમાં ભાજપના ઉમેદવાર અને મુખ્ય પ્રધાનપદના દાવેદાર વિષ્ણુદેવ સાય ૧૩ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં રાયપુરમાં પ્રધાનમંડળના તેમના સભ્યો સાથે શપથગ્રહણ કરશે એવી જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. ૫૯ વર્ષના સાય ભાજપના આદિવાસી જાતિના…
ભારત હાલના સમયગાળામાં હરણફાળ ભરશે આપણે દિવસમાં ૨૪ કલાક કામ કરવું જોઈએ: મોદી
નવી દિલ્હી : હાલના સમયગાળામાં ભારત હરણફાળ ભરશે એવો આત્મવિશ્ર્વાસ વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુવાન પેઢીનું એવી રીતે ઘડતર કરવામાં આવે જેથી તે દેશને નેતૃત્વ આપી શકે અને બીજી બધી બાબતોને ગૌણ માનીને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા…
ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઝારખંડના મુખ્ય પ્રધાનને નવું સમન્સ મોકલાવ્યું
રાંચી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ કથિત જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને નવું સમન્સ મોકલાવ્યું છે, એવી માહિતી સત્તાવાર સાધનોએ આપી હતી. ૪૮ વર્ષના સોરેનને કેન્દ્રીય એજન્સીની હિનુ વિસ્તારની ઓફિસમાં પ્રીવેન્શન મની લોન્ડરિંગ એક્ટ…
જ્ઞાનવાપી: એએસઆઇએ ચોથી વખત કોર્ટ પાસે સમય માંગ્યો
વારાણસી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ)એ ફરીથી ચોથી વખત જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ માટે કોર્ટ પાસે સમય માંગ્યો છે. વિશ્ર્વેશની કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ એએસઆઇએ વધુ એક અઠવાડિયાના સમય માટે અરજી કરી હતી. અગાઉ પણ એએસઆઇ સર્વે રિપોર્ટની સમયમર્યાદા…