બીજિંગમાં બે ટ્રેનો અથડાઇ: ૫૧૫ ઘાયલ
બેઇજિંગ: બીજિંગમાં ભારે બરફમાં બે સબવે ટ્રેનો અથડાતા થયેલા અકસ્માતમાં ૫૧૫ જણ ઘાયલ થયાં હતાં અને એમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે આ દુર્ઘટના ગુરુવારે સાંજે બીજિંગનાં પર્વતીય પશ્ર્ચિમમાં ચાંગપિંગ લાઇનના ઉપરના ભાગ…
ભજનલાલ શર્માએ રાજસ્થાનની કમાન સંભાળી લીધી
જયપુર: ભજનલાલ શર્માએ શુક્રવારે અહીં રાજસ્થાનના મુખ્ય પ્રધાનના હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. ભજનલાલ શર્માની સાથે નાયબ મુખ્ય પ્રધાનો – દિયાકુમારી અને પ્રેમચંદ બૈરવાની શપથવિધિ પણ યોજાઇ હતી. રાજ્યપાલ કાલરાજ મિશ્રાએ આ ત્રણે જણને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા…
- શેર બજાર
શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી ૨૧,૪૫૭ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલ રિઝર્વના રેટકટના નિર્ણય અને બોન્ડ યિલ્ડના ઘટાડાને કારણે શરૂ થયેલી તેજી સપ્તાહના અંતિમ દિવસે પમ આગળ વધી હતી અને સેન્સેક્સ ૯૬૯.૫૫ પોઈન્ટ અથવા ૧.૩૭ ટકા ઉછળીને ૭૧,૪૮૩.૭૫ પોઇન્ટની સર્વકાલીન ઊંચી સપાટી પર સેટલ થયો હતો. દિવસ…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૨૯ પૈસા ઊછળ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જળવાઈ રહેલા તેજીના અન્ડરટોન અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં અવિરત આંતરપ્રવાહ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નીચા મથાળેથી ટકેલું વલણ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૯…
- આપણું ગુજરાત
માનવસાંકળ:
સુરતમાં શુક્રવારે સ્વચ્છતા, સુરક્ષા અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માનવસાંકળ રચવા લાઈનમાં ઊભેલા વિદ્યાર્થીઓ. (એજન્સી)
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૧૬મીથી ત્રણ દિવસ સાહસ પ્રવાસન સંમેલન યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ૧૬મીથી ૧૮મી ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટૂરીઝમ ક્ધવેન્શન ૨૦૨૩ યોજાઈ રહ્યું છે. આ ત્રિ-દિવસીય સંમેલન દરમિયાન એડવેન્ચર ટૂરીઝમ માટે નેશનલ સ્ટ્રેટેજી ઓફ ઈમ્પ્લીમેન્ટેશન અને ડેવલપિંગ એડવેન્ચર ટૂરીઝમ પર વિશેષ સત્રોનું આયોજન…
પારસી મરણ
ઓસ્તા દીનયાર દારા ખંબાતા તે મરહુમો મોટા તથા દારા ખંબાતાના દીકરા. તે ઓસ્તી મહારૂખ દારા ખંબાતાના ભાઈ (ઉં. વ. ૭૫) ઠે. ૧૩૨, મેહેરઅલી મેન્શન, ડો. આંબેડકર રોડ, ઓફ વિકટોરીયા ગાર્ડન, ભાયખલા, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા: ૧૬-૧૨-૨૩ એ બપોરના ૦૩-૪૫ વાગે મેવાવાલા…
હિન્દુ મરણ
દેસાઈ સઈ સુતાર જ્ઞાતિસથરા હાલ ભાઈંદર- સ્વ. કાશીબેન તથા સ્વ. જેરામભાઈ અરજણભાઈ મીસ્ત્રીના પુત્ર સ્વ. ચંદ્રકાન્ત મીસ્ત્રી (ઉં. વ. ૭૨) સોમવાર, ૧૧-૧૨-૨૩ના રામચરણ પામ્યા છે. તે મંગળાબેનના પતિ. શાંતિભાઈ, જયંતિભાઈ, પ્રવિણભાઈ, રાજેન્દ્રભાઈ, મુકેશભાઈ, શારદાબેન ઘનશ્યામ, ગં. સ્વ. ઈન્દુમતી કિર્તીકુમારના ભાઈ.…
જૈન મરણ
ઘોઘારી દશા શ્રીમાળી મુંબઈગરા વણિક જૈનકુક્કડ (બુધેલ), હાલ ઘાટકોપર સ્વ. ઈશ્ર્વરલાલ ત્રીકમલાલ શાહ (બદડુક)ના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાવતી (ઉં. વ. ૯૨) બુધવાર, ૧૩-૧૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પિયર પક્ષે પાલેજવાળા હિંમતલાલ ચંપકલાલ, ઈશ્ર્વરલાલ ચંપકલાલ, ચંદ્રાબેન સોલંકી, મંજુલાબેન કપાસીના બેન. તે શૈલેશભાઈ,…
- સ્પોર્ટસ
ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિમાં ભારતીય મહિલા ટીમ ૪૭૮ રનની મેળવી જંગી લીડ
મુંબઇ: નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય મહિલા ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ છે. ભારતનો પ્રથમ દાવ ૪૨૮ રનમાં સમાપ્ત થયો હતો. ટીમ ઈન્ડિયાએ શુક્રવારના સ્કોરમાં…