- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?સોયના આકારના પાન ધરાવતા આ સુગંધી છોડની ઓળખાણ પડી? ચાર રંગના પુષ્પ એના પર ઊગે છે અને એના ઔષધીય ગુણ પણ મહત્ત્વ ધરાવે છે. અ) Calendula બ) Fennel ક) Rosemary ડ) Basil ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA…
મુંબઈમાં હજી પણ 3000 દુકાનોનાં નામ મરાઠીમાં નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં દુકાનો તથા એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી ભાષામાં દેવનાગરી લિપીમાં લખવા ફરજિયાત હોવા છતાં હજી સુધી મુંબઈમાં અનેક વિસ્તારમાં 3,015 દુકાનોના નામના પાટિયા દેવનાગરી લિપીમાં લખવામાં આવ્યું ન હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે.ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ…
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરી અટકી: અમદાવાદ રેલવે સ્ટેશન પર મેગા બ્લોક મંગાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં બુલેટ ટે્રનની પ્રથમ ટનલ અને બ્રિજના નિર્માણ બાદ એક અડચણ સામે આવી છે. જેના કારણે ઓક્ટોબર 2023થી બુલેટ ટે્રનનું કામ અટકી ગયું છે. એનએચએસઆરસીએલએ સાબરમતી રેલવે સ્ટેશન અને અમદાવાદ રેલવે સ્ટેશન વચ્ચે બાંધકામ માટે બે વર્ષનો…
- તરોતાઝા
તણાવપૂર્ણ બોર્ડ પરીક્ષા દરમિયાન કેવી હોવી જોઈએ વિદ્યાર્થીઓની ખાણીપીણી?
આરોગ્ય એક્સપ્રેસ – નીલમ અરોરા બોર્ડની પરીક્ષાઓ પહેલા મનોવૈજ્ઞાનિકો ગમે તેટલું કહેતા હોય, વિદ્યાર્થીઓએ પરીક્ષાઓને કારણે તણાવમાં ન આવવું જોઈએ, કારણ કે આ પરીક્ષાઓ જીવનની કસોટીમાં પાસ થતી નથી. આમ છતાં વાસ્તવિકતા એ છે કે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ જ…
- તરોતાઝા
કૅન્સર દર વર્ષે લગભગ 1 કરોડલોકોને ગળી જાય છે…!!
આહારથી આરોગ્ય સુધી – દિવ્યજ્યોતિ નંદન બેલ્જિયમ, પોર્ટુગલ, ચેક રિપબ્લિક, ટ્યુનિશિયા, ગિની, હૈતી. યુરોપથી આફ્રિકા સુધીના આ દેશોનો ઉલ્લેખ અહીં બતાવવા માટે કરવામાં આવી રહ્યો છે કે આ દેશોની લગભગ કુલ વસ્તીની આસપાસના લોકો દર વર્ષે કૅન્સરનો શિકાર બને છે.…
વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને 1,264 લાખના ખર્ચે વિકસાવાની પ્રક્રિયા શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને રૂ.1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો…
- તરોતાઝા
તીખાં ચટપટા સ્વાદવાળાં `વોટર ક્રેસ’ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક વોટર ક્રેસ એક પાણીમાં ઊગતી ભાજી છે, જેને કોબી, બ્રોકલી, કેલ, બ્રસેલ્સ સ્પ્રાઉટના પરિવારની ગણી શકાય. ટૂંકમાં કહીએ તો ક્રિસિફેરસ પરિવાર સાથે સંબંધ ધરાવતી ભાજી ગણી શકાય. ભારતીયો તેને જલકુંભી' કેચાંસૌર’ના નામે ઓળખે છે. પાણીમાં…
પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલી આરોપી યુવતી પરેલમાં ઝડપાઈ
બાથરૂમની બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે ઊતરીને યુવતી ભાગી ગઈ હતી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયેલી લૂંટના કેસની આરોપી યુવતીને ક્રાઈમ બ્રાન્ચે પરેલ વિસ્તારમાંથી પકડી પાડી હતી. પૂછપરછ દરમિયાન બાથરૂમમાં ગયેલી યુવતી બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે…
- એકસ્ટ્રા અફેર
કૉંગ્રેસે મમતાની ચેલેન્જ ઉપાડી લેવી જોઈએ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપ પૂરી તાકાતથી મચી પડ્યો છે ત્યારે ભાજપને હરાવવા માટે બનાવાયેલા ઈન્ડિયા' મોરચામાં ઘમાસાણ મચ્યું છે. ભાજપને હરાવવા માટે વિપક્ષોને એક કરીનેઈન્ડિયા’ મોરચા બનાવવાની પહેલ કરનારા નીતીશ કુમાર જ ભાજપની પંગતમાં…
શિંદે વિરુદ્ધ ભાજપ વિધાન સભ્યના દાવાઓ પછી કેમ તપાસ એજન્સી એક્શનમાં આવી નથી?: ઉદ્ધવ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રત્નાગિરી જિલ્લાના રાજાપુર તાલુકામાં એક જાહેર રેલીમાં પૂછ્યું કે ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરોડો રૂપિયા આપવાના હોવાનો દાવો કર્યા પછી શા માટે કોઈ તપાસ એજન્સી હરકતમાં આવી…