ભારતની નજર સિરીઝ જીતવા પર, સાઉથ આફ્રિકા સામે બીજી વન-ડેમાં રિકૂ સિંહને મળી શકે છે તક
ગકબેરહા (દક્ષિણ આફ્રિકા): ભારતીય ટીમ મંગળવારે અહીં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ રમશે. ભારતીય ટીમનો પ્રયાસ મેચ જીતીને સિરીઝ જીતવાનો રહેશે. બીજી મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી રજત પાટીદાર અથવા બેટ્સમેન રિકૂ સિંહને ડેબ્યૂની તક મળી શકે…
- સ્પોર્ટસ
ટોમ મૂડીએ કરી ભવિષ્યવાણી: આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનશે મિશેલ સ્ટાર્ક
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 અગાઉ આજે મિનિ ઓક્શન થશે. ઘણાં વર્ષો પછી ઓસ્ટે્રલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપ્યું છે. તે છેલ્લાં ઘણા સમયથી આઇપીએલ રમી રહ્યો નહોતો.ઓસ્ટે્રલિયાના પૂર્વ ક્રિકેટર અને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ…
બોક્સિંગ ડે ટેસ્ટના આઠ દિવસ અગાઉ ઓસ્ટે્રલિયાએ જાહેર કરી ટીમ, લાન્સ મોરિસ બહાર
મેલબોર્ન: ઓસ્ટે્રલિયાએ મેલબોર્નમાં પાકિસ્તાન વિદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ માટે તેની 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા ટીમે રવિવારે પર્થમાં 360 રનની શાનદાર જીત નોંધાવનાર તેની ટીમમાં વધુ ફેરફાર કર્યા નથી. આ વખતે 14 ખેલાડીઓની ટીમ જાહેર…
- તરોતાઝા
મેથીના ગુણ પાનથી પાક સુધી
એક સમય હતો જ્યારે દિવાળી જાય ને ઠંડી પડવાનું શરૂ થાય ત્યારે બા બાપુજીના હાથમાં એક લિસ્ટ પકડાવી દેતી જેમાં મેથીપાક બનાવવા માટેની કાચી સામગ્રી મંગાવવાની વિગતો લખી હોય. મેથીનો લોટ, ગોળ – ઘી. ખારેક, ટોપરુ, બદામ વિ. ભાત ભાતની…
- તરોતાઝા
સ્મૃતિનાં આ તે કેવાં વિષ – અમૃત
ઈશ્ર્વરે આપેલું સૌથી મોટું વરદાન સ્મૃતિ છે કે વિસ્મૃતિ કે પછી એ બન્ને છે શ્રાપ ? ‘આરોગ્ય + પ્લસ ’ – ભરત ઘેલાણી આ પણ વિધિની કેવી વિચિત્રતા કે સાથે ગાળેલી અનેક મધુર પળ જે એક સમયે મમળાવવી ગમતી હતી…
- તરોતાઝા
આપણી ગેરહાજરીમાં પણ કોઈ જુએ આપણી આંખથી દુનિયા
હેલ્થ વેલ્થ – શૈલેન્દ્ર સિંહ હિન્દુસ્તાનમાં આજે પણ લગભગ ત્રણ કરોડ લોકો એવા છે જેઓ અંધાપાના વિવિધ સ્તરથી પીડિત છે. એક થી સવા કરોડ લોકો એવા છે જેમને સાવ મામુલી, જાણે કોઈ પડછાયો હોય તેવું, અથવા તો બિલકુલ દેખાતું નથી.…
- તરોતાઝા
શાકાહારી માટે શ્રેષ્ઠ આહાર ગણાય છે ‘દરિયાઈ નીંદણ કે દરિયાઈ શેવાળ’
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક આજકાલ સમાજમાં એક નવો ચીલો શરૂ થયો છે. ઑર્ગેનિક ફૂડ તથા સલાડની વિવિધતાનો સ્વાદ માણવાનો. સ્વાસ્થ્ય માટે તે ઉત્તમ આહાર છે તેવી સમજ લોકોમાં વધતી જોવા મળે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને સ્વના સ્વાસ્થ્ય પ્રત્યે…
- તરોતાઝા
સાબુદાણાથી સાવધાન
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોમાં ફ્ળાહારનું અધિક મહત્ત્વ છે. જેનાથી સાધના, ઉપાસના, યજ્ઞ, અનુષ્ઠાન, દાન, તપથી માનસિક અને શારીરિક સ્તર પર પ્રાકૃતિક ઊર્જાનો સંગ્રહ કરી શકીએ. જે પ્રકારે આપણે જીવન માટે આહારના રૂપમાં…
- તરોતાઝા
ભૃંગરાજ-ભાંગરો એક ઉપયોગી વનસ્પતિ
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ કાળા,લાંબા અને સુંવાળા વાળ સ્ત્રી અને પુરુષો બન્નેને ખૂબ ગમે છે. આવા વાળ એ સ્ત્રીનાં સૌંદર્યનું એક મહત્ત્વનું અંગ છે.આથી જ વાળનાં જતન અને સંવર્ધન માટે અથાગ પ્રયત્નો થતાં હોય છે. આયુર્વેદમાં વાળને ઘણું…
- તરોતાઝા
આ કાંઠે તરસ
ટૂંકી વાર્તા – નટવર ગોહેલ વિશાખાએ સ્મિત વેર્યું પણ તેની ભીતરમાં તડપતા દર્દની ઝલક વિનયે નોંધી નહોતી. તે તો બસ, આકાશને અને સાબરના બેય કાંઠાને જોઇને ભાવ-વિભોર બની ગયો હતો. વાદળ ગોરંભાયાં, વીજ ચમકારે ક્ષણાર્ધમાં ઉજાસ રેલાવ્યો. વરસાદના આગમનનો અણસાર…