- ઈન્ટરવલ
બંધારણની કલમ ૩૭૦: કેમ અત્યાર સુધી વાદ-વિવાદ-વિખવાદમાં અટવાતી રહી?
ભારતીય નૌસેનાના એક નિવૃત્ત અધિકારી અહીં વર્ણવે છે આ ચર્ચાસ્પદ કલમના ફ્લેશબ્લેકથી અત્યાર સુધીનો અવનવો ઇતિહાસ… વિશેષ -મનન ભટ્ટ બંધારણની રાષ્ટ્રભંજક કલમ ૩૭૦ની નાબૂદીને યોગ્ય ઠેરવતા ભારતની સર્વોચ્ચ અદાલતનો આ તાજો ચુકાદો ઐતિહાસિક છે. ચુકાદાએ દેશની સંસદ દ્વારા ૫ ઓગસ્ટ…
- ઈન્ટરવલ
દોસ્ત દોસ્ત ના રહા: કિસ્સો ઓનલાઇન દોસ્તીને ઠગાઇનો
સાયબર સાવધાની -પ્રફુલ શાહ ઓનલાઇન યુગમાં કોઇ ઇચ્છે કે ન ઇચ્છે, પગ મુકાય જ જાય. કમનસીબે આપણને કુટુંબીજનો,સ્કૂલ-કોલેજ,પડોશ- ઓફિસના દોસ્તો અને સગાંવહાલા સાથેના સંબંધની પરવા રહી નથી પણ અજાણ્યા સાથે ઓનલાઇન સંબંધ બાંધવાના હાવડિયા વધી રહ્યાં છે. એ અજાણ્યો કોણ…
- ઈન્ટરવલ
કેરોલિના રીપરપ્રકરણ-૭૯
મુરુડ ઝંઝિરા કિલ્લાને શા માટે બ્લાસ્ટ્સથી ફૂંકી મારવાનો હતો? પ્રફુલ શાહ કિરણ મહાજનની અનોખી પહેલથી બ્લાસ્ટ્સના બધા મૃતકોની સામૂહિક અંતિમવિધિ મુરુડમાં જ થઇ એટીએસના પરમવીર બત્રાને પોતાના કાન પર વિશ્ર્વાસ ન બેઠો. મુરુડ ઝંઝિરા કિલ્લાને બ્લાસ્ટ્સથી ફૂંકી મારવાનો હતો ?!…
- ઈન્ટરવલ
માણસ જાતની દ્વિધા :સિકંદર બનવું છે કે ટિકંદર?
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી યુરોપના કોઈ નાનકડા દેશમાં ટિકંદરનો જન્મ થયો હતો. ટિકંદરના બાપ પાસે પંદરેક વીઘા જમીન હતી. બાળપણથી એક વાત સાંભળતો કે વિશ્ર્વવિજેતા બનવાની લ્હાયમાં સિકંદરના અવસાન પછી નીકળેલી સ્મશાનયાત્રામાં બે હાથ ખુલ્લા હતા. ફિલોસોફર અને…
- ઈન્ટરવલ
અદ્ભૂત તુલસી વિવાહ થયોચાલો, તેનો ઈતિહાસ જાણીએ
તસવીરની આરપાર -ભાટી એન. માનવીનાં લગ્ન ધામધૂમથી થાય તે લાજમી છે તેમાં વર-ક્ધયા સજીધજીને મંડપ મધ્યે આવેને ગોર મહારાજ આપણી હિન્દુ ધર્મ વિધિ અનુસાર ચાર ફેરા અગ્નિની સાક્ષીએ ફેરવેને મંત્રોચ્ચારથી ક્ધયાદાન આપવાની રસમ પૂર્ણ કરાવે પણ આજના કળયુગમાં તુલસીને કૃષ્ણ-વિષ્ણુના…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી જ્યારે મશીન માણસને બનાવે છે..નસીબ – તકદીર બળવાન હોય તો મનુષ્યના સંગાથમાં માણસ શુંમાંથી શું બની જાય અને નબળા હોય તો માણસ કેવો મૂરખ બની જાય – એની સાથે મજાક થાય કે કોઈ બનાવટ કરી જાય.૧૮મી સદીમાં ઔદ્યોગિક…
- ઈન્ટરવલ
ખાદ્ય પદાર્થોમાં ભારેખમ ભેળસેળનકલમાં અતિશય ભરમાર !
ભેળસેળ એક અક્ષમ્ય અપરાધ છે. છેક ઈસ્વીસન પૂર્વે ૩૦૦ માં પણ ધાન્યો તથા ખાદ્ય ચરબીઓમાં થતી ભેળસેળ માટે ત્યારે થતાં દંડના અનેક ઉલ્લેખ અર્થશાસ્ત્રમાં મળી આવે છે. મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા વિશ્ર્વભરમાં આધ્યાત્મ અને ધાર્મિક બાબતમાં ભારતને અગે્રસર માનવામાં આવે…
- ઈન્ટરવલ
જાણી લો એવી ટ્રીક કે પાડા ભલે લડે, પણ ખુરશીનો તો ખો ન નીકળે…!
આ કરામત સાવ સરળ છે : તમામ રાજકીય પક્ષોની ઑફિસમાંથી ખુરશી- ટેબલ- ટિપોઇ હટાવી દો પછી જૂવો મજા! ફોકસ -ભરત વૈષ્ણવ કહે છે કે ગાંધીનગરનું બિન- સત્તાવાર નામ ખુરશીનગર’ કેખુર્શીદાબાદ’ છે. અહીંના હર ઇમારતની હરેક ઇંચમાં ખુરશીની અનટોલ્ડ અનસંગ હીરો…
ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઝારખંડના મુખ્ય પ્રધાનને નવું સમન્સ મોકલાવ્યું
રાંચી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ કથિત જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને નવું સમન્સ મોકલાવ્યું છે, એવી માહિતી સત્તાવાર સાધનોએ આપી હતી. ૪૮ વર્ષના સોરેનને કેન્દ્રીય એજન્સીની હિનુ વિસ્તારની ઓફિસમાં પ્રીવેન્શન મની લોન્ડરિંગ એક્ટ…
જ્ઞાનવાપી: એએસઆઇએ ચોથી વખત કોર્ટ પાસે સમય માંગ્યો
વારાણસી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ)એ ફરીથી ચોથી વખત જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ માટે કોર્ટ પાસે સમય માંગ્યો છે. વિશ્ર્વેશની કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ એએસઆઇએ વધુ એક અઠવાડિયાના સમય માટે અરજી કરી હતી. અગાઉ પણ એએસઆઇ સર્વે રિપોર્ટની સમયમર્યાદા…