પારસી મરણ
ફીરોજ જાલેજર ગીલદર તે મરહુમો અરનાવાઝ તથા ફીરોઝ ગીલદરનાં ખાવીદ. તે મરહુમો નરગીશ તથા જાલેજર ગીલદરનાં દીકરા. તે બરજીસનાં બાવાજી. તે જેનીફરનાં સસરાજી. તે મરહુમ પરવેઝનાં ભાઈ. તે વારશીનનાં બપાવાજી. (ઉં.વ. 83) રે. ઠે. 13 એપાર્ટમેન્ટ, અગિયારી લેન, તેમ્બી નાકા,…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાગામ કોડાઈ (કચ્છ) હાલ અંતાગઢ નિવાસી રૂખમણીબેન રાયચના, ઠક્કર (ઉં. વ. 98)નું તા. 17-12-23ના રોજ નિધન થયું છે. તે મંજુબેન ઠક્કર ભરતભાઈ ઠક્કર, જ્યોતિબેન રૂપારેલ, વર્ષાબેન કોઠારી, પ્રશાંતભાઈ રાયચના, રાજેશભાઈ રાયચના અને આરતીબેન ઠક્કરના માતા. પ્રાર્થના સભા તા. 19-12-23…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનજેતપુર હાલ મલાડ સ્વ. હરસુખલાલ ચુનીલાલ દલાલના ધર્મપત્ની મધુબેન (ઉં. વ. 76) તે મીતા પ્રફુલભાઇ ઘેલાણી, નયનાબેન કામદાર, હીના સમીરભાઇ પંડયા તથા સ્વ. કેતનના માતુશ્રી. તે મેંદરડા નિવાસી સ્વ. શારદાબેન વનેચંદભાઇ રવાણીના સુપુત્રી. તે ભાવિન, ધૈર્ય, દર્શિલ,…
- વેપાર
સોનામાં 465નો અને ચાંદીમાં 685નો ઘટાડો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને બૉન્ડની યિલ્ડમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાથી સોનામાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો, પરંતુ આ સપ્તાહમાં અમેરિકાના ફુગાવાની જાહેરાત થવાની હોવાથી રોકાણકારોની સોનામાં લેવાલી ધીમી રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ…
- શેર બજાર
શૅરબજારમાં તેજીને બ્રેક: નિફ્ટી 21,450ની નીચે લપસ્યો
મુંબઇ: એકધારી તેજીની દોડ પછી સપ્તાહના પહેલા દિવસે એશિયન બજારોમાં એકંદર નબળા સંકેતનું ટ્રીગર મળતા શરૂ થયેલા પ્રોફિટ બુકિંગ વચ્ચે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંક, સેન્સેક્સ અને નિફ્ટીમાં સોમવારે પીછેહઠ જોવા મળી હતી. પાછલા ત્રણ દિવસની જોરદાર તેજીને બ્રેક લગાવતો સેન્સેક્સ 168.66…
લોકસભા ચૂંટણી 2024ની તૈયારી: મુખ્ય પ્રધાને ફ્લેગશિપ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં વિજય પછી ઉત્સાહિત ભાજપ હવે પૂરી તાકાતથી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં લાગી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને પેજ કમિટીના સભ્યો સુધીના લોકો લોકસભામાં વિક્રમી બેઠકો હાંસલ કરી ત્રીજી વખત…
મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથનનેહવે 10મી વાર એક્સ્ટેન્શન અપાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથનનું એક વર્ષનું એક્સ્ટેન્શન વિતેલા સપ્તાહમાં પૂરું થયું છે. હવે એમને કેટલી અવધિ માટે દસમુ એક્સ્ટેન્શન અપાય છે એના પર સૌની નજર છે. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય…
ટીએટી-એચએસ પરિક્ષામાં રીચેકિંગથી 217 ઉમેદવારોના ગુણમાં 10 સુધીનો વધારો થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા શિક્ષકો માટેની અભિરૂચી કસોટી- ઉચ્ચતર માધ્યમિકનાં પરિણામ બાદ 217 ઉમેદવારોના પરિણામમાં ફેરફાર થયો છે. પરિણામ બાદ સાત હજાર જેટલા ઉમેદવારોએ ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. ચકાસણી દરમિયાન 217…
દાહોદ નકલી સરકારી કચેરી કૌભાંડ બે યુવાનોના દસ્તાવેજોના આધારેબેન્ક એકાઉન્ટ ખોલાયાં હતાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દાહોદમાં અત્યંત ચકચારી એવા નકલી સરકારી કાંડના મુખ્ય આરોપી ગણાતા અબુબકર સૈયદ અને તેના ભાઈ એજાઝ સૈયદે એકાદ વર્ષ અગાઉ સિંગવડ તાલુકાના જાલીયાપાડા ગામના બે યુવાનોને પોતાની વડોદરા ખાતેની ઓફિસે બોલાવી બંનેને સુપરવાઈઝર બનાવવાની લાલચ આપી હતી.…
ધોલેરા-અમદાવાદ સુધીના ફોર-લેનએક્સપ્રેસ-વેનું કામ 2024માં પૂર્ણ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી હવાઈમાર્ગ, રસ્તાઓ, રેલવે અને દરિયાઈ માર્ગોથી પણ જોડાણ ધરાવે છે. અમદાવાદ સુધીનો અત્યાધુનિક ફોરલેન એક્સપ્રેસ-વે નિર્માણાધીન છે, જે 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાવાની…