- તરોતાઝા
યુરિક એસિડની સમસ્યા કારણ નિવારણ
હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક (૩)આપણે યુરિક એસિડની સમસ્યા વિશે ચર્ચા કરી રહ્યા હતા.. તેના લક્ષણો, નિદાન અને કેટલાક ઘરગથ્થુ ઉપચારો વિશે આપણે જાણ્યું. હવે કેટલાક આયુર્વેદિક ઉપચારો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. કેટલાક આયુર્વેદિક ઉપાયો આયુર્વેદ અનુસાર, જ્યારે શરીરમાં યુરિક…
- તરોતાઝા
તમને કબજિયાતની સમસ્યા સતાવે છે? તો તમારી રોટલીમાં ઉમેરો ઓટ્સ
કબજિયાત અથવા તો પેટ સાફ ન આવવું તે પોતે એક રોગ કે સમસ્યા જ નથી, પરંતુ કેટલીય સમસ્યાઓનું મૂળ છે. કબજિયાતનું નામ ભલે નાનું લાગે પરંતુ જે લોકો આ સમસ્યાનો સામનો કરે છે તેઓ સારી રીતે જાણે છે કે આ…
મોજાં પહેરીને સૂવાની આદત સારી નથી જાણી લો તેના ગેરફાયદા
શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરવામાં આવે છે. કેટલાક લોકો તેમના રૂમમાં હીટરનો પણ ઉપયોગ કરે છે. દિવસની સરખામણીમાં રાત્રે તાપમાન ઓછું હોય છે, જેના કારણે ઠંડીમાં વધારો થાય છે. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે રાત્રે મોજાં પહેરીને…
તમને હાઈ બી પી છે તે કેવી રીતે જાણશો?
આજકાલ લોકોમાં હૃદય સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે. લોકો અચાનક હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં સમજવા જેવી વાત એ છે કે હૃદયની બીમારીઓ હાઈ બીપીથી શરૂ થાય છે જ્યારે બીપી હાઈ હોય છે ત્યારે શરીર અનેક…
શિયાળામાં ત્વચાનું ધ્યાન રાખો ગ્લોઈંગ સ્કિન માટે અપનાવો આ ઘરેલું ઉપાય
શુષ્ક ત્વચા એવી સ્થિતિ છે જેમાં શિયાળા દરમિયાન ભેજના અભાવે ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. શિયાળા દરમિયાન ત્વચામાંથી હણાઇ ગયેલા ભેજને પાછો લાવવા માટે આપણે સામાન્ય રીતે કોલ્ડ ક્રીમ લગાવીએ છીએ. શુષ્ક ત્વચાના ઘણા કારણ હોઇ શકે છે.…
- સ્પોર્ટસ
હરિયાણાએ પ્રથમવાર જીતી વિજય હઝારે ટ્રોફી, ફાઇનલમાં રાજસ્થાનને ૩૦ રનથી હરાવ્યું
રાજકોટ: હરિયાણાની ટીમે વિજય હઝારે ટ્રોફી ૨૦૨૩નું ટાઇટલ જીત્યું છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં હરિયાણાએ રાજસ્થાનને ૩૦ રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હરિયાણાએ ૫૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૨૮૭ રન કર્યા હતા. અંકિત…
- નેશનલ
અયોધ્યાના રામમંદિરના ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ અમેરિકનોએ વૉશિંગ્ટનના ડીસીમાં કાર રૅલી યોજી
કાર રેલી: અમેરિકાના વૉશિંગ્ટન ડીસીના પરાં મૅરીલૅન્ડમાં રમાયેલી કાર રેલીમાં હિન્દુ અમેરિકન સમુદાયના સભ્યોએ ભાગ લીધો હતો. (એજન્સી) વૉશિંગ્ટન : અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ અમેરિકન સમાજે શનિવારે વૉશિંગ્ટનના ડીસીના પરાંમાં કાર રૅલીનું આયોજન કર્યું હતું. સમાજના સંખ્યાબંધ સભ્યો ફ્રેડિક…
નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ: નવનાં મોત
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિસ્ફોટકોનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં નવ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પોલીસે રવિવારે કહ્યું હતું. બાઝારગાંવ વિસ્તારસ્થિત સોલાર ઈન્ડસ્ટ્રિઝના કાસ્ટ બૂસ્ટર એકમમાં સવારે નવ વાગ્યે આ વિસ્ફોટ…
બિહારમાં મંદિરના કર્મચારીનોકપાયેલો મૃતદેહ મળતા તણાવ
ગોપાલગંજ (બિહાર): એક અઠવાડિયા અગાઉ ગુમ થયેલા સ્થાનિક મંદિરના કર્મચારીનો કપાયેલો મૃતદેહ બિહારના ગોપાલગંજ જિલ્લાસ્થિત ગામની ભાગોળેથી રવિવારે મળી આવ્યા બાદ તણાવ ઊભો થયો હોવાનું પોલીસે કહ્યું હતું. મૃતક મનોજકુમાર છેલ્લે ગયા સોમવારે માન્ઝા ગામના દાનાપુર વિસ્તારમાં જોવા મળ્યો હતો…
આસામ ઐતિહાસિક કદમ ઉઠાવવા તૈયાર બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને લવ જેહાદ પર કાયદો લાવશે
દિબ્રુગઢ: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનું બિલ ફેબ્રુઆરીમાં વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. સીએમ સરમાએ કહ્યું હતું કે વિધાનસભા સત્ર ૪ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્રમાં રાજ્ય સરકાર બહુપત્નીત્વ પર બિલ…