આસામ ઐતિહાસિક કદમ ઉઠાવવા તૈયાર બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને લવ જેહાદ પર કાયદો લાવશે
દિબ્રુગઢ: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનું બિલ ફેબ્રુઆરીમાં વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. સીએમ સરમાએ કહ્યું હતું કે વિધાનસભા સત્ર ૪ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્રમાં રાજ્ય સરકાર બહુપત્નીત્વ પર બિલ…
પ્રથમ વન-ડેમાં સા. આફ્રિકા સામે ભારતનો આઠ વિકેટથી વિજય
જ્હોનિસબર્ગ: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરી હતી. જ્હોનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતની જીતનો હિરો અર્શદીપ અને અવેશ ખાન રહ્યા હતા. અર્શદીપ સિંહે પાંચ અને અવેશ ખાને ચાર વિકેટ ઝડપી હતી.…
- આપણું ગુજરાત
હવે વિકાસની ગેરંટી એટલે મોદીજી: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ
ડાયમંડ બુર્સ: સુરતમાં રવિવારે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: હાલ સુધી ‘મોદી હૈ તો મુમકીન હૈ’ એમ કહેવાતું, હવે વિકાસની ગેરેન્ટી એટલે મોદીજી એવો વિશ્ર્વાસ દેશભરમાં પ્રસ્થાપિત…
- આપણું ગુજરાત
સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું વડા પ્રધાનનાં હસ્તે લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત હવાઈ મથક ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રૂ.૩૫૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. સમગ્ર ભવનનું નિરીક્ષણ કરી વડા પ્રધાને તેની ડિઝાઇન તેમજ તેની આગવી વિશેષતાઓ અંગેની વીડિયો ક્લિપ નિહાળી…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
આજક ગિરીનારાયણ બ્રાહ્મણહાલ જામનગર અશોકભાઈ કરુણાશંકર પુરોહિત (ઉં. વ. ૭૬) ૧૬-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે રસીલાબેનના પતિ. કમલેશ, ભાવિકાબેનના પિતા. દિપાલીના સસરા. ભીખુભાઈ, હરેશભાઈ, રમેશભાઈના બનેવી. મૈત્રેયના દાદા. સર્વક્રિયા તેમના નિવાસસ્થાન જામનગર ખાતે રાખવામાં આવેલ છે. બેસણું ૧૮-૧૨-૨૩, સોમવારના ૪…
જૈન મરણ
ચૌદગામ વિશા પોરવાડ જૈનઊંઝા નિવાસી હાલ મલાડ ગં.સ્વ. સુશીલાબેન રસિકલાલ પટવાના પુત્રવધૂ અ.સૌ. અજીતાબેન સતિષભાઈ પટવા (ઉં. વ. ૬૬) તે ૧૬/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કાજલ અતુલ મેઘાણી, રીમા રાહુલ કપાસી તથા બીજલ નિકુંજ અમલાણીના માતુશ્રી. શ્રેણિક, મિલન, અંજુ હેમેન્દ્ર…
- સ્પોર્ટસ
ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેનાર દુનિયાનો આઠમો બોલર બન્યો નાથન લિયોન
પર્થ: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૫૦૦ વિકેટ પૂરી કરી હતી. લિયોન વિશ્ર્વ ક્રિકેટમાં ૫૦૦ ટેસ્ટ વિકેટ લેનારો વિશ્ર્વનો ૮મો અને ઓસ્ટ્રેલિયાનો ત્રીજો બોલર બન્યો હતો. તેણે આ રેકોર્ડ પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ સિરિઝની પ્રથમ…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી ઇશાન કિશન બહાર: કેએસ ભરતને મળ્યું ટીમમાં સ્થાન
મુંબઇ: દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમમાંથી વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનના સ્થાને કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈશાન કિશને આ ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક માગ્યો હતો. તેથી બીસીસીઆઈએ…
- સ્પોર્ટસ
દ. આફ્રિકામાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર
અર્શદીપ સિંહે રચ્યો ઇતિહાસ જ્હોનિસબર્ગ: ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચ્યો હતો. તેણે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં તરખાટ મચાવ્યો હતો. જ્હોનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં અર્શદીપે ૩૭ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તે દક્ષિણ આફ્રિકામાં…