- ઉત્સવ
ખાખી મની-૭
‘જો બોલે સો નિહાલ, સત શ્રીઅકાલ…કેનેડે મેં ખાલિસ્તાન કી ફેવર મેં ડેમોન્સ્ટ્રેશન ઇતના બડા હોના ચાહિયે કિ ઉસકી ગૂંજ પંજાબ મેં સુનાઇ દે.’ અનિલ રાવલ ‘યે તો હોના હી થા.’ બોલીને લીચી બેસી ગઇ. ઉદયસિંહ હજી ટીવીમાં મોઢું નાખીને બેઠો…
- ઉત્સવ
યાત્રા
ટૂંકી વાર્તા -ભરત વૈષ્ણવ ભૂમિ ટ્રાવેલ્સમાં મેનેજર તરીકે હાજર થયો. મેનેજર રાજુ. ઉંમર ૧૬ વરસ. ભૂમિ ટ્રાવેલ્સના માલિક કાનજીભાઇ પપ્પાના મિત્ર. ઓલ્ડ એસએસસી- મેટ્રિક પાસ કર્યા પછી રાજુને ભણવાની ઇચ્છા મોળી હતી.બાપાએ કાનજીભાઇને વાત કરી. કાનજીભાઇએ તેમને ત્યાં નોકરી આપી…
- ઉત્સવ
શું આપણા બધા ભગવાન આલ્ફા મેલ હતા?
કેનવાસ -અભિમન્યુ મોદી ‘એનિમલ’ ફિલ્મ રજૂ થઈ પછી સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર આલ્ફા મેલ’ શબ્દયુગ્મ ટ્રેન્ડીગમાં છે. સૌથી વધુ જે વિજ્ઞાનીનો ઉલ્લેખ થતો હોય એવા દુનિયાના શ્રેષ્ઠ વિજ્ઞાનીઓમાં જેમનો સમાવેશ થાય અને આજની દુનિયાને જોવા માટે તદ્દન નવો દ્રષ્ટિકોણ…
- ઉત્સવ
હજારો માઈલ દૂરથી ઊડીને આવતા પક્ષીઓનું અનેરું વિશ્ર્વ…
એ છે વડોદરા પાસે આવેલી રામસર સાઈટ – વઢવાણા પક્ષી અભયારણ્ય.. ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ગુજરાત રાજ્ય કુદરતનાં અખૂટ ખજાનાથી ભરપૂર છે. આ વાતથી આપણે સહુ કોઈ વાકેફ છીએ. વિશાળ જંગલો- વિશાળ દરિયાકિનારો-ખુલ્લાં ઘાસનાં મેદાનો- અફાટ રણપ્રદેશ જેવા અલગ અલગ…
- ઉત્સવ
ભારત અને ગણિતશાસ્ત્ર – પ્રાચીનથી અર્વાચીન
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ (ભાગ-૨)પ્રાચીન ભારતીય ઋષિ – મુનીઓને ભૂમિતિનું સારું જ્ઞાન હતું. તેઓ યજ્ઞ માટે અલગ અલગ પ્રકારની વેદીઓ કરતા હતા, શ્રીચક્રો બનાવતાં હતાં. ભૂમિતિ, જિઓમિત્રી ત્રિકોણમિતી (ટ્રીગોનોમેટ્રી) ભૂગોળ એવાં નામો જ તેમણે આપેલાં હતાં. પૃથ્વી ગોળ…
- ઉત્સવ
આદિ-કથા ઉર્ફે એ જ જૂના આદિવાસી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આ દેશમાં આદિવાસી ત્યાંના ત્યાં જ છે, જ્યાં એ પહેલાં હતા. દરેક ભાષણમાં એમનો ઉલ્લેખ કરવામાં આવે, દરેક કમિશને એના પર વિચાર કર્યો હોય, દરેક ઘોષણાપત્રમાં એમની પરિસ્થિતિ પર ચિંતા કરવામાં આવી હોય, દરેક…
- ઉત્સવ
સરદાર પટેલનું સ્વપ્ન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિએ અને સુપ્રીમ કોર્ટની મહોરે સરદાર પટેલની પુણ્યતિથિ-૧૫ ડિસેમ્બર પહેલા ૩૭૦ની કલમને માન્ય રાખીને સાચી ભાવાંજલિ અર્પિત કરી છે. કે. એમ. મુંશીએ લખ્યું છે કે, જો શેખ અબ્દુલ્લાના પ્રભાવથી જવાહરલાલ નેહરુ કશ્મીર…
- ઉત્સવ
૧૪- શ્રીજી સદન
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે સૂનું આ ઘરને સૂનું આ આંગણું,મીઠા કલરવને ઝંખે આ આંગણું.૭૨ વર્ષના વિજયાબા શ્રીજી સદનના હીંચકે ઝૂલતા ઝૂલતાં ભૂતકાળમાં ખોવાઈ ગયાં હતાં. વિજયાબાના પતિ હરિપ્રસાદ તથા તેમના જેઠ શંભુપ્રસાદ અને દિયર ભાનુપ્રસાદ સાથેનું સંયુકત કુટુંબનું…
- ઉત્સવ
મનોચિકિત્સકોની ક્લિનિકો શા માટે દર્દીઓથી ઉભરાઈ રહી છે?
આધુનિક જગતની ઝડપી જિંદગી-ડગલે ને પગલે વધતી જતી સ્પર્ધા અને વધી રહેલાં વિભક્ત કુટુંબોને કારણે માનસિક બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે . એની સાથે આજની પેઠી આવી બિમારીને સ્વીકારીને એના ઉપચાર માટે સામેથી આગળ પણ આવી રહી છે.. ત્રિકોણનો ચોથો…
- ઉત્સવ
મુંબઈ શેરબજારના નેપોલિયન તરીકે પ્રખ્યાત પ્રેમચંદ રાયચંદ
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા ગીતામાં શ્રીકૃષ્ણે યુદ્ધે ચઢતાં પહેલાં મૂંઝવણ અનુભવતા અર્જુનને બોધ આપ્યો છે કે મનના કારણે જ આ સુખ અને દુ:ખ છે એટલે મન જીત્યું તેણે જગત જીત્યુ. આ ઉપદેશ ભલે કુરુક્ષેત્રના મેદાનમાં આપવામાં આવ્યો; પણ મુંબઇના…