આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર-હેમંતઋતુ), સોમવાર, તા. ૧૮-૧૨-૨૦૨૩,માર્તંડ ભૈરવોત્થાપન, ચંપાષષ્ઠિ , સ્કંદષષ્ઠિભારતીય દિનાંક ૨૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩પારસી કદમી રોજ…
- એકસ્ટ્રા અફેર
દાઉદ સાથે સંબંધ, પ્રફુલ્લ પટેલ ‘પવિત્ર’ થઈ ગયા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં દાઉદ ઈબ્રાહીમ સાથે સાઠગાંઠનો મુદ્દો ફરી ગાજ્યો છે. ભાજપે એનસીપીના અજિત પવાર ગ્રુપ સાથે તાજા તાજા જોડાયેલા નવાબ મલિકના દાઉદ ઈબ્રાહીમ ગેંગ સાથે સંબંધોનો મુદ્દો ઉઠાવ્યો તેની સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ અજિત પવારના જ બીજા…
- ધર્મતેજ
ત્રીજો યમ અસ્તેય: ચોરીના અનેક પ્રકાર છે
અધ્યાત્મ -મુકેશ પંડ્યા ગયા પ્રકરણમાં આપણે અહિંસા અને સત્ય વિશે થોડુંક જાણ્યું. આ વખતે આપણે અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ અને તેનાથી મન કેવી રીતે શુદ્ધ થઈ શકે છે તે જોઈએ. અસ્તેય એટલે ચોરી ન કરવી. અહીં…
- ધર્મતેજ
જાનામી ધર્મમ્ નચ મમ્ નિવૃત્તિ
દુર્યોધન પાસે માત્ર ધર્મ વિશેની માહિતી હશે – સમજ નહીં. દુર્યોધનની જેમ ભીષ્મ તથા દ્રોણ જેવી હસ્તીઓ માટે પણ એમ કહી શકાય. તેમણે સ્વયંના ધર્મને સમગ્રતાના ધર્મ કરતા વધારે મહત્વ આપ્યું – આ પણ અધર્મ છે. મનન-ચિંતન -હેમંત વાળા ગીતામાં…
- ધર્મતેજ
કર્મયુક્ત રહેવા છતાં પણ આપણે કર્મમુક્ત થઇ શકીએ છીએ, ગીતાજી એવી ફોર્મ્યુલા બતાવે છે
માનસ મંથન -મોરારિબાપુ આજે એક ભાઈએ મને પૂછ્યું છે, ‘બાપુ, આપ કર્મમુક્તિમાં માનો છો?’ હવે મને પૂછ્યું છે તો હું તમને વિનંતી કરું, મારી એવી પૂરી કોશિશ છે કે, કર્મયુક્ત રહેવા છતાં પણ આપણે કર્મમુક્ત થઇ શકીએ છીએ. નાની એવી…
- ધર્મતેજ
આવો સંતો સાચું વો૨ીએ…
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ આવો સંતો સુવાંતું વો૨ીએ, માલમી સતગુરુ મળિયા,શિ૨ ૨ે મળે પણ સમો નહીં મળે,સમાને ચૂક્યા તો, જીવત૨ બળિયાં…સમો સમજ્યા ઈ સતમાં ભળિયા…આવો સંતો સુવાંતું વો૨ીએ… આવો સંતો સાચું વો૨ીએ…૦એવા કઠણ નીમ નિજા૨ના, કોઈક શૂરા ન૨ જાણે,કાય૨…
- ધર્મતેજ
પરકાયા પ્રવેશ
ટૂંકી વાર્તા -મોહન પરમાર ગથાર પર ઊભા હોઇએ, ને મ ડોલવા માંડે ઘડીભર તો એમ થઇ આવે કે હમણા પડી જઇશુ. પણ પડાય નહિ. છતા મનમા ભીતિ તો રહ્યા જ કરે. કાંઇક એવી હાલત સ્વામી ચિમનાનંદજીની થઇ હતી. ચકોરજી આવીને…
- ધર્મતેજ
શાસ્ત્રો પ્રમાણે વિવાહ એ ધાર્મિક પ્રસંગ છે કે સામાજિક? શું છે તેના પ્રકારો?
પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક (૨)એક અઠવાડિયા પહેલા આપણે ધર્મ પ્રમાણે વિવાહ વિશે ચર્ચા કરી. ધર્મમાં વિવાહને પવિત્ર ગણવામાં આવ્યા છે અને સૃષ્ટિના અને સંસારના સંચાલનનું મહત્ત્વનું ઘટક પણ ગણાયું છે તેમાં બેમત ન હોઈ શકે. સાથેસાથે સમાજમાં અલગ અલગ પ્રકારે થતાં…
- ધર્મતેજ
સ્વચ્છતા ત્યાં પ્રભુતા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં નિ:સ્પૃહી ભક્તના ગુણો બતાવીને હવે ભગવાન કૃષ્ણ આન્તર્બાહ્ય સ્વચ્છતાને ભક્તનું લક્ષણ બતાવે છે, તે સમજીએ.શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે-“અણક્ષજ્ઞર્ષીં યૂરુખડૃષ ઈડળલણિળજ્ઞ ઉંટવ્રર્રૂીંલમળૃફબ્ધક્ષફિટ્ટ્રૂળઉિં ્રૂળજ્ઞ પર્થ્ુીં લ પજ્ઞ રુર્પ્રીં ॥ ૧૨/૧૬॥મારો જે ભક્ત લૌકિક અપેક્ષા વગરનો, પવિત્ર, ભગવદ્…
- ધર્મતેજ
ખુદા કે નૂર સે આદમ જુદા નહીં : મનુષ્ય માત્રમાં ઇશ્ર્વરની આભા
આચમન -અનવર વલિયાણી સમસ્યા કરતાં એનો ડર વધુ ખતરનાક હોય છે. આ સંદર્ભમાં એક જાણીતા ઉર્દૂ ભાષાના કવિએ બહુ સરસ વાત કરી છે.જિસકો સમજતા રહા મેં ઝહરીલા સાપવો તો નીકલી એક સુકી હુઇ રસ્સી,મૈં ડર રહા થા અપને આપબિના સમજે…