જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈનસાયલા, હાલ દહિસર અલ્કેશભાઈ તારાચંદ શાહ (બટુક) (ઉં. વ. ૬૦) તે ૮/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રીતિબેનના પતિ. સૌમિલના પિતા. સુરેશ, સુનિતા લલિતકુમાર, મીના હેમંતકુમાર, નીલમ શરદકુમાર, કલા અતુલકુમારના ભાઈ. પન્નાબેનના દિયર. સાસરાપક્ષે વઢવાણ નિવાસી ભરતભાઈ,…
- નેશનલ
શૅરબજાર નવા વિક્રમથી એક જ ડગલું છેટે!
સેન્સેક્સ ૭૦,૦૦૦ને સ્પર્શી પાછો ફર્યો, તેજી-મંદીવાળા બજારની આગામી ચાલ માટે અવઢવમાં! નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજાર નવો ઇતિહાસ રચવાથી એક જ ડગલું છેટે છે. શેરબજારમાં તેજીનો માહોલ જળવાયો છે અને બંને બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ તેમની નવી લાઇફ ટાઇમ હાઇ સપાટી…
- શેર બજાર
સેન્સેક્સ અને નિફ્ટી નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા, બજારની નજર આર્થિક ડેટા અને ફેડરલની બેઠક પર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારે સપ્તાહના પહેલા સત્રમાં અડાતફડી વચ્ચેથી પસાર થઇને એક નવો માઇલસ્ટોન્સહાંસલ કર્યો છે, જેમાં ફાર્મા સેક્ટરને બાદ કરતાં વ્યાપક ખરીદી વચ્ચે સેન્સેક્સ ઇતિહાસમાં પ્રથમ વખત ૭૦,૦૦૦ની સપાટીને પાર કરી ગયો હતો અને નિફ્ટીએ ૨૧,૦૨૬.૧૦ની નવી ઊંચી સપાટીને…
- વેપાર
વૈશ્ર્વિક સોનું ૨૦૦૦ ડૉલરની અંદર જતાં સ્થાનિકમાં ₹ ૯૬૩નું ગાબડું, ચાંદી ₹ ૨૩૦૯ ગબડી
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના જાહેર થયેલા નવેમ્બર મહિનાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બનતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાથી સોનાના ભાવમાં કડાકો બોલાઈ ગયા બાદ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આવતીકાલથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને સત્રના અંતે ગત શુક્રવારના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૩૭ની…
- એકસ્ટ્રા અફેર
કલમ ૩૭૦નો વિવાદ પૂરો, હવે ચૂંટણી જરૂરી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પાંચ ઓગસ્ટ, ૨૦૧૯ના દિવસે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજજો આપતી કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય લીધેલો. મોદી સરકારના કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને પડકારતી ઢગલાબંધ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થયેલી. દેશના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), મંગળવાર, તા. ૧૨-૧૨-૨૦૨૩, શ્રી રંગઅવધૂત પુણ્યતિથિ (નારેશ્ર્વર)ભારતીય દિનાંક ૨૧, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૪થો…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- તરોતાઝા
કેરોલિના રીપર પ્રકરણ-૭૮
ક્યાંથી આવતી હશે આટલી બધી અમાનવીય ક્રૂરતા? પ્રફુલ શાહ ગોડબોલેએ કિરણને અભિનંદન આપ્યા: આપે જે કરી બતાવ્યું એ કોઈ વિચારી પણ ન શકે માંડમાંડ ઉધરસ બંધ થયા પછી સ્વસ્થ થવામાં બાદશાહને ઘણો સમય લાગ્યો. પોતે જ બહાર ઊભેલા ગાર્ડને જણાવ્યું…
- તરોતાઝા
ઉદ્વેગ કરવો નહીં : એ તન – મનની પીડા વધારે છે
ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય ભક્તનાં લક્ષણો વર્ણવતાં કહે છે –અર્થાત્ જેનાથી જનસમૂહ ઉદ્વેગ પામતો નથી અને જે જનસમુદાયથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે મને પ્રિય છે”મનુષ્ય માટે લગભગ અશક્ય લાગતી બાબત કઈ?…