Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ઉત્સવ

    ચેટબોટ ટેકનોલોજી: યે તુમ્હારી મેરી બાતે હંમેશા યુહી ચલતી રહે…

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ એપ્લિકેશનની અસાધારણ ક્રાંતિ વચ્ચે જેટલું વૈવિધ્ય આવ્યું એના કરતા અનેકગણું એમાં ઓટોમેશન આવ્યું એમ કહેવામાં ખોટું નથી. એમાં પણ ઓટોમેશન ટેકનોલોજીને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો સાથ મળ્યો એટલે ઓન ધ સ્પોટ રિસ્પોન્સ. જેમ જેમ કોમ્યુનિકેશન ટેકનોલોજી આગળ વધતી…

  • ઉત્સવ

    સિનેમાની સફ્રર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)લોકેશનમાં અલગ અલગ પ્રકાર લોકેશન!… જ્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય છે, ત્યાં એક ઈન્ડોર લોકેશન અને બીજું આઉટડોર લોકેશન હોય છે. ઈન્ડોર એટલે કે દરવાજાની અંદર જેમ કે ઓરડા, બાથરૂમ, અદાલત, હૉસ્પિટલ વગેરે.…

  • ઉત્સવ

    આફતમાંથીય અવસર શોધી શકાય…

    બ્રેઈનલિપિના અંધ શોધક લુઈ બ્રેઈલની અજવાળા પાથરતી પ્રેરક્-કથા. સુખનો પાસવર્ડ -આશુ પટેલ જાન્યુઆરી ૪ -૧૮૦૯ના દિવસે પેરિસથી ૨૦ માઈલના અંતરે આવેલા કૂપવે નામના નાનકડા શહેરમાં જન્મેલા લુઈ બ્રેઈલ ચાર ભાઈ-બહેનમાં સૌથી નાના. લુઈના પિતા આર્થિક રીતે સધ્ધર હતા. તેમની પાસે…

  • ઉત્સવ

    સુક્ષ્મદર્શક કાચથી માત્ર કલાકારો જ કેમ?!

    આજે આટલું જ -શોભિત દેસાઈ બધા ધિક્કારવામાં એકમત છે જૂઠને અહીંયાતો કેવળ પ્રશ્ર્ન છે એક જ કે જુઠ્ઠું કોણ બોલે છે?! ધીમે ધીમે, ઠઠારાથી ખુદને સજાવતા અમુક વર્તમાનપત્રો સુવાચ્યતામાંથી પીળા અને પછી તો કાળા પત્રકારત્વને કાળા અક્ષરોમાં મુકતા જાય છે.…

  • ઉત્સવ

    ડિજિટલ પેમેન્ટ: ધરખમ પરિવર્તન-સાચી દિશામાં…!

    યુપીઆઈ અને રૂ-પે કાર્ડ જેવી પ્રોડકટસ ધરાવતા સરકારી સાહસ ‘એનપીસીઆઈ’ની ભુમિકા-એનુંમહત્વ અને ક વ્યાપકતા સમજવા જેવી છે ને નવેસરથી વિચારવા જેવી પણ ખરી…. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (એનપીસીઆઈ)ને તમે ભારતની પોતાની ફિનટેક કંપની ગર્વથી કહી…

  • ઉત્સવ

    અને સંયુક્તા પૃથ્વીરાજને છોડીને ભાગી ગઈ!

    મહેશ્ર્વરી ગુજરાત પ્રવાસના કડવા – મીઠા અને કેટલાક થથરાવી દેનારા અનુભવોને સ્મૃતિના દાબડામાં બંધ કરી હું મુંબઈમાં ફરી નાટકોની દુનિયામાં પ્રવૃત્ત થવા વિશે વિચારવા લાગી. ‘છોકરીઓ મળવા આવજો’ એ ચંદ્રકાન્ત માસ્તરની વાત યાદ આવતા હું અને મારી બહેન તેમને મળ્યા…

  • ઉત્સવ

    હવે ‘આદર્શ વહુ’ બનવાની યુનિવર્સિટી બનશે?

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: ‘બંધ’ ને ‘સંબંધ’ ગમે ત્યારે તૂટી શકે. (છેલવાણી)એકવાર એક સાસુ, અમેરિકા ફરવા ગયાં અને ત્યાં જ તેમનું મૃત્યુ થઇ ગયું. તો પરદેશથી સાસુની સખીએ ઇન્ડિયા ફોન કરીને વહુને પૂછ્યું, “શું કરીએ? તમારી સાસુનો મૃતદેહ ઇંડિયા…

  • કેન્દ્ર સરકાર પાસે માટુંગાની રેલવેની જગ્યાની માગણી ધારાવીમાં જ ખુલ્લા પ્લોટ પર ઈમારત બાંધવાનો હેતુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસેથી માટુંગામાં આવેલી રેલવેની જગ્યા માગી છે અને ધારાવી પ્રોજેક્ટના રિડેવલપમેન્ટ વખતે ખુલ્લી જગ્યામાં મકાન બાંધીને ડાયરેક્ટ ઘરની ચાવીઓ પાત્ર રહેવાસીઓને સોંપવાનો હેતુ રાખ્યો છે. અગાઉની કૉંગ્રેસની સરકારે આવો…

  • અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણ દિવસે રજા જાહેર કરવાની માગણી

    નાગપુર: અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવામાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જુથના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે દેશવ્યાપી રજા જાહેર કરવાની માગણી કરી હતી. સરનાઇકે વિધાનસભાની બહાર મીડિયાને જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ ખાતે રામ…

  • વિધાનસભ્યોની અપાત્રતા દસ જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

    નવી દિલ્હી/મુંબઈ: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના શિવસેનાના વિધાનસભ્યોની ગેરલાયકાતની અરજી પર નિર્ણય લેવા માટે થોડો વધુ સમય આપ્યો છે. અગાઉ ૩૧મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો જે હવે વધારીને દસમી જાન્યુઆરી…

Back to top button