Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ઉત્સવ

    ભારત અને ગણિતશાસ્ત્ર – પ્રાચીનથી અર્વાચીન

    બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ (ભાગ-૨)પ્રાચીન ભારતીય ઋષિ – મુનીઓને ભૂમિતિનું સારું જ્ઞાન હતું. તેઓ યજ્ઞ માટે અલગ અલગ પ્રકારની વેદીઓ કરતા હતા, શ્રીચક્રો બનાવતાં હતાં. ભૂમિતિ, જિઓમિત્રી ત્રિકોણમિતી (ટ્રીગોનોમેટ્રી) ભૂગોળ એવાં નામો જ તેમણે આપેલાં હતાં. પૃથ્વી ગોળ…

  • ઉત્સવ

    આદિ-કથા ઉર્ફે એ જ જૂના આદિવાસી

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આ દેશમાં આદિવાસી ત્યાંના ત્યાં જ છે, જ્યાં એ પહેલાં હતા. દરેક ભાષણમાં એમનો ઉલ્લેખ કરવામાં આવે, દરેક કમિશને એના પર વિચાર કર્યો હોય, દરેક ઘોષણાપત્રમાં એમની પરિસ્થિતિ પર ચિંતા કરવામાં આવી હોય, દરેક…

  • ઉત્સવ

    સરદાર પટેલનું સ્વપ્ન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું

    ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિએ અને સુપ્રીમ કોર્ટની મહોરે સરદાર પટેલની પુણ્યતિથિ-૧૫ ડિસેમ્બર પહેલા ૩૭૦ની કલમને માન્ય રાખીને સાચી ભાવાંજલિ અર્પિત કરી છે. કે. એમ. મુંશીએ લખ્યું છે કે, જો શેખ અબ્દુલ્લાના પ્રભાવથી જવાહરલાલ નેહરુ કશ્મીર…

  • ઉત્સવ

    ૧૪- શ્રીજી સદન

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે સૂનું આ ઘરને સૂનું આ આંગણું,મીઠા કલરવને ઝંખે આ આંગણું.૭૨ વર્ષના વિજયાબા શ્રીજી સદનના હીંચકે ઝૂલતા ઝૂલતાં ભૂતકાળમાં ખોવાઈ ગયાં હતાં. વિજયાબાના પતિ હરિપ્રસાદ તથા તેમના જેઠ શંભુપ્રસાદ અને દિયર ભાનુપ્રસાદ સાથેનું સંયુકત કુટુંબનું…

  • ઉત્સવ

    મનોચિકિત્સકોની ક્લિનિકો શા માટે દર્દીઓથી ઉભરાઈ રહી છે?

    આધુનિક જગતની ઝડપી જિંદગી-ડગલે ને પગલે વધતી જતી સ્પર્ધા અને વધી રહેલાં વિભક્ત કુટુંબોને કારણે માનસિક બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે . એની સાથે આજની પેઠી આવી બિમારીને સ્વીકારીને એના ઉપચાર માટે સામેથી આગળ પણ આવી રહી છે.. ત્રિકોણનો ચોથો…

  • ઉત્સવ

    મુંબઈ શેરબજારના નેપોલિયન તરીકે પ્રખ્યાત પ્રેમચંદ રાયચંદ

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા ગીતામાં શ્રીકૃષ્ણે યુદ્ધે ચઢતાં પહેલાં મૂંઝવણ અનુભવતા અર્જુનને બોધ આપ્યો છે કે મનના કારણે જ આ સુખ અને દુ:ખ છે એટલે મન જીત્યું તેણે જગત જીત્યુ. આ ઉપદેશ ભલે કુરુક્ષેત્રના મેદાનમાં આપવામાં આવ્યો; પણ મુંબઇના…

  • ઉત્સવ

    ચેટબોટ ટેકનોલોજી: યે તુમ્હારી મેરી બાતે હંમેશા યુહી ચલતી રહે…

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ એપ્લિકેશનની અસાધારણ ક્રાંતિ વચ્ચે જેટલું વૈવિધ્ય આવ્યું એના કરતા અનેકગણું એમાં ઓટોમેશન આવ્યું એમ કહેવામાં ખોટું નથી. એમાં પણ ઓટોમેશન ટેકનોલોજીને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો સાથ મળ્યો એટલે ઓન ધ સ્પોટ રિસ્પોન્સ. જેમ જેમ કોમ્યુનિકેશન ટેકનોલોજી આગળ વધતી…

  • ઉત્સવ

    સિનેમાની સફ્રર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)લોકેશનમાં અલગ અલગ પ્રકાર લોકેશન!… જ્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય છે, ત્યાં એક ઈન્ડોર લોકેશન અને બીજું આઉટડોર લોકેશન હોય છે. ઈન્ડોર એટલે કે દરવાજાની અંદર જેમ કે ઓરડા, બાથરૂમ, અદાલત, હૉસ્પિટલ વગેરે.…

  • ઉત્સવ

    આફતમાંથીય અવસર શોધી શકાય…

    બ્રેઈનલિપિના અંધ શોધક લુઈ બ્રેઈલની અજવાળા પાથરતી પ્રેરક્-કથા. સુખનો પાસવર્ડ -આશુ પટેલ જાન્યુઆરી ૪ -૧૮૦૯ના દિવસે પેરિસથી ૨૦ માઈલના અંતરે આવેલા કૂપવે નામના નાનકડા શહેરમાં જન્મેલા લુઈ બ્રેઈલ ચાર ભાઈ-બહેનમાં સૌથી નાના. લુઈના પિતા આર્થિક રીતે સધ્ધર હતા. તેમની પાસે…

  • ઉત્સવ

    સુક્ષ્મદર્શક કાચથી માત્ર કલાકારો જ કેમ?!

    આજે આટલું જ -શોભિત દેસાઈ બધા ધિક્કારવામાં એકમત છે જૂઠને અહીંયાતો કેવળ પ્રશ્ર્ન છે એક જ કે જુઠ્ઠું કોણ બોલે છે?! ધીમે ધીમે, ઠઠારાથી ખુદને સજાવતા અમુક વર્તમાનપત્રો સુવાચ્યતામાંથી પીળા અને પછી તો કાળા પત્રકારત્વને કાળા અક્ષરોમાં મુકતા જાય છે.…

Back to top button