- આમચી મુંબઈ
શ્રેયસ તળપડેને હાર્ટ એટેક, તબિયત સ્થિર
મુંબઈ: છેલ્લાં કેટલાંક મહિનાઓથી બોલીવુડમાંથી એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. ત્યારે હવે બોલીવુડ અને ટેલીવુડના આ જાણીતા અભિનેતા શ્રેયસ તળપડેને હાર્ટ એટેક આવ્યો હતો. અનેક ફિલ્મો અને ટીવી સિરીયલમાં શ્રેયસે પોતાના અભિનયને કારણે એક આગવી ઓળખ ઊભી…
રિસાઇકલ કરેલું પાણી વેચીને સુધરાઈ કરશે કમાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગંદા પાણી પર પ્રક્રિયા કરીને મેળવવામાં આવનારા પાણીને પીવા સિવાયના અન્ય ઉપયોગ માટે વેચી નાખવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. મુંબઈના પાંચ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદા પાણી પ્રક્રિયા કરીને આશરે ૨.૧૩ કરોડ લિટર પાણી ઉપલબ્ધ થશે. આ…
બહુમાળી ઇમારતોની દર બે વર્ષે સુરક્ષા ચકાસણી કરાશે
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે સલામતી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે દર બે વર્ષે શહેરોમાં બહુમાળી બાંધકામોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવશે. વિધાન પરિષદમાં બોલતા, ફડણવીસે જણાવ્યું હતું કે નવા બિલ્િંડગ કોડ મુજબ આગના સમયે રહેવાસીઓને…
ઘાટકોપરવાસીઓને મળશે પાંચમા માળે સ્વિમિંગ પૂલ શૂટિંગ રેંજ સહિત અત્યાધુનિક કોમ્પ્લેક્સ પણ ઊભા કરાશે
મુંબઈ: છેલ્લાં અનેક વર્ષથી રખડેલા ઘાટકોપર ખાતેના સ્વિમિંગ પૂલનું કામ આખરે પાટે ચડવાનું છે. આ પૂલનું પુનર્બાંધકામ કરાયા બાદ તેને ઓલિમ્પિક દરજ્જાનું બનાવવામાં આવશે. આ ઉપરાંત પૂલ વિસ્તારમાં શૂટિંગ રેંજ સહિત અત્યાધુનિક કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવશે. આ માટે પાલિકા રૂ.…
મહારાષ્ટ્રમાં ૫૦ હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્ર પોલીસે નજીકના ભૂતકાળમાં રાજ્યમાંથી ૫૦ હજાર કરોડ રૂપિયાનાં ડ્રગ્સ (કેફી દ્રવ્યો) જપ્ત કર્યા હોવાની માહિતી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વિધાનસભામાં આપી હતી. મુંબઈમાં જોગેશ્ર્વરી (પૂર્વ) મતદાર સંઘનું પ્રતિનિધિત્વ કરી રહેલા શિવસેના (યુબીટી)ના વિધાન સભ્ય રવિન્દ્ર વાઇકરે…
સોલાપુરમાં મેફેડ્રોન બનાવતી ફૅક્ટરીમાં રોકાણ કરનારાની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સોલાપુરમાં મેફેડ્રોન ડ્રગ બનાવતી ફૅક્ટરીનો પર્દાફાશ કર્યા પછી આ ફૅક્ટરી ધમધમતી કરવા માટે આર્થિક રોકાણ કરનારાની પણ ધરપકડકરી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રામનગર ચંદ્રયા ગૌડ ઈડગી ઉર્ફે રાજુ ગૌડ તરીકે થઈ હતી. તેલંગણામાં રહેતા ગૌડને…
- નેશનલ
આખલો ભૂરાંટો થયો: સેન્સેક્સ ૭૧,૦૦૦ની પાર રોકાણકારોની સંપત્તિમાં રૂ. આઠ લાખ કરોડ ઉમેરાયા
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારમાં તેજીનું તોફન ચાલુ રહ્યું છે અને નિષ્ણાતો અનુસાર આગામી દિવસોમાં પણ તેજીની આગેકૂચ ચાલુ રહે એવી અપેક્ષા છે. શેરબજારમાં આખલો રીતસર તોફાને ચડ્યો હોય એ રીતે તરખાટ મચાવી રહ્યો છે. ભારતીય શેરબજારમાં તેજીનો કેવો માહોલ રચાયો છે,…
ઓડિશામાં આવકવેરા ખાતાના દરોડા ૧૦ દિવસ સુધી ચાલ્યા
ભુવનેશ્ર્વર: ઓડિશામાં કૉંગ્રેસના સાંસદની માલિકીની બોધ ડિસ્ટીલરી પ્રા.લિ. કંપની પર આવકવેરા ખાતાએ પાડેલા દરોડા દરમિયાન રૂ. ૩૫૧ કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી.દસ દિવસ ચાલેલા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી રૂ. ૩૫૧ કરોડની રોકડ રકમ દેશમાં અત્યાર સુધીમાં જપ્ત કરવામાં…
વડા પ્રધાન મોદીની સરદાર પટેલને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું.મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે તેમનું અનુકરણીય કાર્ય આપણને એક મજબૂત અને વધુ અખંડિત દેશના નિર્માણ…
હવે ઈરાનમાં પણ મળશે વિઝા ફ્રી એન્ટ્રી
નવી દિલ્હી: વિદેશ પ્રવાસ કરવા માગતા કરોડો ભારતીયો માટે ખુશખબર છે. ભારતીય પાસપોર્ટ હવે ધીમે ધીમે મજબૂત થઇ રહ્યો છે અને એક પછી એક અનેક દેશ ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી આપવા માંડ્યા છે. ભારતને વિઝા ફ્રી એન્ટ્રી આપવાના બેન્ડ વેગનમાં હવે…