- વીક એન્ડ
રફ્તારના રોમાંચમાં જિંદગીથી ખેલતા યુવાનો
અમેરિકાના ફોર્બ્સ મેગેઝિન અનુસાર મોટરસાઈકલના અકસ્માતોમાં થતાં મૃત્યુમાં સૌથી મોટી સંખ્યા યુવાનોની હોય છે. આપણે ત્યાં વર્ષ ૨૦૨૨માં ૭૫,૦૦૦ મૃત્યુ તો દ્વિચક્રી વાહનોના અકસ્માતમાં થયા છે. અને આ ૭૫,૦૦૦ મૃત્યુમાં ૭૦ ટકાથી વધુ યુવાનો હતા વિશેષ -લોકમિત્ર ગૌતમ વિશ્ર્વ આરોગ્ય…
- વીક એન્ડ
હાલોને કીડીબાઇની જાનમાં…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી સંત કવિ ભોજા ભગતનું ભજન છે :કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય, પંખી પારેવડાને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન હાલો ને કીડીબાઇની જાનમાં….’.ભારતીય ભક્તિ અને આધ્યાત્મિક પરંપરાની સૂક્ષ્મતા આપણા તમામ પ્રકારના પ્રાચીન, અર્વાચીન અને આધુનિક…
- વીક એન્ડ
એક અંગત કામ
ટૂંકી વાર્તા -શ્રીકાન્ત શાહ (ગતાંકથી ચાલુ)સાંભળો છો તમે સાહેબ?… એ મને મારી નાખશે.તમે… તમે શું કરવા માગો છો… સાહેબ… બોલો?સાચે જ મિસીસ ટર્ચીન… મૃત્યુના ભયથી કંપી ઊઠી.“મને… પોતાને ખબર નથી પડતી કે… હું શું કરી શકું?… પણ તમે તમારા પતિ…
- વીક એન્ડ
એક મકાનની અંદર સમેટાઈ ગયેલું શહેર
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા અલાસ્કાના વ્હિટીએર શહેરમાં આવેલ બેજીક ટાવર એક રીતે ખાસ છે – આ ટાવરની અંદર જ આ શહેરની લગભગ સમગ્ર વસ્તી – આશરે ૨૨૦ માત્ર – રહે છે. સમગ્ર શહેરને એક છત નીચે સમાવી લેવાની આ અનેરી…
- વીક એન્ડ
ઘર કે દરો-દીવાર ભી હો જાયેંગે રોશન,ઈક વક્ત તો સુલતાન કી દરગાહ કો દેખો!
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી થોડી સી રોશની કે વો આસાર ક્યા હુવે?રખે થે જો દીયે સરે-દીવાર ક્યા હુવે?યહ ક્યા હુવા કિ રૌનકે – હર – શહર લુંટ ગયી,બાઝાર પૂછતે હૈ ખરીદાર ક્યા હુવે?તન્હા ખડા હૂં મેં ભી સરે-કરબલા-એ-અસ્ર,ઔર…
આશાને પાસા સાથે સરખાવે છે ચોવક
કચ્છી ચોવક -કિશોર વ્યાસ ચોવક છે: “આયો આડર ગુરે, વ્યો ગુરે વોરાંણી ‘આયો’ એટલે ‘જે આવે તે’, ‘આડર’નો અર્થ થાય છે. આદર, ‘ગુરે’ એટલે માગે, ‘વ્યો’નો અર્થ છ.ે ‘જે જાયતે’ ‘વોરાંણી’ એટલે વિદાય… શબ્દાર્થ છે: જે આવે તે આદર માગે…
શહેરના એન્ટ્રી પોઈન્ટનાં પાંચેય નાકાં ૨૦૨૭ સુધી રહેશે યથાવત્
મુંબઈ: મુંબઈના ટોલ સંદર્ભે એક મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના એન્ટ્રી પોઈન્ટનાં પાંચેય નાકાં ૨૦૨૭ સુધી યથાવત્ રહેશે. વાશી, દહીંસર, ઐરોલી, આનંદનગર અને એલબીએસ મુલુંડ ખાતેના પ્રવેશદ્વાર પરનાં ટોલનાકાંની ટોલવસૂલી ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૭ સુધી રહેશે. ૨૦૦૨થી પચીસ વર્ષના સમયગાળા…
દક્ષિણ મુંબઈમાં સોમવારે પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મલબાર હિલ જળાશય રિઝર્વિયરનું પુન:બાંધકામ કરવામાં આવવાનું હોવાથી નિષ્ણાતો દ્વારા સોમવાર, ૧૮ ડિસેમ્બરના નિષ્ણાતો રિઝર્વિયરની મુલાકાત લેવાના છે, તેથી રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ- એકને ખાલી કરવામાં આવવાનું હોવાને કારણે દક્ષિણ મુંબઈના પાંચ વોર્ડમાં પાણીપુરવઠાને અસર થવાની…
જૂની પેન્શન યોજના અંગેનો નિર્ણય આગામી બજેટ સત્રમાં: મુખ્ય પ્રધાન
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે સરકાર જૂની પેન્શન યોજના (ઓપીએસ)ના મુદ્દા પર સુબોધ કુમાર સમિતિની ભલામણોનો અભ્યાસ કરશે અને આગામી બજેટમાં તેના પર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે નિર્ણય લેતા પહેલા બે વધારાના મુખ્ય…
પૃથ્વીરાજ ચવ્હાણની ચર્ચાની માગને સ્પીકરે ઠુકરાવી
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગુરુવારે ચંદ્રપુર અને પુણે લોકસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજવા અંગે રાજ્યના પ્રતિસાદની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણની માગને ઠુકરાવી દીધી હતી. બોમ્બે હાઈ કોર્ટે બુધવારે ભારતીય ચૂંટણી પંચને પુણે લોકસભા બેઠક માટે પેટાચૂંટણીને તાત્કાલિક યોજવા…