Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 220 of 313
  • મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના ભાગલાની વાતે જોર પકડ્યું

    મુંબઈ: વિરોધ પક્ષોને સમર્થન આપવા અને ભાજપને બરાબરીનો મુકાબલો આપવાના સપના જોતી કૉંગ્રેસ લોકસભાની સેમીફાઈનલ હારી જતાં પક્ષમાં વિપરીત ચર્ચા શરૂ થઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં હાર બાદ મહારાષ્ટ્રમાં તેના પ્રત્યાઘાત પડશે અને તેનું પરિણામ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓમાં…

  • ડોમ્બિવલી પશ્ચિમનું સ્મશાનગૃહ બંધ: નાગરિકોને અસુવિધા

    ડોમ્બિવલી: ડોમ્બિવલીના પશ્ચિમમાં કુંભારખાનપાડા વિસ્તારમાં આવેલ સ્મશાનગૃહ વિસ્તારના રહેવાસીઓ માટે અંતિમ સંસ્કાર માટે ખોલવામાં આવે, એવી માગ આ વિસ્તારના રહેવાસીઓએ કરી છે. તેમનું કહેવું છે કે, આ સ્મશાનગૃહ છેલ્લા કેટલાક વર્ષોથી સજજ હોવા છતાં અગ્નિસંસ્કાર માટે ખોલવામાં આવ્યું નથી. કુંભારખાનપાડા,…

  • નેશનલ

    ભારત ગુલામીની માનસિકતામાંથી મુક્ત: વડા પ્રધાન મોદી

    ઉદ્ઘાટન: વારાણસીમાં સોમવારે સ્વરવેદ મહામંદિરના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમ જ અન્યો. (એજન્સી) વારાણસી: ભારત હવે ગુલામીની માનસિકતામાંથી આઝાદ થવાની અને સાંસ્કૃતિક વારસા' પર ગૌરવની ઘોષણા કરી રહ્યો છે તેવું વડા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૧૯-૧૨-૨૦૨૩, પંચક, ભદ્રા ભારતીય દિનાંક ૨૮, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૫મો અમરદાદ,…

  • પારસી મરણ

    ફીરોજ જાલેજર ગીલદર તે મરહુમો અરનાવાઝ તથા ફીરોઝ ગીલદરનાં ખાવીદ. તે મરહુમો નરગીશ તથા જાલેજર ગીલદરનાં દીકરા. તે બરજીસનાં બાવાજી. તે જેનીફરનાં સસરાજી. તે મરહુમ પરવેઝનાં ભાઈ. તે વારશીનનાં બપાવાજી. (ઉં.વ. 83) રે. ઠે. 13 એપાર્ટમેન્ટ, અગિયારી લેન, તેમ્બી નાકા,…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાગામ કોડાઈ (કચ્છ) હાલ અંતાગઢ નિવાસી રૂખમણીબેન રાયચના, ઠક્કર (ઉં. વ. 98)નું તા. 17-12-23ના રોજ નિધન થયું છે. તે મંજુબેન ઠક્કર ભરતભાઈ ઠક્કર, જ્યોતિબેન રૂપારેલ, વર્ષાબેન કોઠારી, પ્રશાંતભાઈ રાયચના, રાજેશભાઈ રાયચના અને આરતીબેન ઠક્કરના માતા. પ્રાર્થના સભા તા. 19-12-23…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનજેતપુર હાલ મલાડ સ્વ. હરસુખલાલ ચુનીલાલ દલાલના ધર્મપત્ની મધુબેન (ઉં. વ. 76) તે મીતા પ્રફુલભાઇ ઘેલાણી, નયનાબેન કામદાર, હીના સમીરભાઇ પંડયા તથા સ્વ. કેતનના માતુશ્રી. તે મેંદરડા નિવાસી સ્વ. શારદાબેન વનેચંદભાઇ રવાણીના સુપુત્રી. તે ભાવિન, ધૈર્ય, દર્શિલ,…

  • વેપાર

    સોનામાં 465નો અને ચાંદીમાં 685નો ઘટાડો

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને બૉન્ડની યિલ્ડમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાથી સોનામાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો, પરંતુ આ સપ્તાહમાં અમેરિકાના ફુગાવાની જાહેરાત થવાની હોવાથી રોકાણકારોની સોનામાં લેવાલી ધીમી રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ…

  • શેર બજાર

    શૅરબજારમાં તેજીને બ્રેક: નિફ્ટી 21,450ની નીચે લપસ્યો

    મુંબઇ: એકધારી તેજીની દોડ પછી સપ્તાહના પહેલા દિવસે એશિયન બજારોમાં એકંદર નબળા સંકેતનું ટ્રીગર મળતા શરૂ થયેલા પ્રોફિટ બુકિંગ વચ્ચે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંક, સેન્સેક્સ અને નિફ્ટીમાં સોમવારે પીછેહઠ જોવા મળી હતી. પાછલા ત્રણ દિવસની જોરદાર તેજીને બ્રેક લગાવતો સેન્સેક્સ 168.66…

  • લોકસભા ચૂંટણી 2024ની તૈયારી: મુખ્ય પ્રધાને ફ્લેગશિપ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં વિજય પછી ઉત્સાહિત ભાજપ હવે પૂરી તાકાતથી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં લાગી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને પેજ કમિટીના સભ્યો સુધીના લોકો લોકસભામાં વિક્રમી બેઠકો હાંસલ કરી ત્રીજી વખત…

Back to top button