Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે ગુજરાત અગ્રેસર: મહારાષ્ટ્ર બીજા ક્રમે

    નવી દિલ્હી: ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નો કરી રહી છે, જેને કારણે રાજ્યમાં મોટા પ્રમાણમાં રોકાણ આવી રહ્યું છે. એક પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટના સર્વે અનુસાર, સરકાર દ્વારા અપાયેલાં પ્રોત્સાહનો સાથે ઉદ્યોગો સ્થાપવા માટે સસ્તી જમીન અન ે લેબરની…

  • નાગપુરમાં લગ્ન પ્રસંગમાં ૮૦ જણને ખોરાકી ઝેરની અસર

    રિસોર્ટ મેનેજમેન્ટ સામે ફરિયાદ નાગપુર: અહીંના અમરાવતી રોડ પરના એક રિસોર્ટમાં લગ્ન સમારંભના કાર્યક્રમમાં જમ્યા પછી ૮૦ લોકોની તબિયત બગડી જતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના ૧૦મી ડિસેમ્બરે બની હતી. બપોરના ભોજન પછી વરરાજા અને સંખ્યાબંધ મહેમાનોને પેટમાં…

  • પારસી મરણ

    જેસમીન સરોશ બનાજી તે સરોશ દાદીબા બનાજીના ધણીયાણી. તે મરહુમો રોડા તથા બાપુ પાતરાવાલાના દીકરી. તે હનોઝ તથા હોરમઝદના માતાજી. તે રોહીન્ટન તથા ડેઝીના બહેન. તે શેહઝાન તથા ઝરવાનના ફુઈજી. તે દીલનાઝના માસીજી. (ઉં.વ. ૬૨). રહેવાનું ઠેકાણું: ૭/૧૦૪, શાહ બેહરામ…

  • હિન્દુ મરણ

    જુલા નિવાસી સ્વ. પદમાબેન રતીલાલ ભવાનીદાસ દોશીના પુત્ર જીતુભાઈ (ઉં.વ. ૬૯) તા. ૧૦-૧૨-૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે કીરન, સ્વ. અશોક, શ્રીમતી કલ્પના નરેન્દ્ર પારેખના ભાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી.નવગામ ભાવસાર જ્ઞાતિગામ ગઢપુર, હાલે વસઈ રસિકલાલ નાનાલાલ…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી જૈનકલકતા હાલ મુંબઈ સ્વ. મહેન્દ્રભાઈ ફુલચંદ ગાંધી તથા સ્વ. ઈનાક્ષીબહેન ગાંધીના પુત્ર દેવાશુ (ચીન્ટુભાઈ) (ઉં.વ. ૫૦) તા. ૧૩-૧૨-૨૩ના મુંબઈ મુકામે અરિહંતશરણ થયેલ છે. તે શ્રીમતી નમિતા સીમીતકુમારના ભાઈ. મિષ્ટીબહેનના મામા. મહેન્દ્રભાઈ કોઠારી, જીતુભાઈ, ઈલાબહેન દોશીના ભાણેજ. નિર્મળાબહેન પ્રતાપરાય,…

  • ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકની પાંચ વર્ષની નોકરીને સળંગ ગણવા નિર્ણય

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયક તરીકે ફરજ બજાવતા અધ્યાપકોની પાંચ વર્ષની નોકરીને સળંગ કરવાની છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવતી માગણી રાજય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ બહાર પાડીને કઇ સ્થિતિમાં નોકરી…

  • ગુજરાતમાં બે વર્ષમાં ૩.૭૧ લાખ રેશનિંગ કાર્ડ રદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વર્ષ ૨૦૨૧માં ૨.૧૯ લાખ અને વર્ષ ૨૦૨૨માં ૧.૫૨ લાખ એમ બે વર્ષમાં ૩.૭૧ લાખથી વધુ રેશનિંગ કાર્ડ રદ બાતલ કરવામાં આવ્યા હતા. આમાં નકલી રેશનિંગ કાર્ડ, એક જ પરિવારના બે રેશનિંગ કાર્ડ, સ્થાયી પ્રવાસ, મૃત્યુ, પાત્રતા…

  • બનાસકાંઠા જિલ્લા લોકઅદાલતમાં કુલ ૭,૯૦૭ કેસનો નિકાલ કરાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા તા.૯ ડિસેમ્બરના રોજ તમામ પ્રકારના દીવાની તથા ફોજદારી કેસો માટેની લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો…

  • ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસમાં સરેન્ડર કર્યું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવારે દેદિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. જો કે ચૈતર વસાવા વનકર્મીને માર માર્યા બાદ ફરાર હતા. હાઈ કોર્ટે તેમના આગોતરા જામીન ફગાવ્યા હતા. આ પછી અંતે ચૈતર વસાવાએ પોલીસ…

  • અમદાવાદ-અયોધ્યા વચ્ચે ૧૧ જાન્યુઆરીથી સીધી ફ્લાઇટ શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યામાં આગામી તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતાઓને પગલે વિવિધ જગ્યાથી ડાયરેક્ટ ફ્લાઇટો શરૂ કરવાનો નિર્ણય વિવિધ એરલાઇન્સ દ્વારા કરવામાં…

Back to top button