- સ્પોર્ટસ
ટોમ મૂડીએ કરી ભવિષ્યવાણી: આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનશે મિશેલ સ્ટાર્ક
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 અગાઉ આજે મિનિ ઓક્શન થશે. ઘણાં વર્ષો પછી ઓસ્ટે્રલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપ્યું છે. તે છેલ્લાં ઘણા સમયથી આઇપીએલ રમી રહ્યો નહોતો.ઓસ્ટે્રલિયાના પૂર્વ ક્રિકેટર અને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ…
બોક્સિંગ ડે ટેસ્ટના આઠ દિવસ અગાઉ ઓસ્ટે્રલિયાએ જાહેર કરી ટીમ, લાન્સ મોરિસ બહાર
મેલબોર્ન: ઓસ્ટે્રલિયાએ મેલબોર્નમાં પાકિસ્તાન વિદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ માટે તેની 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા ટીમે રવિવારે પર્થમાં 360 રનની શાનદાર જીત નોંધાવનાર તેની ટીમમાં વધુ ફેરફાર કર્યા નથી. આ વખતે 14 ખેલાડીઓની ટીમ જાહેર…
- તરોતાઝા
સાબુદાણાથી સાવધાન
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોમાં ફ્ળાહારનું અધિક મહત્ત્વ છે. જેનાથી સાધના, ઉપાસના, યજ્ઞ, અનુષ્ઠાન, દાન, તપથી માનસિક અને શારીરિક સ્તર પર પ્રાકૃતિક ઊર્જાનો સંગ્રહ કરી શકીએ. જે પ્રકારે આપણે જીવન માટે આહારના રૂપમાં…
- તરોતાઝા
ભૃંગરાજ-ભાંગરો એક ઉપયોગી વનસ્પતિ
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ કાળા,લાંબા અને સુંવાળા વાળ સ્ત્રી અને પુરુષો બન્નેને ખૂબ ગમે છે. આવા વાળ એ સ્ત્રીનાં સૌંદર્યનું એક મહત્ત્વનું અંગ છે.આથી જ વાળનાં જતન અને સંવર્ધન માટે અથાગ પ્રયત્નો થતાં હોય છે. આયુર્વેદમાં વાળને ઘણું…
- તરોતાઝા
આ કાંઠે તરસ
ટૂંકી વાર્તા – નટવર ગોહેલ વિશાખાએ સ્મિત વેર્યું પણ તેની ભીતરમાં તડપતા દર્દની ઝલક વિનયે નોંધી નહોતી. તે તો બસ, આકાશને અને સાબરના બેય કાંઠાને જોઇને ભાવ-વિભોર બની ગયો હતો. વાદળ ગોરંભાયાં, વીજ ચમકારે ક્ષણાર્ધમાં ઉજાસ રેલાવ્યો. વરસાદના આગમનનો અણસાર…
- તરોતાઝા
નવજાત શિશુ તથા સુપર સિનિયર સિટીઝન વર્ગે આરોગ્ય માટે વિશેષ સાવચેતી રાખવી
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળ માં રાજાદી ગ્રહ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ મંગળ વૃશ્ર્ચિક રાશિ બુધ ધન રાશિ-વક્રીભ્રમણ ગુરુ મેષ રાશિ વક્રીભ્રમણ શુક્ર તુલા રાશિ અગામી તા.૨૪ વૃશ્ર્ચિક રાશિ માં પ્રવેશ શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ રાહુ-…
- તરોતાઝા
યુરિક એસિડની સમસ્યા કારણ નિવારણ
હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક (૩)આપણે યુરિક એસિડની સમસ્યા વિશે ચર્ચા કરી રહ્યા હતા.. તેના લક્ષણો, નિદાન અને કેટલાક ઘરગથ્થુ ઉપચારો વિશે આપણે જાણ્યું. હવે કેટલાક આયુર્વેદિક ઉપચારો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. કેટલાક આયુર્વેદિક ઉપાયો આયુર્વેદ અનુસાર, જ્યારે શરીરમાં યુરિક…
- તરોતાઝા
તમને કબજિયાતની સમસ્યા સતાવે છે? તો તમારી રોટલીમાં ઉમેરો ઓટ્સ
કબજિયાત અથવા તો પેટ સાફ ન આવવું તે પોતે એક રોગ કે સમસ્યા જ નથી, પરંતુ કેટલીય સમસ્યાઓનું મૂળ છે. કબજિયાતનું નામ ભલે નાનું લાગે પરંતુ જે લોકો આ સમસ્યાનો સામનો કરે છે તેઓ સારી રીતે જાણે છે કે આ…
મોજાં પહેરીને સૂવાની આદત સારી નથી જાણી લો તેના ગેરફાયદા
શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરવામાં આવે છે. કેટલાક લોકો તેમના રૂમમાં હીટરનો પણ ઉપયોગ કરે છે. દિવસની સરખામણીમાં રાત્રે તાપમાન ઓછું હોય છે, જેના કારણે ઠંડીમાં વધારો થાય છે. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે રાત્રે મોજાં પહેરીને…
તમને હાઈ બી પી છે તે કેવી રીતે જાણશો?
આજકાલ લોકોમાં હૃદય સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે. લોકો અચાનક હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં સમજવા જેવી વાત એ છે કે હૃદયની બીમારીઓ હાઈ બીપીથી શરૂ થાય છે જ્યારે બીપી હાઈ હોય છે ત્યારે શરીર અનેક…