- તરોતાઝા

યુરિક એસિડની સમસ્યા કારણ નિવારણ
હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક (૩)આપણે યુરિક એસિડની સમસ્યા વિશે ચર્ચા કરી રહ્યા હતા.. તેના લક્ષણો, નિદાન અને કેટલાક ઘરગથ્થુ ઉપચારો વિશે આપણે જાણ્યું. હવે કેટલાક આયુર્વેદિક ઉપચારો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. કેટલાક આયુર્વેદિક ઉપાયો આયુર્વેદ અનુસાર, જ્યારે શરીરમાં યુરિક…
- તરોતાઝા

તમને કબજિયાતની સમસ્યા સતાવે છે? તો તમારી રોટલીમાં ઉમેરો ઓટ્સ
કબજિયાત અથવા તો પેટ સાફ ન આવવું તે પોતે એક રોગ કે સમસ્યા જ નથી, પરંતુ કેટલીય સમસ્યાઓનું મૂળ છે. કબજિયાતનું નામ ભલે નાનું લાગે પરંતુ જે લોકો આ સમસ્યાનો સામનો કરે છે તેઓ સારી રીતે જાણે છે કે આ…
મોજાં પહેરીને સૂવાની આદત સારી નથી જાણી લો તેના ગેરફાયદા
શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરવામાં આવે છે. કેટલાક લોકો તેમના રૂમમાં હીટરનો પણ ઉપયોગ કરે છે. દિવસની સરખામણીમાં રાત્રે તાપમાન ઓછું હોય છે, જેના કારણે ઠંડીમાં વધારો થાય છે. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે રાત્રે મોજાં પહેરીને…
તમને હાઈ બી પી છે તે કેવી રીતે જાણશો?
આજકાલ લોકોમાં હૃદય સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે. લોકો અચાનક હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં સમજવા જેવી વાત એ છે કે હૃદયની બીમારીઓ હાઈ બીપીથી શરૂ થાય છે જ્યારે બીપી હાઈ હોય છે ત્યારે શરીર અનેક…
શિયાળામાં ત્વચાનું ધ્યાન રાખો ગ્લોઈંગ સ્કિન માટે અપનાવો આ ઘરેલું ઉપાય
શુષ્ક ત્વચા એવી સ્થિતિ છે જેમાં શિયાળા દરમિયાન ભેજના અભાવે ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. શિયાળા દરમિયાન ત્વચામાંથી હણાઇ ગયેલા ભેજને પાછો લાવવા માટે આપણે સામાન્ય રીતે કોલ્ડ ક્રીમ લગાવીએ છીએ. શુષ્ક ત્વચાના ઘણા કારણ હોઇ શકે છે.…
- સ્પોર્ટસ

હરિયાણાએ પ્રથમવાર જીતી વિજય હઝારે ટ્રોફી, ફાઇનલમાં રાજસ્થાનને ૩૦ રનથી હરાવ્યું
રાજકોટ: હરિયાણાની ટીમે વિજય હઝારે ટ્રોફી ૨૦૨૩નું ટાઇટલ જીત્યું છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં હરિયાણાએ રાજસ્થાનને ૩૦ રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હરિયાણાએ ૫૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૨૮૭ રન કર્યા હતા. અંકિત…
- નેશનલ

અયોધ્યાના રામમંદિરના ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ અમેરિકનોએ વૉશિંગ્ટનના ડીસીમાં કાર રૅલી યોજી
કાર રેલી: અમેરિકાના વૉશિંગ્ટન ડીસીના પરાં મૅરીલૅન્ડમાં રમાયેલી કાર રેલીમાં હિન્દુ અમેરિકન સમુદાયના સભ્યોએ ભાગ લીધો હતો. (એજન્સી) વૉશિંગ્ટન : અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ અમેરિકન સમાજે શનિવારે વૉશિંગ્ટનના ડીસીના પરાંમાં કાર રૅલીનું આયોજન કર્યું હતું. સમાજના સંખ્યાબંધ સભ્યો ફ્રેડિક…
- આમચી મુંબઈ

મોદીને કારણે કરોડો રામ ભક્તોનું સ્વપ્ન પૂરું થશે: શિંદે
(અમય ખરાડે)મુંબઈ: ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું લોકાર્પણ અને ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. અયોધ્યાના શ્રી રામ મંદિર વિશે વડા પ્રધાન પર ટીકા કરનાર વિરોધીઓ પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શાબ્દિક પ્રહાર…
ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ વિરુદ્ધ મહિલા ડૉક્ટરે નોંધાવી બળાત્કારની ફરિયાદ
મુંબઈ: જાણીતા ઉદ્યોગપતિ અને જેએસડબ્લ્યુ સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ વિરુદ્ધ મહિલા ડોક્ટરે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન જિંદાલે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. બીકેસીમાં કંપનીની ઓફિસમાં જાન્યુઆરી, ૨૦૨૨માં આ…
નાગપુરમાં વિસ્ફોટ: રોષે ભરાયેલા સ્થાનિકો, કામદારોના સંબંધીઓએ રોડ બ્લોક કર્યો
નાગપુર: નાગપુર જિલ્લામાં રવિવારે એક વિસ્ફોટક ઉત્પાદન એકમમાં વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા ત્યાં ગુસ્સે ભરાયેલા સ્થાનિકો અને કામદારોના સંબંધીઓએ હાઇવે બ્લોક કરી દીધો હતો અને માગ કરી હતી કે તેઓને મૃતદેહો જોવા માટે પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે.…




