Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 242 of 313
  • સુરતમાં છ બાળક સહિત ૧૧ લોકો ભેદી દુર્ગંધથી ગૂંગળાયાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેરના ડુમ્મસ રોડ પર ખુલ્લામાં ઊંઘતા છ બાળક સહિત ૧૧ને ગૅસ ગૂંગળામણ થતા સિવિલમાં ખસેડાયા હતા. તેમજ બ્લાસ્ટ થયા બાદ એસિડ જેવી દુર્ગંધ આવવાની શરૂ થઈ હોવાનું ફાયર બ્રિગેડનું કહેવું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ…

  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ એક દિવસમાં ₹ ૧ લાખ કરોડના ૨૩ એમઓયુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: રાજ્યમાં જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ ૨૩ એમઓયુ કરવામાં આવ્યા હતા. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂા. ૧ લાખ કરોડના સંભવિત…

  • પારસી મરણ

    ખુરશીદ રૂમી ભરૂચા તે રૂમી સાવક ભરૂચાના ધણીયાની. તે મરહુમો શીરીન તથા શાવકશાહ બારીયાના દીકરી. તે મરહુમો દીના તથા સાવકના વહુ. તે મરહુમ વીસ્પી એસ. બારીયાના બહેન. તે કેશમીરા વીસ્પી બારીયાના નરન. તે રૂઝીનના ફુઈજી. (ઉં. વ. ૭૬) ઠે. ૧૯૦/એ,…

  • હિન્દુ મરણ

    કપોળઅમરેલીવાળા (હાલ કાંદિવલી) સ્વ. કનૈયાલાલ રતિલાલ ધનજી સંઘવીના ધર્મપત્ની ક્રિષ્નાબેન (ઉં. વ. ૮૨) ૫-૧૨-૨૩, મંગળવારના લંડન મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે નિલેશ, મેહુલ તથા હિનાના માતુશ્રી. પ્રિતી, દિશા તથા આશિષ દિલીપકુમાર પટ્ટણીના સાસુ. સ્વ. રેણુકાબેન (બાળાબેન) મહેન્દ્રકુમાર મોદી, હેમાબેન (હિરાબેન)…

  • જૈન મરણ

    વાગડ વિ. ઓ. જૈનગામ સુવઈના સ્વ. પુષ્પા મનસુખ મોતા (ઉં. વ. ૫૪) સોમવાર, ૧૧-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. મીઠીબેન હિરજી મોતાના પુત્રવધૂ. સંચય, નેહલ, ધ્રુવી, સુહાની, પરિધીના માતુશ્રી. રાજેશ, અનુજ, વિશાલના સાસુ. જીયાંશીના નાની. ગામ સુવઈના સ્વ. વાલીબેન પોપટલાલ…

  • શેર બજાર

    લાર્સન અને રિલાયન્સની આગેવાનીએ છેલ્લી ઘડીમાં લેવાલીનો ટેકો મળતા બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાના ફુગાવાની ઊંચી સપાટીને જોતા અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણયની જાહેરાત અગાઉની સાવચેતી વચ્ચે પ્રારંભથી જ વેચવાલીના દબાણ બાદ અંતિમ તબક્કે લાર્સન અને રિલાયન્સની આગેવાની હેઠળ લેવાલીનો ટેકો મળતા બંને બેન્ચમાર્ક નીચી સપાટીથી પાછાં ફર્યા હતા…

  • વેપાર

    ફેડરલની નિર્ણાયક બેઠક પૂર્વે સોનામાં₹ ૭૬ની અને ચાંદીમાં ₹ ૬૭૭ની પીછેહઠ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે નવેમ્બર મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોનામાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ઘટ્યા મથાળેથી સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો. વધુમાં આજે અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના સમાપન…

  • અલ્લાહ વિશે વાતો આપસમાંથી જાણી કહાં શરૂ, કહાં ખત્મ માલુમ નહીં

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી માનવતા વગર અલ્લાહને સ્વનું સંપૂર્ણ સમર્પણ શક્ય નથી. ઈસ્લામના અનુયાયીઓએ માનવ સંબંધોનું મહત્ત્વ સ્વીકારી તેને નિભાવવું અનિવાર્ય છે. પરંતુ – મનુષ્યનો અતૂટ અને સર્વોચ્ચ સંબંધ અલ્લાહ જોડે હોવો જોઈએ. પવિત્ર કુરાન કહે છે- ‘જે વ્યક્તિ સ્વને…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપના નવા મુખ્ય પ્રધાનોે, મોદીએ આશ્ર્ચર્યોની પરંપરા જાળવી

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપે અંતે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એ ત્રણેય રાજ્યના મુખ્ય પ્રધાનો નક્કી કરી નાખ્યા. નરેન્દ્ર મોદી આશ્ર્ચર્યો સર્જવા માટે જાણીતા છે ને આ ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનોની પસંદગીમાં તેમણે એ પરંપરા જાળવી. ત્રણેય રાજ્યમાં કોઈને…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), ગુરુવાર, તા. ૧૪-૧૨-૨૦૨૩ ચંદ્રદર્શનભારતીય દિનાંક ૨૩, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૨પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩પારસી…

Back to top button