Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • શિંદે ઈન એકશન મોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના રસ્તાની સફાઈને મુદ્દે પાલિકાના અધિકારીને શૉ-કોઝ નોટિસ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના રસ્તાઓ અસ્વચ્છ જણાઈ આવતા મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેકેનિકલ સ્વીપિંગ મશીનનો ઉપયોગ કર્યા પછી રસ્તાઓની સંતોષકારક સફાઈની ખાતરી નહીં કરવા બદલ…

  • ઇથેનોલ પ્રતિબંધને કારણે ખાંડ ઉદ્યોગ સંકટમાં

    નાગપુર, હિંગોલી: શેરડીનો રસ અને ખાંડના અર્કમાંથી ઇથેનોલના ઉત્પાદન પર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે ખાંડ ઉદ્યોગને મોટા સંકટનો સામનો કરવો પડી રહ્યોે છે. આ નિર્ણયની મોટી અસર ફેક્ટરીઓની કાર્યકારી મૂડી તેમજ બૅન્ક લોનના વિકલ્પ તરીકે શેરડીના વાજબી…

  • છૂટા પૈસાની કટકટથી મુક્તિ એસટી બસમાં હવે ડિજિટલ પેમેન્ટની સુવિધા

    મુંબઈ: એસટી (રાજ્ય પરિવહન નિગમ)ની બસમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓને અનેક વખત ટિકિટો ખરીદવા છુટ્ટા પૈસાની સમસ્યા નડતી હોય છે. આ બાબતને લઈને અનેક વિવાદ થતા હોવાને કારણે હવે એસટી મહામંડળ દ્વારા આ ટિકિટો ખરીદવા માટે ડિજિટલના માર્ગે જવાનો વિકલ્પ અપનાવ્યો…

  • શાળાના મિડ-ડે મિલમાં ઈંડાં આપવાના નિર્ણયનો વિરોધ

    મુંબઈ: મહરાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓના મિડ-ડે મિલમાં ઈંડા આપવાના નિર્ણયને લઈને ભાજપ અને શિવસેના શિંદે જુથના અનેક પ્રધાનો અને કાર્યકરોમાં નારાજગી દેખાઈ રહી છે. શિવસેના અને ભાજપના અનેક સભ્યોએ આ મામલે મુખ્ય પ્રધાન એંકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…

  • એસટી કર્મચારી બેંકની સ્થિતિ ગંભીર, બે મહિનામાં તપાસ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એસ.ટી. બેંકની અવસ્થા અત્યંત કફોડી થઈ ગઈ હોવાથી રાજ્ય સરકારે તેની સ્થિતિ પર દ્યાન આપવું આવશ્યક છે, એવી માગણી વિધાન પરિષદમાં પ્રશ્ર્ન કાળમાં ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે કરી હતી. તેમને સહકાર ખાતાના પ્રધાન દિલીપ વળસે-પાટીલે સકારાત્મક પ્રતિસાદ…

  • કલમ ૩૭૦ રદ, રદ, રદ: સુપ્રીમ

    જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો અને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી યોજવાનો આદેશ નવી દિલ્હી: બંધારણની કલમ ૩૭૦ રદ કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય હોવાનું જણાવતો ચુકાદો તેમ જ જમ્મુ-કાશ્મીરને વહેલામાં વહેલી તકે ફરી રાજ્યનો દરજ્જો આપવાનો અને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં વિધાનસભાની ચૂંટણી…

  • ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ભડકો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ફરી સિંગતેલના ભાવમાં રૂ.૮૦નો વધારો થયો હતો. સિંગતેલના ૧૫ કિલા ડબ્બાનો ભાવ રૂ. ૨૭૦૦થી ૨૮૦૦ થયો છે. રાજ્યમાં મગફળીની મોટી આવક છતાં ભાવમાં ઘટાડો થતો નથી. જેના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છેપ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ચાલુ…

  • નેશનલ

    મ. પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે મોહન યાદવની વરણી

    જાતિગત સમીકરણ સાધવા બે નાયબ મુખ્ય પ્રધાનની પણ જાહેરાત ભોપાલ : ભારતીય જનતા પાર્ટીએ સોમવારે અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી)ના નેતા અને ત્રીજી વાર વિધાનસભ્ય બનનાર મોહન યાદવની મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરીને મોટું આશ્ર્ચર્ય સર્જર્યું હતું. ભાજપના મધ્ય…

  • નમાઝ માટે મળતો ૩૦ મિનિટનો બ્રેક ખતમ: ધનખરે રાજ્યસભાનો નિયમ બદલ્યો

    નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લું સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભામાં શિયાળુ સત્ર દરમિયાન દર શુક્રવારે નમાઝ માટે અડધો કલાકનો બ્રેકનો સમય નાબૂદ કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા…

  • છત્તીસગઢ: મુખ્ય પ્રધાનનાશપથગ્રહણ ૧૩ ડિસેમ્બરે

    રાયપુર: છત્તીસગઢમાં ભાજપના ઉમેદવાર અને મુખ્ય પ્રધાનપદના દાવેદાર વિષ્ણુદેવ સાય ૧૩ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં રાયપુરમાં પ્રધાનમંડળના તેમના સભ્યો સાથે શપથગ્રહણ કરશે એવી જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. ૫૯ વર્ષના સાય ભાજપના આદિવાસી જાતિના…

Back to top button