Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 229 of 313
  • વેપાર

    કોપરમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ, ટીન અને નિકલમાં આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપરમાં સતત બે સત્રના સુધારા પશ્ર્ચાત્ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને ખપપૂરતી માગ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય ટીન અને નિકલમાં…

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતમાં એરપોર્ટના ટર્મિનલ બાદ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટના ટર્મિનલ બાદ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાસ વિમાન મારફતે સુરત એરપોર્ટ પર સવારે ૧૦.૨૦ વાગ્યે આવી પહોંચશે. સૌ પ્રથમ એરપોર્ટના નવા ટર્મિનલ અને…

  • સુરતવાસીઓએ ૧૫ કિમી લાંબી માનવસાંકળ રચી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા અને સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશો આપવા સુરત શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે શહેરીજનોએ સ્વયંભૂ જોડાઈને સદ્ભાવના માનવ સાંકળ (હ્યુમન ચેઇન)…

  • વિદેશ મોકલવાનું કૌભાંડ: વડોદરામાં માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાંથી બોગસ દસ્તાવેજો મળ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ઇમિગ્રેશનનું કામ કરતી કેટલીક સંસ્થાઓ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવી સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમીટ તેમજ ટૂરિસ્ટ વિઝા અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની સરકારને ફરિયાદો મળી હતી. ફરિયાદોના આધારે રાજ્યના ગૃહ વિભાગની સૂચનાના પગલે સીઆઈડી ક્રાઇમની ૧૭ ટીમોએ…

  • સુરતમાં વડા પ્રધાનના સ્વાગત માટે ૬૦ જેટલાં સ્વાગત પોઈન્ટ તૈયાર: મિનિ રોડ શો યોજાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં વિશ્ર્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલનું લોકાર્પણ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આવવાના હોવાથી શહેરને શણગારવામાં આવ્યું છે. રસ્તાની દિવાલો પર વિવિધ ચિત્રો પણ દોરવામાં આવ્યાં છે. સુરત એરપોર્ટથી…

  • પારસી મરણ

    મની ફીરોઝ દીનશૉ તે મરહુમ ફીરોઝ હોરમસજી દીનશૉના વિધવા. તે બોમી ફીરોઝ દીનશૉ તથા નાજુ તીમોથી રીદીગરના માતાજી. તે મરહુમો મેહેરામાય તથા હીરજીભાઈ મ. કાવારાનાના દીકરી. તે નીના બોમી દીનશૉ તથા તીમોથી રીદીગરના સાસુજી. તે એરીક, સાયરસ તથા જેસીના મમઈજી.…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી મૂ. પૂ. જૈનલીંબડી હાલ વડાલા સ્વ. હિરાબેન ધીરજલાલ જાદવજી રાજપરીયા (શાહ)ના પુત્ર મુકેશભાઈ (ઉં.વ. ૬૬) તા. ૧૨-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. વૈભવના પિતાશ્રી. સપના – મેહુલ, ચેતના કમલેશકુમાર બગડીયાના ભાઈ. બોટાદ નિવાસી સ્વ. નરોત્તમદાસ મગનલાલ…

  • ટર્ન એરાઉન્ડ….

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ અંગ્રેજો ભારત છોડી ગયા પણ વારસામાં મૂકી ગયા ચા પીવાની આદતો તો અમેરિકા પણ તેમાં પાછળ નહોતું અને તેઓ દુનિયાભરમાં પાડી ગયા છે કોક પીવાની આદતો.વર્લ્ડ વોર ટૂના લેખોની માળામાં આજે જાણીએ કે કેવી રીતે…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૭-૧૨-૨૦૨૩ થી તા. ૨૩-૧૨-૨૦૨૩ રવિવાર, માર્ગશીર્ષ સુદ-૫, વિક્રમ સંવત. ૨૦૮૦, તા. ૧૭મી ડિસેમ્બર, ઈ.સ. ૨૦૨૩. નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૩ સુધી (તા. ૧૮મી), પછી શતભિષા. ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૫-૪૪ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. નાગપંચમી, બુધ…

  • આજનું પંચાંગ

    (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૧૭-૧૨-૨૦૨૩, પંચક પ્રારંભ ભારતીય દિનાંક ૨૬, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૫પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩પારસી કદમી રોજ…

Back to top button