Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ભાજપના યુવા નેતાઓમાં આશાનો સંચાર

    ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનની નિયુક્તિને પગલે પહેલી વખત ચૂંટણી લડીને પણ પદ મળી શકે એવો સંકેત ઉત્સાહનું કારણ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપ દ્વારા ત્રણ રાજ્યોમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની પસંદગીમાં જે માપદંડ અપનાવવામાં આવ્યા છે તેને પગલે રાજ્ય…

  • ડિસેલિનેશન પ્લાન્ટ માટે આખરે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખરે મુંબઈ મહાનગરપાલિકાએ પશ્ચિમ ઉપનગરમાં દરિયાને અડીને આવેલા મનોરી ગામમાં 12 હેકટર જમીન પર ડિસેલિનેશન પ્લાન્ટ ઊભો કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ પ્લાન્ટની ક્ષમતા 200 એમએલડી (મિલિયન લિટર પર ડે) હશે, જે ભવિષ્યમાં 400 એમએલડી…

  • વસઈમાં આઠ વર્ષની બાળકીનો મૃતદેહ ગૂણીમાંથી મળી આવ્યોત્રણ દિવસથી ગુમ બાળકીની ગળું દબાવીને હત્યા:

    ઘર નજીકની ખાલી રૂમમાં મૃતદેહ સંતાડવામાં આવેલો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈમાં રમવા માટે ઘરની બહાર ગયા પછી ગુમ થઈ ગયેલી આઠ વર્ષની બાળકીનો કોહવાયેલો મૃતદેહ ત્રણ દિવસ બાદ એક ગૂણીમાંથી મળી આવ્યો હતો. ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યા પછી આરોપીએ…

  • મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના ભાગલાની વાતે જોર પકડ્યું

    મુંબઈ: વિરોધ પક્ષોને સમર્થન આપવા અને ભાજપને બરાબરીનો મુકાબલો આપવાના સપના જોતી કૉંગ્રેસ લોકસભાની સેમીફાઈનલ હારી જતાં પક્ષમાં વિપરીત ચર્ચા શરૂ થઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં હાર બાદ મહારાષ્ટ્રમાં તેના પ્રત્યાઘાત પડશે અને તેનું પરિણામ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓમાં…

  • ડોમ્બિવલી પશ્ચિમનું સ્મશાનગૃહ બંધ: નાગરિકોને અસુવિધા

    ડોમ્બિવલી: ડોમ્બિવલીના પશ્ચિમમાં કુંભારખાનપાડા વિસ્તારમાં આવેલ સ્મશાનગૃહ વિસ્તારના રહેવાસીઓ માટે અંતિમ સંસ્કાર માટે ખોલવામાં આવે, એવી માગ આ વિસ્તારના રહેવાસીઓએ કરી છે. તેમનું કહેવું છે કે, આ સ્મશાનગૃહ છેલ્લા કેટલાક વર્ષોથી સજજ હોવા છતાં અગ્નિસંસ્કાર માટે ખોલવામાં આવ્યું નથી. કુંભારખાનપાડા,…

  • નેશનલ

    ભારત ગુલામીની માનસિકતામાંથી મુક્ત: વડા પ્રધાન મોદી

    ઉદ્ઘાટન: વારાણસીમાં સોમવારે સ્વરવેદ મહામંદિરના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમ જ અન્યો. (એજન્સી) વારાણસી: ભારત હવે ગુલામીની માનસિકતામાંથી આઝાદ થવાની અને સાંસ્કૃતિક વારસા' પર ગૌરવની ઘોષણા કરી રહ્યો છે તેવું વડા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૧૯-૧૨-૨૦૨૩, પંચક, ભદ્રા ભારતીય દિનાંક ૨૮, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૫મો અમરદાદ,…

  • પારસી મરણ

    ફીરોજ જાલેજર ગીલદર તે મરહુમો અરનાવાઝ તથા ફીરોઝ ગીલદરનાં ખાવીદ. તે મરહુમો નરગીશ તથા જાલેજર ગીલદરનાં દીકરા. તે બરજીસનાં બાવાજી. તે જેનીફરનાં સસરાજી. તે મરહુમ પરવેઝનાં ભાઈ. તે વારશીનનાં બપાવાજી. (ઉં.વ. 83) રે. ઠે. 13 એપાર્ટમેન્ટ, અગિયારી લેન, તેમ્બી નાકા,…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાગામ કોડાઈ (કચ્છ) હાલ અંતાગઢ નિવાસી રૂખમણીબેન રાયચના, ઠક્કર (ઉં. વ. 98)નું તા. 17-12-23ના રોજ નિધન થયું છે. તે મંજુબેન ઠક્કર ભરતભાઈ ઠક્કર, જ્યોતિબેન રૂપારેલ, વર્ષાબેન કોઠારી, પ્રશાંતભાઈ રાયચના, રાજેશભાઈ રાયચના અને આરતીબેન ઠક્કરના માતા. પ્રાર્થના સભા તા. 19-12-23…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનજેતપુર હાલ મલાડ સ્વ. હરસુખલાલ ચુનીલાલ દલાલના ધર્મપત્ની મધુબેન (ઉં. વ. 76) તે મીતા પ્રફુલભાઇ ઘેલાણી, નયનાબેન કામદાર, હીના સમીરભાઇ પંડયા તથા સ્વ. કેતનના માતુશ્રી. તે મેંદરડા નિવાસી સ્વ. શારદાબેન વનેચંદભાઇ રવાણીના સુપુત્રી. તે ભાવિન, ધૈર્ય, દર્શિલ,…

Back to top button