મલબારહિલ રિઝર્વિયરના પુન:બાંધકામ માટે પાલિકા મક્કમ?
પુન:બાંધકામની પદ્ધતિને મુદ્દે સૂચનો મંગાવતી નોટિસથી સ્થાનિકો નારાજ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલબાર હિલ રિઝર્વિયરની સોમવાર, ૧૮ ડિસેમ્બરના નિષ્ણાતો મુલાકાત લેવાના હોવાથી રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ- એકને ખાલી કરવામાં આવવાનું છે. તેથી સોમવારે દક્ષિણ મુંબઈના પાંચ વોર્ડમાં પાણીપુરવઠાને અસર થવાની છે. આ દરમિયાન…
જેજે હૉસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરોનો એચઓડી દ્વારા હેરાનગતિનો આરોપ
મુંબઈ: જેજે હોસ્પિટલના નિવાસી ડોકટરોએ ત્વચારોગ વિભાગના વડા સામે વારંવાર સતામણી, ધાકધમકી અને પ્રતિકૂળ કાર્ય વાતાવરણ બનાવવાનો આરોપ મૂક્યો છે. હોસ્પિટલના ડીનને મોકલવામાં આવેલા પત્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ એચઓડી ડો મહેન્દ્ર કુરાને તેમના પદ પરથી તાત્કાલિક હટાવવાની માગ કરી છે. હોસ્પિટલ…
પ્રોજેકટો ગુજરાત લઈ જવા માટે મોદી તત્પર : શરદ પવાર
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટનને લઈને હવે એનસીપીના વડા શરદ પવારે રાયગઢમાં એક સભાને સંબોધતી વખતે વડા પ્રધાનને લક્ષ્ય બનાવ્યા હતા. પવારે કહ્યું કે જે લોકો આજે…
ફ્લેટ ખરીદદારો સાથે ₹ ૪૦ કરોડની છેતરપિંડીના કેસમાં ડેવલપરની ધરપકડ
મુંબઈ: ગોરેગામ ખાતે પ્રોજેક્ટમાં ફ્લેટ આપવાને નામે લોકો પાસેથી રૂ. ૪૦ કરોડ લીધા બાદ તેમને ફ્લેટનો તાબો ન આપીને છેતરપિંડી આચરવાના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ડેવલપર જયેશ તન્ના (૫૬)ની શનિવારે ધરપકડ કરી હતી. મે. સાઇ સિદ્ધિ ડેવલપર્સ (એએસડી…
મુંબઈમાં પૂરનું જોખમ ટાળવા કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ૧૪ ફ્લડ ગેટ
મુંબઈ: ચોમાસા દરમિયાન મુંબઈમાં પૂરનું જોખમ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની મદદથી ટાળી શકાશે. આ પ્રોજેક્ટમાં ૧૪ ફ્લડ ગેટ પણ બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં છ ફ્લડ ગેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી…
ત્રીજી ટર્મમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે: મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતનાં લોકો લાંબા સમયથી મોદીની ગેરંટી જાણે છે. ડાયમંડ બુર્સ સુરતની જનતા માટે મોદીની ગેરંટીનું ઉદાહરણ છે. દિલ્હીમાં હીરાના વેપાર સાથે સંકળાયેલા લોકો સાથેની તેમની વાતચીત અને ૨૦૧૪માં દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ડાયમન્ડ કોન્ફરન્સ કે જેમાં હીરા ઉદ્યોગ…
- નેશનલ
તમિળનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
ભારે વરસાદ: તિરુનેલવેલી જિલ્લામાં શનિવારે ભારે વરસાદને પગલે ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ક્ધયાકુમારી જિલ્લામાં ભારે વરસાદ બાદ લોકોને બચાવી રહેલા તમિળનાડુ ફાયર ઍન્ડ રેસ્ક્યૂ સર્વિસના અધિકારીઓ. (એજન્સી) ચેન્નઈ: તમિળનાડુના દક્ષિણી જિલ્લાઓ જેમાં થૂથુકુડી, તિરુનેલવેલી, તેનકાસી, ક્ધયાકુમારી અને રામનાથપુરમ,…
નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ: નવનાં મોત
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિસ્ફોટકોનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં નવ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પોલીસે રવિવારે કહ્યું હતું. બાઝારગાંવ વિસ્તારસ્થિત સોલાર ઈન્ડસ્ટ્રિઝના કાસ્ટ બૂસ્ટર એકમમાં સવારે નવ વાગ્યે આ વિસ્ફોટ…
બિહારમાં મંદિરના કર્મચારીનોકપાયેલો મૃતદેહ મળતા તણાવ
ગોપાલગંજ (બિહાર): એક અઠવાડિયા અગાઉ ગુમ થયેલા સ્થાનિક મંદિરના કર્મચારીનો કપાયેલો મૃતદેહ બિહારના ગોપાલગંજ જિલ્લાસ્થિત ગામની ભાગોળેથી રવિવારે મળી આવ્યા બાદ તણાવ ઊભો થયો હોવાનું પોલીસે કહ્યું હતું. મૃતક મનોજકુમાર છેલ્લે ગયા સોમવારે માન્ઝા ગામના દાનાપુર વિસ્તારમાં જોવા મળ્યો હતો…
આસામ ઐતિહાસિક કદમ ઉઠાવવા તૈયાર બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને લવ જેહાદ પર કાયદો લાવશે
દિબ્રુગઢ: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનું બિલ ફેબ્રુઆરીમાં વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. સીએમ સરમાએ કહ્યું હતું કે વિધાનસભા સત્ર ૪ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્રમાં રાજ્ય સરકાર બહુપત્નીત્વ પર બિલ…