પ્રથમ વન-ડેમાં સા. આફ્રિકા સામે ભારતનો આઠ વિકેટથી વિજય
જ્હોનિસબર્ગ: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરી હતી. જ્હોનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતની જીતનો હિરો અર્શદીપ અને અવેશ ખાન રહ્યા હતા. અર્શદીપ સિંહે પાંચ અને અવેશ ખાને ચાર વિકેટ ઝડપી હતી.…
- આપણું ગુજરાત
સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું વડા પ્રધાનનાં હસ્તે લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત હવાઈ મથક ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રૂ.૩૫૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. સમગ્ર ભવનનું નિરીક્ષણ કરી વડા પ્રધાને તેની ડિઝાઇન તેમજ તેની આગવી વિશેષતાઓ અંગેની વીડિયો ક્લિપ નિહાળી…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
આજક ગિરીનારાયણ બ્રાહ્મણહાલ જામનગર અશોકભાઈ કરુણાશંકર પુરોહિત (ઉં. વ. ૭૬) ૧૬-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે રસીલાબેનના પતિ. કમલેશ, ભાવિકાબેનના પિતા. દિપાલીના સસરા. ભીખુભાઈ, હરેશભાઈ, રમેશભાઈના બનેવી. મૈત્રેયના દાદા. સર્વક્રિયા તેમના નિવાસસ્થાન જામનગર ખાતે રાખવામાં આવેલ છે. બેસણું ૧૮-૧૨-૨૩, સોમવારના ૪…
જૈન મરણ
ચૌદગામ વિશા પોરવાડ જૈનઊંઝા નિવાસી હાલ મલાડ ગં.સ્વ. સુશીલાબેન રસિકલાલ પટવાના પુત્રવધૂ અ.સૌ. અજીતાબેન સતિષભાઈ પટવા (ઉં. વ. ૬૬) તે ૧૬/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કાજલ અતુલ મેઘાણી, રીમા રાહુલ કપાસી તથા બીજલ નિકુંજ અમલાણીના માતુશ્રી. શ્રેણિક, મિલન, અંજુ હેમેન્દ્ર…
- સ્પોર્ટસ
ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેનાર દુનિયાનો આઠમો બોલર બન્યો નાથન લિયોન
પર્થ: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૫૦૦ વિકેટ પૂરી કરી હતી. લિયોન વિશ્ર્વ ક્રિકેટમાં ૫૦૦ ટેસ્ટ વિકેટ લેનારો વિશ્ર્વનો ૮મો અને ઓસ્ટ્રેલિયાનો ત્રીજો બોલર બન્યો હતો. તેણે આ રેકોર્ડ પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ સિરિઝની પ્રથમ…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી ઇશાન કિશન બહાર: કેએસ ભરતને મળ્યું ટીમમાં સ્થાન
મુંબઇ: દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમમાંથી વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનના સ્થાને કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈશાન કિશને આ ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક માગ્યો હતો. તેથી બીસીસીઆઈએ…
- સ્પોર્ટસ
દ. આફ્રિકામાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર
અર્શદીપ સિંહે રચ્યો ઇતિહાસ જ્હોનિસબર્ગ: ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચ્યો હતો. તેણે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં તરખાટ મચાવ્યો હતો. જ્હોનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં અર્શદીપે ૩૭ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તે દક્ષિણ આફ્રિકામાં…
- સ્પોર્ટસ
સાઇ સુદર્શન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ૪૦૦મો ભારતીય ક્રિકેટર બન્યો
જ્હોનિસબર્ગ: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર સાઇ સુદર્શને વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ચેન્નઈના આ ૨૨ વર્ષીય બેટ્સમેનને પ્રથમ વખત ભારતીય વનડે ટીમમાં સ્થાન મળ્યું હતું. સંજુ સેમસનને આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં…
- વેપાર
માર્કેટ ઓવરબોટ પોઝિશનમાં: તોફાને ચડેલો આખલો શું નિફ્ટીને ૨૨,૦૦૦ સુધી ખેંચી જશે?
કરંટ ટોપિક -નિલેશ વાઘેલા મુંબઈ: ફેડરલ રિઝર્વના રેટકટના નિર્ણય અને બોન્ડ યિલ્ડના ઘટાડાને કારણે શરૂ થયેલું તેજીનું તોફાન આગળ વધ્યું છે અને શેરબજારે સતત સાતમા સપ્તાહે આગેકૂચ નોંધાવી છે. તેજીને આગળ લઇ જઇ શકે ઓવા તમામ ઇંધણ અને બળતણો હાલ…