- ધર્મતેજ
સ્વચ્છતા ત્યાં પ્રભુતા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં નિ:સ્પૃહી ભક્તના ગુણો બતાવીને હવે ભગવાન કૃષ્ણ આન્તર્બાહ્ય સ્વચ્છતાને ભક્તનું લક્ષણ બતાવે છે, તે સમજીએ.શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે-“અણક્ષજ્ઞર્ષીં યૂરુખડૃષ ઈડળલણિળજ્ઞ ઉંટવ્રર્રૂીંલમળૃફબ્ધક્ષફિટ્ટ્રૂળઉિં ્રૂળજ્ઞ પર્થ્ુીં લ પજ્ઞ રુર્પ્રીં ॥ ૧૨/૧૬॥મારો જે ભક્ત લૌકિક અપેક્ષા વગરનો, પવિત્ર, ભગવદ્…
- ધર્મતેજ
ખુદા કે નૂર સે આદમ જુદા નહીં : મનુષ્ય માત્રમાં ઇશ્ર્વરની આભા
આચમન -અનવર વલિયાણી સમસ્યા કરતાં એનો ડર વધુ ખતરનાક હોય છે. આ સંદર્ભમાં એક જાણીતા ઉર્દૂ ભાષાના કવિએ બહુ સરસ વાત કરી છે.જિસકો સમજતા રહા મેં ઝહરીલા સાપવો તો નીકલી એક સુકી હુઇ રસ્સી,મૈં ડર રહા થા અપને આપબિના સમજે…
- ધર્મતેજ
વેલનાથ શિષ્ય રામૈયાની સમાજને સાબદા કરતી આગમવાણી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલનાથને સમર્પિત થયેલા, ઘર, સંપત્તિ અને પશુબળના મોહમાંથી છૂટા પડી ગયેલા રામ ઢાંગડ રામૈયો વેલનાથનો સમર્થ શિષ્ય છે. ગુરુકૃપાએ એની રચના- જિહ્વાથી સરી પડતી ભજનરચનાઓનું સોરઠી સંતવાણીમાં ભારે મોટું માન છે. કહેવાય છે કે રામૈયાએ…
- ધર્મતેજ
લોભ – તૃષ્ણાની યાત્રા કદી પૂરી થતી નથી
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર ્દુનિયાને જીતવા નીકળેલા સિકંદરોઅધવચ્ચે જ અટકી જાય છેમાણસ રોટલાના ખડકલા કરતો રહેછે પણ ખાવાનો વખત આવતો નથીજીવનમાં જે બધી મુશ્કેલીઓ છે, દુ:ખ છે, યાતના છે તેના મૂળમાં લોભ અને તૃષ્ણા રહેલા છે. લોભ અને તૃષ્ણાને કારણે ગમે…
- ધર્મતેજ
ઉપમન્યુને કહો કે પોતાને શિવભક્તિમાં સમર્પિત કરી દે અને શ્રદ્ધાથી શિવભક્તિમાં ડૂબી જાય, બધું જ શુભમંગળ થશે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)થાકી-હારેલા માતા દેવિકા અને પુત્ર ઉપમન્યુ મામા સુશર્માને ત્યાં પહોંચે છે. તેઓ ઘરની બહાર જ સાંભળે છે…. તારા: ‘હું કંટાળી ગઈ છું તમારા આ ભક્તિમાર્ગથી. મારી આવશ્યકતાઓની તમને કંઈ પડી જ નથી, નાની-નાની વસ્તુઓ માટે…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- નેશનલ
ઈંગ્લેન્ડ સામે ભારતની મહિલા ક્રિકેટ ટીમનો ૩૪૭ રને વિજય
વિજયનો ઉત્સાહ: નવી મુંબઈના ડી. વાય. પાટિલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં વિજય મેળવ્યા પછી જીતની ટ્રોફી સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. (પીટીઆઈ) નવી દિલ્હી: અહીં ઈંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતની મહિલા ટીમે ઈંગ્લેન્ડને ૩૪૭ રને હરાવીને…
- નેશનલ
ઓમાનના સુલતાન સાથે વડા પ્રધાન મોદીની વાતચીત ‘ઉત્પાદક’ રહી
મહેમાનનું સ્વાગત:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં શનિવારે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીક સાથે ચર્ચા કરી હતી. (પીટીઆઈ) નવી દિલ્હી: અર્થતંત્ર, વેપાર, સંરક્ષણ, સુરક્ષાના મહત્ત્વના ક્ષેત્રમાં દ્વિપક્ષી સહકાર સુદૃઢ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી વાતચીત વડા પ્રધાન મોદી…
- નેશનલ
યુવાનો ભારતનું ભવિષ્ય છે: અમિત શાહ
અમિત શાહનું અમદાવાદ નજીક સંબોધન: અમદાવાદની ભાગોળે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે લોકોને સંબોધ્યા હતા. (પીટીઆઈ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: યુવાનો ભારતનું ભવિષ્ય છે ત્યારે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દેશના વડા પ્રધાન…
હિન્દુ મરણ
મીરારોડ નિવાસી સ્વ મીનાબેન નરેશભાઈ ભટ્ટ (લખલાણી) (ઉં.વ.૬૨)નું તે ૧૫-૧૨-૨૩ના તે મેધપુર નિવાસી પરસોત્તમભાઈ વેલાણીરામ કેલૈયાના પુત્રી તથા નીરૂબેન,ભાવનાબેન,ધર્મિષ્ઠાબેન અને પ્રતિમાબેન તથા ચિરાગભાઈના મોટા બેન વિશાલ અને આશિષના માતૃશ્રીનું બેસણું તે ૧૭-૧૨-૨૩ને રવિવાર ૪ થી ૬. બિ-૧૬, સંસ્કૃતિ ૧ (ટેરેસઉપર)…