Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ધર્મતેજ

    શાસ્ત્રો પ્રમાણે વિવાહ એ ધાર્મિક પ્રસંગ છે કે સામાજિક? શું છે તેના પ્રકારો?

    પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક (૨)એક અઠવાડિયા પહેલા આપણે ધર્મ પ્રમાણે વિવાહ વિશે ચર્ચા કરી. ધર્મમાં વિવાહને પવિત્ર ગણવામાં આવ્યા છે અને સૃષ્ટિના અને સંસારના સંચાલનનું મહત્ત્વનું ઘટક પણ ગણાયું છે તેમાં બેમત ન હોઈ શકે. સાથેસાથે સમાજમાં અલગ અલગ પ્રકારે થતાં…

  • ધર્મતેજ

    સ્વચ્છતા ત્યાં પ્રભુતા

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં નિ:સ્પૃહી ભક્તના ગુણો બતાવીને હવે ભગવાન કૃષ્ણ આન્તર્બાહ્ય સ્વચ્છતાને ભક્તનું લક્ષણ બતાવે છે, તે સમજીએ.શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે-“અણક્ષજ્ઞર્ષીં યૂરુખડૃષ ઈડળલણિળજ્ઞ ઉંટવ્રર્રૂીંલમળૃફબ્ધક્ષફિટ્ટ્રૂળઉિં ્રૂળજ્ઞ પર્થ્ુીં લ પજ્ઞ રુર્પ્રીં ॥ ૧૨/૧૬॥મારો જે ભક્ત લૌકિક અપેક્ષા વગરનો, પવિત્ર, ભગવદ્…

  • ધર્મતેજ

    ખુદા કે નૂર સે આદમ જુદા નહીં : મનુષ્ય માત્રમાં ઇશ્ર્વરની આભા

    આચમન -અનવર વલિયાણી સમસ્યા કરતાં એનો ડર વધુ ખતરનાક હોય છે. આ સંદર્ભમાં એક જાણીતા ઉર્દૂ ભાષાના કવિએ બહુ સરસ વાત કરી છે.જિસકો સમજતા રહા મેં ઝહરીલા સાપવો તો નીકલી એક સુકી હુઇ રસ્સી,મૈં ડર રહા થા અપને આપબિના સમજે…

  • ધર્મતેજ

    વેલનાથ શિષ્ય રામૈયાની સમાજને સાબદા કરતી આગમવાણી

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલનાથને સમર્પિત થયેલા, ઘર, સંપત્તિ અને પશુબળના મોહમાંથી છૂટા પડી ગયેલા રામ ઢાંગડ રામૈયો વેલનાથનો સમર્થ શિષ્ય છે. ગુરુકૃપાએ એની રચના- જિહ્વાથી સરી પડતી ભજનરચનાઓનું સોરઠી સંતવાણીમાં ભારે મોટું માન છે. કહેવાય છે કે રામૈયાએ…

  • ધર્મતેજ

    લોભ – તૃષ્ણાની યાત્રા કદી પૂરી થતી નથી

    જિનદર્શન -મહેન્દ્ર પુનાતર ્દુનિયાને જીતવા નીકળેલા સિકંદરોઅધવચ્ચે જ અટકી જાય છેમાણસ રોટલાના ખડકલા કરતો રહેછે પણ ખાવાનો વખત આવતો નથીજીવનમાં જે બધી મુશ્કેલીઓ છે, દુ:ખ છે, યાતના છે તેના મૂળમાં લોભ અને તૃષ્ણા રહેલા છે. લોભ અને તૃષ્ણાને કારણે ગમે…

  • ધર્મતેજ

    ઉપમન્યુને કહો કે પોતાને શિવભક્તિમાં સમર્પિત કરી દે અને શ્રદ્ધાથી શિવભક્તિમાં ડૂબી જાય, બધું જ શુભમંગળ થશે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)થાકી-હારેલા માતા દેવિકા અને પુત્ર ઉપમન્યુ મામા સુશર્માને ત્યાં પહોંચે છે. તેઓ ઘરની બહાર જ સાંભળે છે…. તારા: ‘હું કંટાળી ગઈ છું તમારા આ ભક્તિમાર્ગથી. મારી આવશ્યકતાઓની તમને કંઈ પડી જ નથી, નાની-નાની વસ્તુઓ માટે…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધારાવી પ્રોજેક્ટ એમવીએની સરકાર વખતે ટેન્ડરને આખરી ઓપ અપાયોે: અદાણી જૂથ

    મુંબઈ: ધારાવી પ્રોજેક્ટ અદાણી ગ્રુપને આપવામાં આવ્યો ત્યારથી વિપક્ષો દ્વારા તેનો વિરોધ કરાઇ રહ્યો છે ત્યારે અદાણી ગ્રુપ તરફથી શનિવારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ધારાવી ઝૂંપડપટ્ટીના પુન:વિકાસ માટેનો પ્રોજેક્ટ વાજબી, ખુલ્લી અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બીડિંગ પ્રક્રિયા દ્વારા અપાયો હતો.…

  • આજે પશ્ર્ચિમ અને મધ્ય રેલવેમાં બ્લૉક

    મુંબઈ: મુંબઈ વિભાગમાં પશ્ર્ચિમ અને મધ્ય આ બંને રેલવે માર્ગ પર આજે રવિવારે વિવિધ કામોને લીધે બ્લૉક રાખવામાં આવ્યો છે. મધ્ય રેલવેનાં થાણે-કલ્યાણ અપ અને ડાઉન માર્ગ પર સવારે અગિયારથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી આ બ્લૉક રાખવામાંઆવ્યો છે. મધ્ય…

  • રતન ટાટાના હાલ સાયરસ મિસ્ત્રી જેવા થશે:ધમકી આપનારો સ્કિઝોફ્રેનિયાનો દર્દી

    મુંબઈ: ઉદ્યોગપતિ રતન ટાટાની સુરક્ષા વધારવાની ચેતવણી આપી તેમના હાલ ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રી જેવા કરવાની કથિત ધમકી આપનારા શખસને પોલીસે પુણેમાં શોધી કાઢ્યો હતો. પોલીસ ક્ધટ્રોલ રૂમમાં ધમકીભર્યો કૉલ કરનારો શખસ સ્કિઝોફ્રેનિયાથી પીડાતો હોવાથી પોલીસે તેની સામે…

Back to top button