Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • હિન્દુ મરણ

    જુલા નિવાસી સ્વ. પદમાબેન રતીલાલ ભવાનીદાસ દોશીના પુત્ર જીતુભાઈ (ઉં.વ. ૬૯) તા. ૧૦-૧૨-૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે કીરન, સ્વ. અશોક, શ્રીમતી કલ્પના નરેન્દ્ર પારેખના ભાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી.નવગામ ભાવસાર જ્ઞાતિગામ ગઢપુર, હાલે વસઈ રસિકલાલ નાનાલાલ…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી જૈનકલકતા હાલ મુંબઈ સ્વ. મહેન્દ્રભાઈ ફુલચંદ ગાંધી તથા સ્વ. ઈનાક્ષીબહેન ગાંધીના પુત્ર દેવાશુ (ચીન્ટુભાઈ) (ઉં.વ. ૫૦) તા. ૧૩-૧૨-૨૩ના મુંબઈ મુકામે અરિહંતશરણ થયેલ છે. તે શ્રીમતી નમિતા સીમીતકુમારના ભાઈ. મિષ્ટીબહેનના મામા. મહેન્દ્રભાઈ કોઠારી, જીતુભાઈ, ઈલાબહેન દોશીના ભાણેજ. નિર્મળાબહેન પ્રતાપરાય,…

  • ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકની પાંચ વર્ષની નોકરીને સળંગ ગણવા નિર્ણય

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયક તરીકે ફરજ બજાવતા અધ્યાપકોની પાંચ વર્ષની નોકરીને સળંગ કરવાની છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવતી માગણી રાજય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ બહાર પાડીને કઇ સ્થિતિમાં નોકરી…

  • ગુજરાતમાં બે વર્ષમાં ૩.૭૧ લાખ રેશનિંગ કાર્ડ રદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વર્ષ ૨૦૨૧માં ૨.૧૯ લાખ અને વર્ષ ૨૦૨૨માં ૧.૫૨ લાખ એમ બે વર્ષમાં ૩.૭૧ લાખથી વધુ રેશનિંગ કાર્ડ રદ બાતલ કરવામાં આવ્યા હતા. આમાં નકલી રેશનિંગ કાર્ડ, એક જ પરિવારના બે રેશનિંગ કાર્ડ, સ્થાયી પ્રવાસ, મૃત્યુ, પાત્રતા…

  • બનાસકાંઠા જિલ્લા લોકઅદાલતમાં કુલ ૭,૯૦૭ કેસનો નિકાલ કરાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા તા.૯ ડિસેમ્બરના રોજ તમામ પ્રકારના દીવાની તથા ફોજદારી કેસો માટેની લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો…

  • ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસમાં સરેન્ડર કર્યું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવારે દેદિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. જો કે ચૈતર વસાવા વનકર્મીને માર માર્યા બાદ ફરાર હતા. હાઈ કોર્ટે તેમના આગોતરા જામીન ફગાવ્યા હતા. આ પછી અંતે ચૈતર વસાવાએ પોલીસ…

  • અમદાવાદ-અયોધ્યા વચ્ચે ૧૧ જાન્યુઆરીથી સીધી ફ્લાઇટ શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યામાં આગામી તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતાઓને પગલે વિવિધ જગ્યાથી ડાયરેક્ટ ફ્લાઇટો શરૂ કરવાનો નિર્ણય વિવિધ એરલાઇન્સ દ્વારા કરવામાં…

  • સ્પોર્ટસ

    ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય મહિલાટીમનો દબદબો, ચાર બેટરએ ફટકારી અડધી સદી

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો નવો રેકોર્ડ: ઈંગ્લેન્ડ સામે નવી મુંબઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમેચમાં ભારતની શુભા સતીષ અને જેમીમા રોડ્રીગ્સે અડધી સદી ફટકારી હતી. ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં ભારતીય ટીમે પહેલા દિવસની રમતના અંતે સાત વિકેટે ૪૧૦ રન કર્યા હતા, જે…

  • સ્પોર્ટસ

    કોલકાતા નાઇટ રાઇડર્સે શ્રેયસ ઐય્યરને ફરી બનાવ્યો કેપ્ટન, નીતીશ રાણાને સોંપી મહત્ત્વની જવાબદારી

    કોલકાતા: આઈપીએલની આગામી સીઝન માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેલાડીઓની હરાજી ૧૯મી ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. તે પહેલા બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી છે. શ્રેયસ ઐય્યર આગામી સીઝનમાં ટીમની કેપ્ટનશિપ સંભાળશે.…

  • સ્પોર્ટસ

    ઇંગ્લેન્ડની મહિલા ટીમ ૧૦૦ ટેસ્ટ મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની

    મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે નવી મુંબઈની ડૉ. ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડની મહિલા…

Back to top button