પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં
મુંબઈ: સરકારે આ વર્ષે પણ મુંબઈકરોને રાહત આપી છે. આ વર્ષે મુંબઈકરોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો થયો નથી. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે મંત્રાલયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક મળી હતી જેમાં કુલ 20…
મુંબઈમાં હજી પણ 3000 દુકાનોનાં નામ મરાઠીમાં નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં દુકાનો તથા એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી ભાષામાં દેવનાગરી લિપીમાં લખવા ફરજિયાત હોવા છતાં હજી સુધી મુંબઈમાં અનેક વિસ્તારમાં 3,015 દુકાનોના નામના પાટિયા દેવનાગરી લિપીમાં લખવામાં આવ્યું ન હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે.ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ…
મહાવિતરણના ગ્રાહકો `પ્રીપેડ’ થશે? રાજયના 1.71 ગ્રાહકોને થશે અસર
મુંબઈ: કેન્દ્ર સરકાર હેઠળની કોર્પોરેશનની મહાવિતરણ' અનેબેસ્ટ’ને પાવર ડિસ્ટ્રિબ્યુશન સુધારણા માટે ભંડોળ મંજૂર કરતી વખતે કેટલીક શરતો લાદવામાં આવી છે. તેથી આ કંપનીઓના ગ્રાહકો પર પ્રીપેડ સ્માર્ટ મીટર'ની ફરજ પડશે તેવા સંકેતો છે, પરંતુ અદાણી અને ટાટા પાવર કંપની જેવી…
શિંદે જૂથના પ્રધાનો ફડણવીસને મળ્યા
શિંદે પરના આરોપો બદલ ભાજપના વિધાનસભ્ય વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી મુંબઈ: શિવસેના (શિંદેજૂથ)ના કેટલાક પ્રધાનોએ સોમવારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ પાયાવિહોણા આરોપો મૂકવા બદલ ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડ સામે પગલાં લેવાની માગ…
- તરોતાઝા
કૅન્સર દર વર્ષે લગભગ 1 કરોડલોકોને ગળી જાય છે…!!
આહારથી આરોગ્ય સુધી – દિવ્યજ્યોતિ નંદન બેલ્જિયમ, પોર્ટુગલ, ચેક રિપબ્લિક, ટ્યુનિશિયા, ગિની, હૈતી. યુરોપથી આફ્રિકા સુધીના આ દેશોનો ઉલ્લેખ અહીં બતાવવા માટે કરવામાં આવી રહ્યો છે કે આ દેશોની લગભગ કુલ વસ્તીની આસપાસના લોકો દર વર્ષે કૅન્સરનો શિકાર બને છે.…
વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને 1,264 લાખના ખર્ચે વિકસાવાની પ્રક્રિયા શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને રૂ.1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો…
વિધાનસભામાં જય શ્રીરામના નારા સાથે રામ મંદિર પ્રતિષ્ઠા પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.મુખ્ય પ્રધાને ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 6-2-2024ભારતીય દિનાંક 17, માહે માઘ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, પૌષ વદ-11જૈન વીર સંવત 2550, માહે પૌષ, તિથિ વદ-11પારસી શહેનશાહી રોજ 25મો અશીશવંધ, માહે 6ઠ્ઠો શહેરેવર, સને 1393પારસી…
- તરોતાઝા
તણાવપૂર્ણ બોર્ડ પરીક્ષા દરમિયાન કેવી હોવી જોઈએ વિદ્યાર્થીઓની ખાણીપીણી?
આરોગ્ય એક્સપ્રેસ – નીલમ અરોરા બોર્ડની પરીક્ષાઓ પહેલા મનોવૈજ્ઞાનિકો ગમે તેટલું કહેતા હોય, વિદ્યાર્થીઓએ પરીક્ષાઓને કારણે તણાવમાં ન આવવું જોઈએ, કારણ કે આ પરીક્ષાઓ જીવનની કસોટીમાં પાસ થતી નથી. આમ છતાં વાસ્તવિકતા એ છે કે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ જ…
શિંદે વિરુદ્ધ ભાજપ વિધાન સભ્યના દાવાઓ પછી કેમ તપાસ એજન્સી એક્શનમાં આવી નથી?: ઉદ્ધવ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રત્નાગિરી જિલ્લાના રાજાપુર તાલુકામાં એક જાહેર રેલીમાં પૂછ્યું કે ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરોડો રૂપિયા આપવાના હોવાનો દાવો કર્યા પછી શા માટે કોઈ તપાસ એજન્સી હરકતમાં આવી…