- તરોતાઝા
મેથીના ગુણ પાનથી પાક સુધી
એક સમય હતો જ્યારે દિવાળી જાય ને ઠંડી પડવાનું શરૂ થાય ત્યારે બા બાપુજીના હાથમાં એક લિસ્ટ પકડાવી દેતી જેમાં મેથીપાક બનાવવા માટેની કાચી સામગ્રી મંગાવવાની વિગતો લખી હોય. મેથીનો લોટ, ગોળ – ઘી. ખારેક, ટોપરુ, બદામ વિ. ભાત ભાતની…
- તરોતાઝા
સ્મૃતિનાં આ તે કેવાં વિષ – અમૃત
ઈશ્ર્વરે આપેલું સૌથી મોટું વરદાન સ્મૃતિ છે કે વિસ્મૃતિ કે પછી એ બન્ને છે શ્રાપ ? ‘આરોગ્ય + પ્લસ ’ – ભરત ઘેલાણી આ પણ વિધિની કેવી વિચિત્રતા કે સાથે ગાળેલી અનેક મધુર પળ જે એક સમયે મમળાવવી ગમતી હતી…
- તરોતાઝા
આપણી ગેરહાજરીમાં પણ કોઈ જુએ આપણી આંખથી દુનિયા
હેલ્થ વેલ્થ – શૈલેન્દ્ર સિંહ હિન્દુસ્તાનમાં આજે પણ લગભગ ત્રણ કરોડ લોકો એવા છે જેઓ અંધાપાના વિવિધ સ્તરથી પીડિત છે. એક થી સવા કરોડ લોકો એવા છે જેમને સાવ મામુલી, જાણે કોઈ પડછાયો હોય તેવું, અથવા તો બિલકુલ દેખાતું નથી.…
- તરોતાઝા
શાકાહારી માટે શ્રેષ્ઠ આહાર ગણાય છે ‘દરિયાઈ નીંદણ કે દરિયાઈ શેવાળ’
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક આજકાલ સમાજમાં એક નવો ચીલો શરૂ થયો છે. ઑર્ગેનિક ફૂડ તથા સલાડની વિવિધતાનો સ્વાદ માણવાનો. સ્વાસ્થ્ય માટે તે ઉત્તમ આહાર છે તેવી સમજ લોકોમાં વધતી જોવા મળે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને સ્વના સ્વાસ્થ્ય પ્રત્યે…
- તરોતાઝા
સાબુદાણાથી સાવધાન
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોમાં ફ્ળાહારનું અધિક મહત્ત્વ છે. જેનાથી સાધના, ઉપાસના, યજ્ઞ, અનુષ્ઠાન, દાન, તપથી માનસિક અને શારીરિક સ્તર પર પ્રાકૃતિક ઊર્જાનો સંગ્રહ કરી શકીએ. જે પ્રકારે આપણે જીવન માટે આહારના રૂપમાં…
- તરોતાઝા
ભૃંગરાજ-ભાંગરો એક ઉપયોગી વનસ્પતિ
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ કાળા,લાંબા અને સુંવાળા વાળ સ્ત્રી અને પુરુષો બન્નેને ખૂબ ગમે છે. આવા વાળ એ સ્ત્રીનાં સૌંદર્યનું એક મહત્ત્વનું અંગ છે.આથી જ વાળનાં જતન અને સંવર્ધન માટે અથાગ પ્રયત્નો થતાં હોય છે. આયુર્વેદમાં વાળને ઘણું…
- તરોતાઝા
આ કાંઠે તરસ
ટૂંકી વાર્તા – નટવર ગોહેલ વિશાખાએ સ્મિત વેર્યું પણ તેની ભીતરમાં તડપતા દર્દની ઝલક વિનયે નોંધી નહોતી. તે તો બસ, આકાશને અને સાબરના બેય કાંઠાને જોઇને ભાવ-વિભોર બની ગયો હતો. વાદળ ગોરંભાયાં, વીજ ચમકારે ક્ષણાર્ધમાં ઉજાસ રેલાવ્યો. વરસાદના આગમનનો અણસાર…
- તરોતાઝા
નવજાત શિશુ તથા સુપર સિનિયર સિટીઝન વર્ગે આરોગ્ય માટે વિશેષ સાવચેતી રાખવી
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળ માં રાજાદી ગ્રહ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ મંગળ વૃશ્ર્ચિક રાશિ બુધ ધન રાશિ-વક્રીભ્રમણ ગુરુ મેષ રાશિ વક્રીભ્રમણ શુક્ર તુલા રાશિ અગામી તા.૨૪ વૃશ્ર્ચિક રાશિ માં પ્રવેશ શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ રાહુ-…
- તરોતાઝા
યુરિક એસિડની સમસ્યા કારણ નિવારણ
હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક (૩)આપણે યુરિક એસિડની સમસ્યા વિશે ચર્ચા કરી રહ્યા હતા.. તેના લક્ષણો, નિદાન અને કેટલાક ઘરગથ્થુ ઉપચારો વિશે આપણે જાણ્યું. હવે કેટલાક આયુર્વેદિક ઉપચારો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. કેટલાક આયુર્વેદિક ઉપાયો આયુર્વેદ અનુસાર, જ્યારે શરીરમાં યુરિક…
- તરોતાઝા
તમને કબજિયાતની સમસ્યા સતાવે છે? તો તમારી રોટલીમાં ઉમેરો ઓટ્સ
કબજિયાત અથવા તો પેટ સાફ ન આવવું તે પોતે એક રોગ કે સમસ્યા જ નથી, પરંતુ કેટલીય સમસ્યાઓનું મૂળ છે. કબજિયાતનું નામ ભલે નાનું લાગે પરંતુ જે લોકો આ સમસ્યાનો સામનો કરે છે તેઓ સારી રીતે જાણે છે કે આ…