સરકારી પરીક્ષામાં ગેરરીતિ: ખરડો લોકસભામાં રજૂ
નવી દિલ્હી: કેન્દ્રે સરકારી પરીક્ષામાં પેપર ફોડવા, ખોટી વૅબસાઇટ્સ બનાવવા સહિતની આચરવામાં આવતી ગેરરીતિ રોકવાની જોગવાઇ ધરાવતો ખરડો સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો.ખરડામાં ગુનેગારોને ઓછામાં ઓછી ત્રણ વર્ષની કેદ અને રૂપિયા એક કરોડ સુધીના દંડની જોગવાઇ છે.કેન્દ્ર સરકાર અને તેની…
લોકસભામાં મોદીનો હુંકાર `અબકી બાર, 400 પાર’
દેશનું આગામી 1,000 વર્ષનું ભાવિ ઘડનારા નિર્ણય લઇશું: વડા પ્રધાન નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દાવો કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપને ઓછામાં ઓછી 370 બેઠક મળશે અને અમારી શાસક યુતિ – એનડીએ 400થી વધારે બેઠક જીતશે.…
મુફ્તી સલમાન અઝહરીની ધરપકડના વિરોધમાં પોલીસ પર પથ્થરમારો
મુંબઈ: વિવાદાસ્પદ નિવેદનના મામલામાં ઈસ્લામિક ધર્મગુરુ મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવ્યા બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં જે લોકો ધરપકડના વિરોધમાં એકઠા થયા હતા તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજની મદદથી ,16 લોકો સામે પથ્થરમારો,…
પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં
મુંબઈ: સરકારે આ વર્ષે પણ મુંબઈકરોને રાહત આપી છે. આ વર્ષે મુંબઈકરોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો થયો નથી. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે મંત્રાલયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક મળી હતી જેમાં કુલ 20…
મુંબઈમાં હજી પણ 3000 દુકાનોનાં નામ મરાઠીમાં નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં દુકાનો તથા એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી ભાષામાં દેવનાગરી લિપીમાં લખવા ફરજિયાત હોવા છતાં હજી સુધી મુંબઈમાં અનેક વિસ્તારમાં 3,015 દુકાનોના નામના પાટિયા દેવનાગરી લિપીમાં લખવામાં આવ્યું ન હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે.ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ…
મહાવિતરણના ગ્રાહકો `પ્રીપેડ’ થશે? રાજયના 1.71 ગ્રાહકોને થશે અસર
મુંબઈ: કેન્દ્ર સરકાર હેઠળની કોર્પોરેશનની મહાવિતરણ' અનેબેસ્ટ’ને પાવર ડિસ્ટ્રિબ્યુશન સુધારણા માટે ભંડોળ મંજૂર કરતી વખતે કેટલીક શરતો લાદવામાં આવી છે. તેથી આ કંપનીઓના ગ્રાહકો પર પ્રીપેડ સ્માર્ટ મીટર'ની ફરજ પડશે તેવા સંકેતો છે, પરંતુ અદાણી અને ટાટા પાવર કંપની જેવી…
શિંદે જૂથના પ્રધાનો ફડણવીસને મળ્યા
શિંદે પરના આરોપો બદલ ભાજપના વિધાનસભ્ય વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી મુંબઈ: શિવસેના (શિંદેજૂથ)ના કેટલાક પ્રધાનોએ સોમવારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ પાયાવિહોણા આરોપો મૂકવા બદલ ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડ સામે પગલાં લેવાની માગ…
વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને 1,264 લાખના ખર્ચે વિકસાવાની પ્રક્રિયા શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને રૂ.1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો…
- તરોતાઝા

તણાવપૂર્ણ બોર્ડ પરીક્ષા દરમિયાન કેવી હોવી જોઈએ વિદ્યાર્થીઓની ખાણીપીણી?
આરોગ્ય એક્સપ્રેસ – નીલમ અરોરા બોર્ડની પરીક્ષાઓ પહેલા મનોવૈજ્ઞાનિકો ગમે તેટલું કહેતા હોય, વિદ્યાર્થીઓએ પરીક્ષાઓને કારણે તણાવમાં ન આવવું જોઈએ, કારણ કે આ પરીક્ષાઓ જીવનની કસોટીમાં પાસ થતી નથી. આમ છતાં વાસ્તવિકતા એ છે કે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ જ…
શિંદે વિરુદ્ધ ભાજપ વિધાન સભ્યના દાવાઓ પછી કેમ તપાસ એજન્સી એક્શનમાં આવી નથી?: ઉદ્ધવ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રત્નાગિરી જિલ્લાના રાજાપુર તાલુકામાં એક જાહેર રેલીમાં પૂછ્યું કે ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરોડો રૂપિયા આપવાના હોવાનો દાવો કર્યા પછી શા માટે કોઈ તપાસ એજન્સી હરકતમાં આવી…
