દાઉદ સાથે `સંબંધ’ હોવાના દાવા સાથે ભાજપ અને વિપક્ષ વચ્ચે તુતુમૈંમૈં
નાગપુર: એનસીપી નેતા એકનાથ ખડસેએ સોમવારે વિધાનસભામાં આરોપ લગાવ્યો હતો કે ભાજપના એક પ્રધાને 2017-18માં ભાગેડુ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત પરિવાર દ્વારા યોજાયેલા લગ્નમાં હાજરી આપી હતી. આ ઉપરથી ભાજપ અને વિપક્ષો વચ્ચે તડાફડી જામી ગઈ હતી. પાયાવિહોણા…
ભાજપના યુવા નેતાઓમાં આશાનો સંચાર
ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનની નિયુક્તિને પગલે પહેલી વખત ચૂંટણી લડીને પણ પદ મળી શકે એવો સંકેત ઉત્સાહનું કારણ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપ દ્વારા ત્રણ રાજ્યોમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની પસંદગીમાં જે માપદંડ અપનાવવામાં આવ્યા છે તેને પગલે રાજ્ય…
ડિસેલિનેશન પ્લાન્ટ માટે આખરે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખરે મુંબઈ મહાનગરપાલિકાએ પશ્ચિમ ઉપનગરમાં દરિયાને અડીને આવેલા મનોરી ગામમાં 12 હેકટર જમીન પર ડિસેલિનેશન પ્લાન્ટ ઊભો કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ પ્લાન્ટની ક્ષમતા 200 એમએલડી (મિલિયન લિટર પર ડે) હશે, જે ભવિષ્યમાં 400 એમએલડી…
વસઈમાં આઠ વર્ષની બાળકીનો મૃતદેહ ગૂણીમાંથી મળી આવ્યોત્રણ દિવસથી ગુમ બાળકીની ગળું દબાવીને હત્યા:
ઘર નજીકની ખાલી રૂમમાં મૃતદેહ સંતાડવામાં આવેલો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈમાં રમવા માટે ઘરની બહાર ગયા પછી ગુમ થઈ ગયેલી આઠ વર્ષની બાળકીનો કોહવાયેલો મૃતદેહ ત્રણ દિવસ બાદ એક ગૂણીમાંથી મળી આવ્યો હતો. ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યા પછી આરોપીએ…
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના ભાગલાની વાતે જોર પકડ્યું
મુંબઈ: વિરોધ પક્ષોને સમર્થન આપવા અને ભાજપને બરાબરીનો મુકાબલો આપવાના સપના જોતી કૉંગ્રેસ લોકસભાની સેમીફાઈનલ હારી જતાં પક્ષમાં વિપરીત ચર્ચા શરૂ થઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં હાર બાદ મહારાષ્ટ્રમાં તેના પ્રત્યાઘાત પડશે અને તેનું પરિણામ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓમાં…
ડોમ્બિવલી પશ્ચિમનું સ્મશાનગૃહ બંધ: નાગરિકોને અસુવિધા
ડોમ્બિવલી: ડોમ્બિવલીના પશ્ચિમમાં કુંભારખાનપાડા વિસ્તારમાં આવેલ સ્મશાનગૃહ વિસ્તારના રહેવાસીઓ માટે અંતિમ સંસ્કાર માટે ખોલવામાં આવે, એવી માગ આ વિસ્તારના રહેવાસીઓએ કરી છે. તેમનું કહેવું છે કે, આ સ્મશાનગૃહ છેલ્લા કેટલાક વર્ષોથી સજજ હોવા છતાં અગ્નિસંસ્કાર માટે ખોલવામાં આવ્યું નથી. કુંભારખાનપાડા,…
- નેશનલ
ભારત ગુલામીની માનસિકતામાંથી મુક્ત: વડા પ્રધાન મોદી
ઉદ્ઘાટન: વારાણસીમાં સોમવારે સ્વરવેદ મહામંદિરના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમ જ અન્યો. (એજન્સી) વારાણસી: ભારત હવે ગુલામીની માનસિકતામાંથી આઝાદ થવાની અને સાંસ્કૃતિક વારસા' પર ગૌરવની ઘોષણા કરી રહ્યો છે તેવું વડા…
હવાની ગુણવત્તા કથળી
બીકેસીમાં એક્યુઆઈ ઊંચો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સોમવારથી વાતાવરણમાં રહેલા ભેજ અને ધુમ્મસને કારણે હવાની ગુણવત્તાને અસર થઈ રહી છે. મંગળવારે સતત બીજા દિવસે પણ મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ નબળો રહ્યો હતો. બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં હવાની ગુણવત્તા નબળી રહીને એક્યુઆઈ…
ભારતની નજર સિરીઝ જીતવા પર, સાઉથ આફ્રિકા સામે બીજી વન-ડેમાં રિકૂ સિંહને મળી શકે છે તક
ગકબેરહા (દક્ષિણ આફ્રિકા): ભારતીય ટીમ મંગળવારે અહીં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ રમશે. ભારતીય ટીમનો પ્રયાસ મેચ જીતીને સિરીઝ જીતવાનો રહેશે. બીજી મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી રજત પાટીદાર અથવા બેટ્સમેન રિકૂ સિંહને ડેબ્યૂની તક મળી શકે…
- સ્પોર્ટસ
ટોમ મૂડીએ કરી ભવિષ્યવાણી: આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનશે મિશેલ સ્ટાર્ક
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 અગાઉ આજે મિનિ ઓક્શન થશે. ઘણાં વર્ષો પછી ઓસ્ટે્રલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપ્યું છે. તે છેલ્લાં ઘણા સમયથી આઇપીએલ રમી રહ્યો નહોતો.ઓસ્ટે્રલિયાના પૂર્વ ક્રિકેટર અને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ…