- સ્પોર્ટસ
હરિયાણાએ પ્રથમવાર જીતી વિજય હઝારે ટ્રોફી, ફાઇનલમાં રાજસ્થાનને ૩૦ રનથી હરાવ્યું
રાજકોટ: હરિયાણાની ટીમે વિજય હઝારે ટ્રોફી ૨૦૨૩નું ટાઇટલ જીત્યું છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં હરિયાણાએ રાજસ્થાનને ૩૦ રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હરિયાણાએ ૫૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૨૮૭ રન કર્યા હતા. અંકિત…
- નેશનલ
અયોધ્યાના રામમંદિરના ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ અમેરિકનોએ વૉશિંગ્ટનના ડીસીમાં કાર રૅલી યોજી
કાર રેલી: અમેરિકાના વૉશિંગ્ટન ડીસીના પરાં મૅરીલૅન્ડમાં રમાયેલી કાર રેલીમાં હિન્દુ અમેરિકન સમુદાયના સભ્યોએ ભાગ લીધો હતો. (એજન્સી) વૉશિંગ્ટન : અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ અમેરિકન સમાજે શનિવારે વૉશિંગ્ટનના ડીસીના પરાંમાં કાર રૅલીનું આયોજન કર્યું હતું. સમાજના સંખ્યાબંધ સભ્યો ફ્રેડિક…
- આમચી મુંબઈ
મોદીને કારણે કરોડો રામ ભક્તોનું સ્વપ્ન પૂરું થશે: શિંદે
(અમય ખરાડે)મુંબઈ: ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું લોકાર્પણ અને ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. અયોધ્યાના શ્રી રામ મંદિર વિશે વડા પ્રધાન પર ટીકા કરનાર વિરોધીઓ પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શાબ્દિક પ્રહાર…
ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ વિરુદ્ધ મહિલા ડૉક્ટરે નોંધાવી બળાત્કારની ફરિયાદ
મુંબઈ: જાણીતા ઉદ્યોગપતિ અને જેએસડબ્લ્યુ સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ વિરુદ્ધ મહિલા ડોક્ટરે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન જિંદાલે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. બીકેસીમાં કંપનીની ઓફિસમાં જાન્યુઆરી, ૨૦૨૨માં આ…
નાગપુરમાં વિસ્ફોટ: રોષે ભરાયેલા સ્થાનિકો, કામદારોના સંબંધીઓએ રોડ બ્લોક કર્યો
નાગપુર: નાગપુર જિલ્લામાં રવિવારે એક વિસ્ફોટક ઉત્પાદન એકમમાં વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા ત્યાં ગુસ્સે ભરાયેલા સ્થાનિકો અને કામદારોના સંબંધીઓએ હાઇવે બ્લોક કરી દીધો હતો અને માગ કરી હતી કે તેઓને મૃતદેહો જોવા માટે પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે.…
મલબારહિલ રિઝર્વિયરના પુન:બાંધકામ માટે પાલિકા મક્કમ?
પુન:બાંધકામની પદ્ધતિને મુદ્દે સૂચનો મંગાવતી નોટિસથી સ્થાનિકો નારાજ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલબાર હિલ રિઝર્વિયરની સોમવાર, ૧૮ ડિસેમ્બરના નિષ્ણાતો મુલાકાત લેવાના હોવાથી રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ- એકને ખાલી કરવામાં આવવાનું છે. તેથી સોમવારે દક્ષિણ મુંબઈના પાંચ વોર્ડમાં પાણીપુરવઠાને અસર થવાની છે. આ દરમિયાન…
જેજે હૉસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરોનો એચઓડી દ્વારા હેરાનગતિનો આરોપ
મુંબઈ: જેજે હોસ્પિટલના નિવાસી ડોકટરોએ ત્વચારોગ વિભાગના વડા સામે વારંવાર સતામણી, ધાકધમકી અને પ્રતિકૂળ કાર્ય વાતાવરણ બનાવવાનો આરોપ મૂક્યો છે. હોસ્પિટલના ડીનને મોકલવામાં આવેલા પત્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ એચઓડી ડો મહેન્દ્ર કુરાને તેમના પદ પરથી તાત્કાલિક હટાવવાની માગ કરી છે. હોસ્પિટલ…
પ્રોજેકટો ગુજરાત લઈ જવા માટે મોદી તત્પર : શરદ પવાર
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટનને લઈને હવે એનસીપીના વડા શરદ પવારે રાયગઢમાં એક સભાને સંબોધતી વખતે વડા પ્રધાનને લક્ષ્ય બનાવ્યા હતા. પવારે કહ્યું કે જે લોકો આજે…
ફ્લેટ ખરીદદારો સાથે ₹ ૪૦ કરોડની છેતરપિંડીના કેસમાં ડેવલપરની ધરપકડ
મુંબઈ: ગોરેગામ ખાતે પ્રોજેક્ટમાં ફ્લેટ આપવાને નામે લોકો પાસેથી રૂ. ૪૦ કરોડ લીધા બાદ તેમને ફ્લેટનો તાબો ન આપીને છેતરપિંડી આચરવાના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ડેવલપર જયેશ તન્ના (૫૬)ની શનિવારે ધરપકડ કરી હતી. મે. સાઇ સિદ્ધિ ડેવલપર્સ (એએસડી…
મુંબઈમાં પૂરનું જોખમ ટાળવા કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ૧૪ ફ્લડ ગેટ
મુંબઈ: ચોમાસા દરમિયાન મુંબઈમાં પૂરનું જોખમ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની મદદથી ટાળી શકાશે. આ પ્રોજેક્ટમાં ૧૪ ફ્લડ ગેટ પણ બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં છ ફ્લડ ગેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી…