- વેપાર
શૅરબજારમાં માર્ચ, ૨૦૨૪થી ટીપ્લસઝીરો સેટલમેન્ટ
મુંબઇ : ભારતીય શેરમાર્કેટમાં રોકાણકારોનો ધસારો દિવસેને દિવસે નવા આયામ સર કરી રહ્યો છે ત્યારે હવે નિયામક સંસ્થા સેબી પણ બજારમાં ધરમૂળથી પરિવર્તન લાવવા કટિબદ્ધ બની છે. સેબીની બોર્ડ મીટિંગમાં અનેક મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે અને અનેક મુદ્દાઓ પર…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર-હેમંતઋતુ), સોમવાર, તા. ૧૮-૧૨-૨૦૨૩,માર્તંડ ભૈરવોત્થાપન, ચંપાષષ્ઠિ , સ્કંદષષ્ઠિભારતીય દિનાંક ૨૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩પારસી કદમી રોજ…
- એકસ્ટ્રા અફેર
દાઉદ સાથે સંબંધ, પ્રફુલ્લ પટેલ ‘પવિત્ર’ થઈ ગયા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં દાઉદ ઈબ્રાહીમ સાથે સાઠગાંઠનો મુદ્દો ફરી ગાજ્યો છે. ભાજપે એનસીપીના અજિત પવાર ગ્રુપ સાથે તાજા તાજા જોડાયેલા નવાબ મલિકના દાઉદ ઈબ્રાહીમ ગેંગ સાથે સંબંધોનો મુદ્દો ઉઠાવ્યો તેની સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ અજિત પવારના જ બીજા…
- ધર્મતેજ
પરકાયા પ્રવેશ
ટૂંકી વાર્તા -મોહન પરમાર ગથાર પર ઊભા હોઇએ, ને મ ડોલવા માંડે ઘડીભર તો એમ થઇ આવે કે હમણા પડી જઇશુ. પણ પડાય નહિ. છતા મનમા ભીતિ તો રહ્યા જ કરે. કાંઇક એવી હાલત સ્વામી ચિમનાનંદજીની થઇ હતી. ચકોરજી આવીને…
- ધર્મતેજ
શાસ્ત્રો પ્રમાણે વિવાહ એ ધાર્મિક પ્રસંગ છે કે સામાજિક? શું છે તેના પ્રકારો?
પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક (૨)એક અઠવાડિયા પહેલા આપણે ધર્મ પ્રમાણે વિવાહ વિશે ચર્ચા કરી. ધર્મમાં વિવાહને પવિત્ર ગણવામાં આવ્યા છે અને સૃષ્ટિના અને સંસારના સંચાલનનું મહત્ત્વનું ઘટક પણ ગણાયું છે તેમાં બેમત ન હોઈ શકે. સાથેસાથે સમાજમાં અલગ અલગ પ્રકારે થતાં…
- ધર્મતેજ
સ્વચ્છતા ત્યાં પ્રભુતા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં નિ:સ્પૃહી ભક્તના ગુણો બતાવીને હવે ભગવાન કૃષ્ણ આન્તર્બાહ્ય સ્વચ્છતાને ભક્તનું લક્ષણ બતાવે છે, તે સમજીએ.શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે-“અણક્ષજ્ઞર્ષીં યૂરુખડૃષ ઈડળલણિળજ્ઞ ઉંટવ્રર્રૂીંલમળૃફબ્ધક્ષફિટ્ટ્રૂળઉિં ્રૂળજ્ઞ પર્થ્ુીં લ પજ્ઞ રુર્પ્રીં ॥ ૧૨/૧૬॥મારો જે ભક્ત લૌકિક અપેક્ષા વગરનો, પવિત્ર, ભગવદ્…
- ધર્મતેજ
ખુદા કે નૂર સે આદમ જુદા નહીં : મનુષ્ય માત્રમાં ઇશ્ર્વરની આભા
આચમન -અનવર વલિયાણી સમસ્યા કરતાં એનો ડર વધુ ખતરનાક હોય છે. આ સંદર્ભમાં એક જાણીતા ઉર્દૂ ભાષાના કવિએ બહુ સરસ વાત કરી છે.જિસકો સમજતા રહા મેં ઝહરીલા સાપવો તો નીકલી એક સુકી હુઇ રસ્સી,મૈં ડર રહા થા અપને આપબિના સમજે…
- ધર્મતેજ
વેલનાથ શિષ્ય રામૈયાની સમાજને સાબદા કરતી આગમવાણી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલનાથને સમર્પિત થયેલા, ઘર, સંપત્તિ અને પશુબળના મોહમાંથી છૂટા પડી ગયેલા રામ ઢાંગડ રામૈયો વેલનાથનો સમર્થ શિષ્ય છે. ગુરુકૃપાએ એની રચના- જિહ્વાથી સરી પડતી ભજનરચનાઓનું સોરઠી સંતવાણીમાં ભારે મોટું માન છે. કહેવાય છે કે રામૈયાએ…
- ધર્મતેજ
લોભ – તૃષ્ણાની યાત્રા કદી પૂરી થતી નથી
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર ્દુનિયાને જીતવા નીકળેલા સિકંદરોઅધવચ્ચે જ અટકી જાય છેમાણસ રોટલાના ખડકલા કરતો રહેછે પણ ખાવાનો વખત આવતો નથીજીવનમાં જે બધી મુશ્કેલીઓ છે, દુ:ખ છે, યાતના છે તેના મૂળમાં લોભ અને તૃષ્ણા રહેલા છે. લોભ અને તૃષ્ણાને કારણે ગમે…
- ધર્મતેજ
ઉપમન્યુને કહો કે પોતાને શિવભક્તિમાં સમર્પિત કરી દે અને શ્રદ્ધાથી શિવભક્તિમાં ડૂબી જાય, બધું જ શુભમંગળ થશે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)થાકી-હારેલા માતા દેવિકા અને પુત્ર ઉપમન્યુ મામા સુશર્માને ત્યાં પહોંચે છે. તેઓ ઘરની બહાર જ સાંભળે છે…. તારા: ‘હું કંટાળી ગઈ છું તમારા આ ભક્તિમાર્ગથી. મારી આવશ્યકતાઓની તમને કંઈ પડી જ નથી, નાની-નાની વસ્તુઓ માટે…