જૈન મરણ
ચૌદગામ વિશા પોરવાડ જૈનઊંઝા નિવાસી હાલ મલાડ ગં.સ્વ. સુશીલાબેન રસિકલાલ પટવાના પુત્રવધૂ અ.સૌ. અજીતાબેન સતિષભાઈ પટવા (ઉં. વ. ૬૬) તે ૧૬/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કાજલ અતુલ મેઘાણી, રીમા રાહુલ કપાસી તથા બીજલ નિકુંજ અમલાણીના માતુશ્રી. શ્રેણિક, મિલન, અંજુ હેમેન્દ્ર…
- સ્પોર્ટસ

ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેનાર દુનિયાનો આઠમો બોલર બન્યો નાથન લિયોન
પર્થ: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૫૦૦ વિકેટ પૂરી કરી હતી. લિયોન વિશ્ર્વ ક્રિકેટમાં ૫૦૦ ટેસ્ટ વિકેટ લેનારો વિશ્ર્વનો ૮મો અને ઓસ્ટ્રેલિયાનો ત્રીજો બોલર બન્યો હતો. તેણે આ રેકોર્ડ પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ સિરિઝની પ્રથમ…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી ઇશાન કિશન બહાર: કેએસ ભરતને મળ્યું ટીમમાં સ્થાન
મુંબઇ: દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમમાંથી વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનના સ્થાને કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈશાન કિશને આ ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક માગ્યો હતો. તેથી બીસીસીઆઈએ…
- સ્પોર્ટસ

દ. આફ્રિકામાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર
અર્શદીપ સિંહે રચ્યો ઇતિહાસ જ્હોનિસબર્ગ: ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચ્યો હતો. તેણે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં તરખાટ મચાવ્યો હતો. જ્હોનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં અર્શદીપે ૩૭ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તે દક્ષિણ આફ્રિકામાં…
- સ્પોર્ટસ

સાઇ સુદર્શન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ૪૦૦મો ભારતીય ક્રિકેટર બન્યો
જ્હોનિસબર્ગ: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર સાઇ સુદર્શને વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ચેન્નઈના આ ૨૨ વર્ષીય બેટ્સમેનને પ્રથમ વખત ભારતીય વનડે ટીમમાં સ્થાન મળ્યું હતું. સંજુ સેમસનને આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં…
- વેપાર

માર્કેટ ઓવરબોટ પોઝિશનમાં: તોફાને ચડેલો આખલો શું નિફ્ટીને ૨૨,૦૦૦ સુધી ખેંચી જશે?
કરંટ ટોપિક -નિલેશ વાઘેલા મુંબઈ: ફેડરલ રિઝર્વના રેટકટના નિર્ણય અને બોન્ડ યિલ્ડના ઘટાડાને કારણે શરૂ થયેલું તેજીનું તોફાન આગળ વધ્યું છે અને શેરબજારે સતત સાતમા સપ્તાહે આગેકૂચ નોંધાવી છે. તેજીને આગળ લઇ જઇ શકે ઓવા તમામ ઇંધણ અને બળતણો હાલ…
- વેપાર

શૅરબજારમાં માર્ચ, ૨૦૨૪થી ટીપ્લસઝીરો સેટલમેન્ટ
મુંબઇ : ભારતીય શેરમાર્કેટમાં રોકાણકારોનો ધસારો દિવસેને દિવસે નવા આયામ સર કરી રહ્યો છે ત્યારે હવે નિયામક સંસ્થા સેબી પણ બજારમાં ધરમૂળથી પરિવર્તન લાવવા કટિબદ્ધ બની છે. સેબીની બોર્ડ મીટિંગમાં અનેક મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે અને અનેક મુદ્દાઓ પર…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર-હેમંતઋતુ), સોમવાર, તા. ૧૮-૧૨-૨૦૨૩,માર્તંડ ભૈરવોત્થાપન, ચંપાષષ્ઠિ , સ્કંદષષ્ઠિભારતીય દિનાંક ૨૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩પારસી કદમી રોજ…
- એકસ્ટ્રા અફેર

દાઉદ સાથે સંબંધ, પ્રફુલ્લ પટેલ ‘પવિત્ર’ થઈ ગયા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં દાઉદ ઈબ્રાહીમ સાથે સાઠગાંઠનો મુદ્દો ફરી ગાજ્યો છે. ભાજપે એનસીપીના અજિત પવાર ગ્રુપ સાથે તાજા તાજા જોડાયેલા નવાબ મલિકના દાઉદ ઈબ્રાહીમ ગેંગ સાથે સંબંધોનો મુદ્દો ઉઠાવ્યો તેની સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ અજિત પવારના જ બીજા…
- ધર્મતેજ

ત્રીજો યમ અસ્તેય: ચોરીના અનેક પ્રકાર છે
અધ્યાત્મ -મુકેશ પંડ્યા ગયા પ્રકરણમાં આપણે અહિંસા અને સત્ય વિશે થોડુંક જાણ્યું. આ વખતે આપણે અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ અને તેનાથી મન કેવી રીતે શુદ્ધ થઈ શકે છે તે જોઈએ. અસ્તેય એટલે ચોરી ન કરવી. અહીં…







