Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 224 of 313
  • ત્રીજી ટર્મમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે: મોદી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતનાં લોકો લાંબા સમયથી મોદીની ગેરંટી જાણે છે. ડાયમંડ બુર્સ સુરતની જનતા માટે મોદીની ગેરંટીનું ઉદાહરણ છે. દિલ્હીમાં હીરાના વેપાર સાથે સંકળાયેલા લોકો સાથેની તેમની વાતચીત અને ૨૦૧૪માં દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ડાયમન્ડ કોન્ફરન્સ કે જેમાં હીરા ઉદ્યોગ…

  • નેશનલ

    તમિળનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

    ભારે વરસાદ: તિરુનેલવેલી જિલ્લામાં શનિવારે ભારે વરસાદને પગલે ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ક્ધયાકુમારી જિલ્લામાં ભારે વરસાદ બાદ લોકોને બચાવી રહેલા તમિળનાડુ ફાયર ઍન્ડ રેસ્ક્યૂ સર્વિસના અધિકારીઓ. (એજન્સી) ચેન્નઈ: તમિળનાડુના દક્ષિણી જિલ્લાઓ જેમાં થૂથુકુડી, તિરુનેલવેલી, તેનકાસી, ક્ધયાકુમારી અને રામનાથપુરમ,…

  • નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ: નવનાં મોત

    નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિસ્ફોટકોનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં નવ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પોલીસે રવિવારે કહ્યું હતું. બાઝારગાંવ વિસ્તારસ્થિત સોલાર ઈન્ડસ્ટ્રિઝના કાસ્ટ બૂસ્ટર એકમમાં સવારે નવ વાગ્યે આ વિસ્ફોટ…

  • બિહારમાં મંદિરના કર્મચારીનોકપાયેલો મૃતદેહ મળતા તણાવ

    ગોપાલગંજ (બિહાર): એક અઠવાડિયા અગાઉ ગુમ થયેલા સ્થાનિક મંદિરના કર્મચારીનો કપાયેલો મૃતદેહ બિહારના ગોપાલગંજ જિલ્લાસ્થિત ગામની ભાગોળેથી રવિવારે મળી આવ્યા બાદ તણાવ ઊભો થયો હોવાનું પોલીસે કહ્યું હતું. મૃતક મનોજકુમાર છેલ્લે ગયા સોમવારે માન્ઝા ગામના દાનાપુર વિસ્તારમાં જોવા મળ્યો હતો…

  • આસામ ઐતિહાસિક કદમ ઉઠાવવા તૈયાર બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને લવ જેહાદ પર કાયદો લાવશે

    દિબ્રુગઢ: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનું બિલ ફેબ્રુઆરીમાં વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. સીએમ સરમાએ કહ્યું હતું કે વિધાનસભા સત્ર ૪ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્રમાં રાજ્ય સરકાર બહુપત્નીત્વ પર બિલ…

  • પ્રથમ વન-ડેમાં સા. આફ્રિકા સામે ભારતનો આઠ વિકેટથી વિજય

    જ્હોનિસબર્ગ: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરી હતી. જ્હોનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતની જીતનો હિરો અર્શદીપ અને અવેશ ખાન રહ્યા હતા. અર્શદીપ સિંહે પાંચ અને અવેશ ખાને ચાર વિકેટ ઝડપી હતી.…

  • આપણું ગુજરાત

    હવે વિકાસની ગેરંટી એટલે મોદીજી: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

    ડાયમંડ બુર્સ: સુરતમાં રવિવારે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: હાલ સુધી ‘મોદી હૈ તો મુમકીન હૈ’ એમ કહેવાતું, હવે વિકાસની ગેરેન્ટી એટલે મોદીજી એવો વિશ્ર્વાસ દેશભરમાં પ્રસ્થાપિત…

  • આપણું ગુજરાત

    સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું વડા પ્રધાનનાં હસ્તે લોકાર્પણ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત હવાઈ મથક ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રૂ.૩૫૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. સમગ્ર ભવનનું નિરીક્ષણ કરી વડા પ્રધાને તેની ડિઝાઇન તેમજ તેની આગવી વિશેષતાઓ અંગેની વીડિયો ક્લિપ નિહાળી…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    આજક ગિરીનારાયણ બ્રાહ્મણહાલ જામનગર અશોકભાઈ કરુણાશંકર પુરોહિત (ઉં. વ. ૭૬) ૧૬-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે રસીલાબેનના પતિ. કમલેશ, ભાવિકાબેનના પિતા. દિપાલીના સસરા. ભીખુભાઈ, હરેશભાઈ, રમેશભાઈના બનેવી. મૈત્રેયના દાદા. સર્વક્રિયા તેમના નિવાસસ્થાન જામનગર ખાતે રાખવામાં આવેલ છે. બેસણું ૧૮-૧૨-૨૩, સોમવારના ૪…

Back to top button