Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વીક એન્ડ

    એક મકાનની અંદર સમેટાઈ ગયેલું શહેર

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા અલાસ્કાના વ્હિટીએર શહેરમાં આવેલ બેજીક ટાવર એક રીતે ખાસ છે – આ ટાવરની અંદર જ આ શહેરની લગભગ સમગ્ર વસ્તી – આશરે ૨૨૦ માત્ર – રહે છે. સમગ્ર શહેરને એક છત નીચે સમાવી લેવાની આ અનેરી…

  • વીક એન્ડ

    ઘર કે દરો-દીવાર ભી હો જાયેંગે રોશન,ઈક વક્ત તો સુલતાન કી દરગાહ કો દેખો!

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી થોડી સી રોશની કે વો આસાર ક્યા હુવે?રખે થે જો દીયે સરે-દીવાર ક્યા હુવે?યહ ક્યા હુવા કિ રૌનકે – હર – શહર લુંટ ગયી,બાઝાર પૂછતે હૈ ખરીદાર ક્યા હુવે?તન્હા ખડા હૂં મેં ભી સરે-કરબલા-એ-અસ્ર,ઔર…

  • આશાને પાસા સાથે સરખાવે છે ચોવક

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ ચોવક છે: “આયો આડર ગુરે, વ્યો ગુરે વોરાંણી ‘આયો’ એટલે ‘જે આવે તે’, ‘આડર’નો અર્થ થાય છે. આદર, ‘ગુરે’ એટલે માગે, ‘વ્યો’નો અર્થ છ.ે ‘જે જાયતે’ ‘વોરાંણી’ એટલે વિદાય… શબ્દાર્થ છે: જે આવે તે આદર માગે…

  • શહેરના એન્ટ્રી પોઈન્ટનાં પાંચેય નાકાં ૨૦૨૭ સુધી રહેશે યથાવત્

    મુંબઈ: મુંબઈના ટોલ સંદર્ભે એક મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના એન્ટ્રી પોઈન્ટનાં પાંચેય નાકાં ૨૦૨૭ સુધી યથાવત્ રહેશે. વાશી, દહીંસર, ઐરોલી, આનંદનગર અને એલબીએસ મુલુંડ ખાતેના પ્રવેશદ્વાર પરનાં ટોલનાકાંની ટોલવસૂલી ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૭ સુધી રહેશે. ૨૦૦૨થી પચીસ વર્ષના સમયગાળા…

  • દક્ષિણ મુંબઈમાં સોમવારે પાણીકાપ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મલબાર હિલ જળાશય રિઝર્વિયરનું પુન:બાંધકામ કરવામાં આવવાનું હોવાથી નિષ્ણાતો દ્વારા સોમવાર, ૧૮ ડિસેમ્બરના નિષ્ણાતો રિઝર્વિયરની મુલાકાત લેવાના છે, તેથી રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ- એકને ખાલી કરવામાં આવવાનું હોવાને કારણે દક્ષિણ મુંબઈના પાંચ વોર્ડમાં પાણીપુરવઠાને અસર થવાની…

  • જૂની પેન્શન યોજના અંગેનો નિર્ણય આગામી બજેટ સત્રમાં: મુખ્ય પ્રધાન

    નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે સરકાર જૂની પેન્શન યોજના (ઓપીએસ)ના મુદ્દા પર સુબોધ કુમાર સમિતિની ભલામણોનો અભ્યાસ કરશે અને આગામી બજેટમાં તેના પર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે નિર્ણય લેતા પહેલા બે વધારાના મુખ્ય…

  • પૃથ્વીરાજ ચવ્હાણની ચર્ચાની માગને સ્પીકરે ઠુકરાવી

    નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગુરુવારે ચંદ્રપુર અને પુણે લોકસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજવા અંગે રાજ્યના પ્રતિસાદની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણની માગને ઠુકરાવી દીધી હતી. બોમ્બે હાઈ કોર્ટે બુધવારે ભારતીય ચૂંટણી પંચને પુણે લોકસભા બેઠક માટે પેટાચૂંટણીને તાત્કાલિક યોજવા…

  • વિરોધ પક્ષોએ પુણે લોકસભા બેઠકની પેટાચૂંટણી પર હાઇ કોર્ટના ચુકાદાને આવકાર્યો

    પુણે: પુણે લોકસભા બેઠકના ભાજપના સાંસદ ગિરીશ બાપટના ૨૯ માર્ચે થયેલા અવસાન બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચમાં પુણેના રહેવાસી સુઘોષ જોશી દ્વારા દાખલ કરાયેલ અરજી ઉપર પેટાચૂંટણી ન કરાવવાના પ્રમાણપત્ર સામે દાખલ કરવામાં આવેલી અરજી…

  • બૅન્ક એકાઉન્ટ – આધાર કાર્ડ લિંક ન હોવાથી ૯૬,૮૧૧ ખેડૂતો સરકારી મદદથી વંચિત

    નાગપુર: મહારાષ્ટ્રના ૯૬,૮૧૧ ખેડૂતોના બૅન્ક એકાઉન્ટ તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં ન આવ્યા હોવાથી ‘નમો શેતકરી નિધિ યોજના’ના લાભથી તેઓ વંચિત રહી ગયા છે એવી જાણકારી રાજ્યના કૃષિ પ્રધાન ધનંજય મુંડેએ ગુરુવારે વિધાનસભામાં આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને…

  • ૧૦ મહિનામાં ૨,૩૬૬ ખેડૂતોએ આત્મહત્યા કરી

    નાગપુર: રાહત અને પુનર્વસન પ્રધાન અનિલ ભાઈદાસ પાટીલે ગુરુવારે કૉંગ્રેસના વિધાનસભ્ય કુણાલ પાટીલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના લેખિત જવાબમાં રાજ્યની વિધાનસભાને માહિતી આપી હતી કે મહારાષ્ટ્રમાં આ વર્ષે જાન્યુઆરીથી ઑક્ટોબર વચ્ચે ૨,૩૬૬ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે . અહેવાલ મુજબ…

Back to top button