નકલી દવાઓના વેચાણને ડામવા રાજય બહારથી આવતી દવાઓની તપાસ શરૂ
મુંબઈ: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ રાજ્યમાં નકલી દવાઓના વેચાણને રોકવા માટે આયાત કરવામાં આવતી દવાઓની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. જેના અનુસંધાને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને રાજ્ય બહારથી આવતી દવાઓની તપાસ શરૂ કરી છે અને રાજ્યમાં આવતી દરેક…
મરાઠા આરક્ષણનો સર્વે ગોખલે ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરાવવાનો ફડણવીસનો આગ્રહ?
મુંબઈ: રાજ્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ પૂ. ન્યાયમૂર્તિ આનંદ નિરાગુડે ચોથી ડિસેમ્બરે આપેલું રાજીનામું નવમી ડિસેમ્બરે સરકારે સ્વીકાર્યું હતું. સરકારે આ મામલો આટલા લાંબા સમય સુધી કેમ છુપાવી રાખ્યો, એ અંગે વિપક્ષ આક્રમક બન્યો છે. રાજ્ય સરકાર પછાત વર્ગો માટેના…
- નેશનલ
રાજસ્થાનમાં બ્રાહ્મણ કુળના ભજનલાલ શર્માને કમાન સોંપી
ભાજપ હાઈકમાન્ડની સરપ્રાઈઝની હેટટ્રીક મુખ્ય પ્રધાન -ભજનલાલ શર્મા,નાયબ મુખ્ય પ્રધાન -દિયાકુમારીનાયબ મુખ્ય પ્રધાન -પ્રેમચંદ બૈરવા નવી દિલ્હી: ભજનલાલ શર્માની રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન તરીકે વરણી કરવામાં આવી છે. વિધાનસભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જયપુરની સંગનેર બેઠક પર પ્રથમ…
- નેશનલ
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, ૨૩ પોલીસનાં મોત
આત્મઘાતી હુમલો: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં આતંકવાદીઓએ મંગળવારે વિસ્ફોટકો ભરેલી ટ્રક સુરક્ષા ચોકીની ઈમારત સાથે અથડાવ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષા અધિકારીઓ. (એજન્સી) ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાન આર્મી બેઝ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૨૩ લોકોના મોત થયા…
મોંઘવારી ત્રણ મહિનાની ટોચે ઔદ્યોગિક ઉત્પાદન ૧૬ મહિનાના શિખરે
નવી દિલ્હી: ખાદ્યસામગ્રીના ભાવ ગયા મહિને (નવેમ્બરમાં) ઊંચા રહેતા છૂટક ફુગાવાનો દર ત્રણ મહિનાની ટોચે એટલે કે ૫.૫૫ ટકા રહ્યો હતો, જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ઑક્ટોબરમાં ૧૧.૭ ટકા એટલે કે ૧૬ મહિનાના શિખરે રહ્યો હતો. ગ્રાહક ભાવાંક (ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ)…
સિંગાપોરમાં કોરોનાની ફરી ચિંતાજનક લહેર
ડૉક્ટરોની લોકોને રસી લેવાની અને માસ્ક પહેરવાની સલાહ સિંગાપોર : કોવિડ-૧૯, ઈન્ફલૂએન્ઝા અને સામાન્ય શરદી જેવી શ્ર્વસન ચેપની બીમારીના કેસમાં વર્ષના અંતમાં જોવા મળતા વધારાને પગલે ડૉક્ટરોએ લોકોને રસી લેવાની અને માસ્ક પહેરવાની સલાહ આપી છે. ૧૨૦ ક્લિનિક ધરાવતી જનરલ…
અમિત શાહે ખરડાના નવા મુસદ્દા રજૂ કર્યા
નવી દિલ્હી: કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ફોજદારી કાયદાનું સ્થાન લેવા માટે રજૂ કરેલા ત્રણ ખરડા મંગળવારે પાછા ખેંચ્યા હતા અને સંસદીય સમિતિની ભલામણનો સમાવેશ કરતા ખરડાના નવા મુસદ્દા લોકસભામાં રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયની સંસદીય…
નવાઝ શરીફ ભ્રષ્ટાચાર કેસમાં નિર્દોષ જાહેર
ઇસ્લામાબાદ: અહીંની વડી અદાલતે અલ-અઝીઝીઆ સ્ટીલ મિલ ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને મંગળવારે નિર્દોષ જાહેર કર્યા હતા. અદાલતના આ ચુકાદાને લીધે પાકિસ્તાનમાંની આગામી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝનું નેતૃત્વ…
ચૂંટણી કમિશનરનો સુપ્રીમ કોર્ટના જજ જેવો દરજ્જો ચાલુ રખાશે
નવી દિલ્હી: સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની બરાબરી કરતો દરજ્જો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. વિપક્ષના નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોના વિરોધને પગલે કેન્દ્ર સરકારે સંબંધિત નિર્ણય લીધો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર અને…
એઆઈના નૈતિક વપરાશ માટે માળખું ઘડી કાઢો: મોદી
નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ઉપકરણ આતંકવાદીઓના હાથમાં જઈ રહ્યું હોવાને કારણે ઊભા થયેલા વૈશ્ર્વિક જોખમ અને ભયને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એઆઈના નૈતિક વપરાશનું માળખું ઘડી કાઢવાની મંગળવારે હાકલ કરી હતી. ગ્લોબલ પાર્ટનરશિપ ઑન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ…